Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અથવા ચરમ સમયવતી. અને અચરમસમયવતી આ યુદ્ધઐાધિત છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ ચારિત્રાયની પ્રરૂપ્રણા થઇ.
હવે કેલિ ક્ષીણકષાય વીતરાગ ચારિત્રાની પ્રરૂપણા કરાય છે—કેવલિ ક્ષીણકષાય વીતરાગ ચારિત્રય કેટલા પ્રકારના છે ?
શ્રીભગવાન ઉત્તર દે છે—એ પ્રકારના છેતેએ આ પ્રકારે છે—સયોગિકેવલિ ક્ષીણ કષાય વીતરાગચારિત્રાય અને અયાગિ કૅવલિ ક્ષીણકષાય વીતરાગચારિત્રાય.
સયેાગી કેવલ ક્ષીણુ કષાય વીતરાગ ચારિત્રાય કેટલા પ્રકારના કહેલા છે? શ્રીભગવાને કહ્યું–એ પ્રકારના છે પ્રથમ સમયવતી અને અપ્રથમ સમયવતી અથવા ચરમ સમયવતી અને અચરમ સમયવતી. આ અયેગી કેવલ ક્ષીણુ કષાય વીતરાગ ચારિત્રાની પ્રરૂપણા થઇ અને સાથેજ ક્ષીણ કષાય વીતરાગ ચારિત્રાની પ્રરૂપણા થઈ ગઈ અને સાથેજ ક્ષીણુ કષાય વીતરાગ ચારિત્રાયની પ્રરૂપણા પુરી થઇ ગઇ. તેની સાથેજ વીતરાગ ચારિત્રાનું વર્ણન પણ સમાપ્ત થયું.
શબ્દાર્થ”-(ગા) અથવા (ચરિત્તારિયા) ચારિત્રાય (વવિજ્ઞા) પાંચ પ્રકારના (વાત્તા) કહ્યા છે (તં ગદ્દા) તે આ રીતે (મામાચરિત્તારિયા) સામાયિક ચારિત્ર થી આ (છેટાવાવળીયચરિત્તારિયા) છેદાપસ્થાપનિક ચારિત્રથી આય (રિદ્વાર વિમુન્દ્રિય પરિતારિયા) પરિહાર વિશુદ્ધિક ચારિત્રાય (મુહુમસવરાચરિત્તારિયા) સૂક્ષ્મ સ’પરાય ચારિત્રથી આય અને (અનવાયરિત્તારિયા) યથાખ્યાતચારિત્રથી આ
(સે તે સામાચરિત્ત ત્યિા ?) સામાયિક ચારિત્રથી આય કેટલા પ્રકારના છે ? (સમાચાજ્ઞિરિયા ?) સામાયિક ચારિત્રાય (તુવિદ્દા વળત્તા તું નદ્દા) એ પ્રકારના છે જેમકે (રિયસામાચરિત્તારિયા હૈં) ઇત્યરિક સમાયિક ચારિત્રાય (બાવયિતામાચરિત્તારિયા ) યાવત્ કથિક સામાયિક ચારિત્રા ( સં સોમાચરિત્તારિયા) આ સામાયિક ચારિત્રાય થયા
(સેવિત છેવોવટ્ઠાવળિયચરિત્તારિયા) છેપસ્થાનિક ચારિત્રાય કેટલા પ્રકારના છે ? (યુવિા વળતા) એ પ્રકારના કહ્યા છે (ä ના) તેએ આ પ્રકારે છે (સાડ્યા છેÇોવાળિયપત્તિરિયા ) સાતિચાર છે।પસ્થાપનિક ચરિત્રા અને (નિયારછેદ્રોવદ્યાવળિયપત્તિારિયા ય) નિરતિચાર પસ્થાપનિક ચારિ. ત્રા (સે સં છેનોવટ્ઠાવળિચરિત્તારિયા) આ છેદ્યાપસ્થાપનિક ચારિત્રાની પ્રરૂપણા થઈ
(તેજિત પરિહારવિમુક્રિય ચરિત્તાન્ત્યિા ?) પરિહારવિશુદ્ધિ ચારિત્રાના કેટલા ભેદ છે? અર્થાત્ પરિહારવિશુદ્ધિક ચારિત્રાય' કેટલા પ્રકારના કહ્યા છે ? (યુવિા વળત્તા સંજ્ઞદ્દા) બે પ્રકારના છે જેમકે (નિષ્વિસમાળરિહારવિપુદ્ધિય ચરિત્તારિયા ) નિવિ શમાન પરિહાર વિશુદ્ધિક ચારિત્રાય અને (નિન્વિટ્ાય દ્વિારવિનુદ્ધિથચરિત્તારિયા ) નિવિષ્ટકાયિક પરિહાર વિશુદ્ધિ ચારિત્રાય (સે ત્ત પરિદ્વાર વિષુદ્વિચરિત્તારિયા) આ પરિહારવિશુદ્ધિક ચારિત્રાની
પ્રરૂપણા થઇ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૧૭૨