Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સ્ત્રી, પુરૂષાના સંચેાગમા, (યોનિમાં) શહેરની ગટરોમાં, મરેલા મડદામાં કચરાના સ્થાનામાં અને બધા અપવિત્ર સ્થાનામાં અર્થાત્ આ સિવાયના માણસના સંસગથી અપવિત્ર બનેલા ખીજા બધા સ્થાનામાં સ’સૂચ્છિ મ મનુષ્ય ઉત્પન્ન થાય છે.
આ સમૂðિમ મનુષ્ય આંગળના અસંખ્યાત ભાગની અવગાહનાવાળાં હાય છે, અસંજ્ઞી, મિથ્યાષ્ટિ. અને અજ્ઞાની હાય છે. અધી પર્યાપ્તિએથી અપર્યાપ્ત હાય છે અને અન્તમુહૂર્તની આયુષ્યવાળા હેાય છે. અન્તર્મુહૂતમાંજ ફાલને પ્રાપ્ત થાય છે. આ સંમૂર્ચ્છિમ મનુષ્યની પ્રરૂપણા થઇ, “ સૂ. ૩૫ ૫
શબ્દાર્થ (સે વિન્મવતિયમમુસ્સા) ગર્ભજ મનુષ્ય કેટલા પ્રકારના થાય છે ? (નન્મવઋતિયમણુસ્સા તિવિદ્ા પત્તા) ગર્ભૂજ મનુષ્ય ત્રણ પ્રકારના કહેલા છે (તે ના) તે આ પ્રકારે છે (મ્મમૂન) કર્મભૂમિમાં ઉત્પન્ન (બન્નભૂમ) અક ભૂમિમાં ઉત્પન્ન (વદ્દીવા) અંતર દ્વીપામાં ઉત્પન્ન.
(ત્તેજિત. અંતકીયા) અન્તર દ્વીપમાં ઉત્પન્ન થનારા કેટલા પ્રકારના છે (અદ્રવીવિદ્દા પાસા ત ના) અડચાવીસ પ્રકારના કહ્યા છે જેમકે (Tોચા) એકેક (બાસિયા) આભાસિક (વૈજ્ઞાળિયા) વષાણિક (ળાંનોજિયા) લાંગૃલિક (ચા) હુયકણુ (યદા) ગજકણું (નોઇળા) ગાક (સમ્મુત્તિ (I) કુલિક (મુદ્દા) આઇ મુખ (મંત્રમુદ્દા) મેઢમુખ (ચોમુદ્દા) અયામુખ (રોમુદ્દા) ગામુખ (જ્ઞાનમુદ્દા) અશ્વમુખ (સ્થિમુદ્દા) હાથીમુખ (સૌન્દ્ મુદ્દા) સિંહમુખ (પમુદ્દા) વાધમુખ (સદ્દા) અશ્વક (ન્દ્રિા) હરિકણ (બળા) અકણ (વળ કરા) કણ પ્રાવરણ (જામુદ્દા) ઊલ્કામુખ (મે મુદ્દા) મેઘમુખ (વિષ્ણુમુદ્દા) વિદ્યુત-મુખ (વિસ્તુવૃંતા) વિદ્યુદ્દત (ધળવંતા) ધનનુ ંત (ટ્ટત્તા) લષ્ટદત (વૃદ્વૈતા) ગૂઢદન્ત (મુ‰ન્તા) શુદ્ધાન્ત (સે તે અંતરલીયા) આ અંતર દ્વીપજ જીવાની પ્રરૂપણા થઈ.
(સે જિંત’લમ્મા ?) અકમ ભૂમિજ મનુષ્ય કેટલા પ્રકારના હોય છે ? (લવભસૂમ) અકર્મ ભૂમિજ (તીવિદ્યા પળત્તા) તીસ પ્રકારના કહ્યા છે (ત ના) તેઓ આ પ્રકારે છે (વર્વાદું ફ્રેમવğ) પાંચ હૈમવત ક્ષેત્રામાં (વાર્દ દેશળવદ) પાંચ હૈરણ્યવત ક્ષેત્રામાં (વદ્ દરિયાનેğિ) પાંચ હરિવ ક્ષેત્રમાં (વર્ષાદ રમવાસહિં) પાંચ રમ્યક ક્ષેત્રમાં (પદું ફેવર્દિ) પાંચ દેવ કર ક્ષે ક્ષેત્રમાં (પંચદ્ ઉત્તર) પાંચ ઉત્તર કુરૂક્ષેત્રમાં (સે તેં બમ્મભૂમ) આ કમ ભૂમિજ મનુષ્યેાની પ્રરૂપણા થઇ. ૫ સ્ ૩૬ ॥
ટીકા-હવે ગર્ભૂજ મનુષ્યેાની પ્રરૂપણા પ્રારંભ કરે છે-ગર્ભૂજ મનુષ્ય કેટલા પ્રકારના કહેલા છે.
શ્રી ભગવાન ઉત્તર આપે છે-ગજ મનુષ્ય ત્રણ પ્રકારના હોય છે તે આ રીતે છે (૧) કર્મભૂમક (૨) એક ભ્રમક (૩) અન્તદ્વીપક. અહીં ખેતી, વાણિજ્ય, વિગેરે જીવન નિર્વાહના કાર્યને અને મેક્ષ માની આરાધનાને
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૧
૧૪૪