Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ભાવ રૂચિવાળા છે (સો રવજી જિરિયારૂં નામ) તે નિશ્ચયે કરી ક્રિયા રૂચિ છે (૧૦) (બળમય ટ્ટિી) જેણે મિથ્યા દૃષ્ટિ નથી ગ્રહણ કરી (સંવત્તિ ઢોરૂ નાયમ્વો) તેને સક્ષેપ રૂચિ જાણવા જોઇએ (વિસ્તારલો પવચને) પ્રવચનમાં અકુશલ અવિશારદ (અળમિદ્દીબો ય તેનેયુ) અન્ય દનાનું પણ જ્ઞાન નહીં (૧૧)
(જ્ઞો થિાયધમાં) જે અસ્તિકાય ધર્મોને (મુયમાં) શ્રુતધને (જી) નકિક (ત્તિધર્માં ૨) અને ચારિત્ર ધર્મને (ર) શ્રદ્ધા રાખે છે (નિમિદિય) જિનાક્ત (સૌ ધમ્મહત્તિ નાયક્વો) તેને ધ રૂચિ જાણવા જોઇએ (૧૨)
(વમસ્થ સંથયો વા) પરમાર્થને પરિચય અગર આદર કરવા. (સુધ્રુિ પરમત્સ્ય સેવળાયા વિ) પરમાને સમ્યક્ પ્રકારે જોનારાઓની સેવા કરવી (T વન કુંભળા યજ્ઞળાય) સમક્તિનું વમન કરનારા તથા મિથ્યાદનીયાથી દૂર રહેવુ' (સમ્મત્ત સદ્દા) સમ્યકત્વમાં શ્રદ્ધા રાખે છે (૧૩)
(નિર્ણયિ) શંકા ન કરવી (નિધિય) કાંક્ષા ન કરવી (નિવૃિત્તિનિચ્છા) ઘૃણા ન કરવી અથવા ધના ફળમાં સ ંદેહ ન કરવા (અમૂર્તટ્ટી) મૂઢ દૃષ્ટિ ન થવુ (નવૃત્ત) પેાતાના ગુણાને અને શાસનને વધારવું (fથરીવળે) ધર્માંથી ચલાયમાન આત્મા અને પરને સ્થિર કરવાં (વચ્છ) સાધમીએ પર પ્રીતિ રાખવી (વમાવળા) પ્રભાવના કરવી (લ7) આ આડ દનના આધાર છે (૧૪) (સે ત્ત સરાવસરિયા) આ સરાગ દનાઈની પ્રરૂપણા થઈ,
ટીકા-હવે દર્શાનાર્ડ્ઝની પ્રરૂપણા કરાય છે આ વિષયમાં ગૌતમસ્વામી પ્રભુશ્રીને પ્રશ્ન કરતાં કહે છે કે દના કેટલા પ્રકારના છે ?
શ્રી ભગવાને ઉત્તર આપ્યાઢના એ પ્રકારના તે-સરાગદના અને વીતરાગ દના.
જે દન રાગ અર્થાત્ કષાયથી યુક્ત હાય છે તે સરાગદર્શન કહેવાય
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૧૫૯