Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
(વિદT Tumત્તા) બે પ્રકારના કહ્યા છે ( ના) તેઓ આ પ્રકારે છે (સંમુમિમળુ ભવજવંતિમગુસ્સા ચ) સંમૂર્ણિમ મનુષ્ય અને ગર્ભજ મનુષ્ય
( f d સંમુરિઝમમરસ) સંમૂર્છાિમ મનુષ્ય કેટલા પ્રકારના છે? (ારણ મત) સંકુરિઝમમસ સંકુશંતિ ?) હે ભગવાન સંમૂર્ણિમ મનુષ્ય કયાં જન્મતા હશે? જો મા ! સંતોમવ) હે ગૌતમ મનુષ્ય ક્ષેત્રની અંદર
(Tચાસ્ટીસ લોયસદસેતુ) પિસ્તાલીસ લાખ જન પરિમિત (3ઢાસુ વસમુદેતુ) અઢાઈ દ્વીપ–સમુદ્રોમાં (પૂન સમુ) પંદર (
વભૂમિ) કર્મભૂમિમાં (વીસાપ) ત્રીસ (બામૂનિકુ) અકમભૂમિમાં (છqનાT) છપન (ધતીવાણુ) અન્તર દ્વિીપમાં
(Tદમાવતિચક્ષા વ) ગર્ભજ મનુષ્યનાજ (વાસુ વા) મળમાં (Hસવળેલું વા) મૂત્રમાં (વેઢેવા) ક્માં (સિધાપડુ વા) લીંટ નાકના મળમાં (ત્તેિq વા) વમનમાં (પિત્ત, વ) પિતમાં (પૂનું વ) મવાદમાં (સોળસુ વા) લેહિમાં (મુકુ વા) વીર્યમાં (સુરજપુર પરિસાદે, વી) પહેલા સુકા અને પછીથી લીલા થયેલા શુકમાં (વિરચીત્રવેણુ વા) મરેલા જીના કલેવરમાં (થીપુરસંગો) સ્ત્રી પુરૂષના સંગમાં (નરદ્ધિમળવ) નગરની ગટરમાં (વેવ નમુદ્રાળ) બધી અપવિત્ર જગ્યાઓના સ્થાનેમાં સર્વત્ર
(€ of સંમુચ્છિમwજુસ્સા સમુછતિ) આ સ્થાનોમાં સંમૂઈિમ મનુષ્ય ઉત્પન્ન થાય છે. () અઝમામેત્તig) આગળ અસંખ્યાત ભાગ માત્ર (IITE) અવગાહનાથી (ઉપસળી મિજછિિદ વાળTIળ) અસંસી, મિથ્યાષ્ટિ, અને અજ્ઞાની હોય છે (સંધુ ઘહિં લપાત્ત) બધી પર્યાપિતાથી અપર્યાપ્ત? (ધોમુદત્તાવા જેવ) અન્તર્મુહૂર્તની આયુષ્યવાળાં જ (ારું તિ) મરી જાય છે ( ત સંમુરિઝમમg) આ સંમૂર્ણિમ મનુષ્યની પ્રરૂપણ થઈ. એ સૂ. ૩૫ છે
ટીકાઈ-હવે મનુષ્યની પ્રરૂપણાનો પ્રારંભ કરાય છેપ્રશ્ન એ છે કે કેટલા પ્રકારના હોય છે ?
શ્રી ભગવાન ઉત્તર આપે છે-મનુષ્ય બે પ્રકારના કહ્યા છે. સંમૂછિમ અને ગર્ભજ મનુષ્ય.
સંમૂછિમ મનુષ્યના કેટલા પ્રકારના હોય છે?
શ્રી ભગવાનના પ્રત્યે ગૌતમના કરેલા પ્રશ્નને અનુવાદ કરતાં ભગવાન આર્યશ્યામ કહે છે- હે ભગવન્ ! સંમૂર્ણિમ મનુષ્ય ક્યાં ઉત્પન્ન થાય છે?
શ્રી ભગવાન ઉત્તર આપે છે–હે ગૌતમ ! આ મનુષ્ય ક્ષેત્રની અંદર અર્થાત્ ૪પ પિસ્તાળીસ લાખ જન વિસ્તાર વાળા અઢાઈ દ્વીપ-સમુદ્રમાં, પંદર કર્મભૂમિમાં, ત્રીસ અકર્મ ભૂમિમાં તથા છપ્પન અન્તર દ્વીપમાં, ગર્ભજ મનુષ્યનાજ મળમાં મૂત્રમાં શ્લેષ્મમાં નાકના મળમાં વમનમાં, પિત્તમાં પરૂમ, લેહીમાં શુકમાં પહેલા સુકાઈને લીલા થયેલ શુકમાં મરેલાના કલેવરમાં
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૧૪૩