Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સૂચિકટાહ ન્યાયથી પહેલા અલ્પ કથન હાવાને કારણે મ્લેચ્છની (પ્રથમ) પ્રરૂપણા કરે છે. પ્રશ્ન એ છે કે મ્લેચ્છ કેટલા પ્રકારના હાય છે?
શ્રી ભગવાને ઉત્તર આપ્યા મ્લેચ્છ અનેક પ્રકારના હાય છે. તેઓ આ પ્રકારે છે
શક, યવન, ચિલાત કિરાત શખર, ખર, મુરૂડ, ઉડડ, ભડક, નિણુક પકકણિક, કુલાક્ષ, ગાંડ, (ગૌડ) સિંહલ, પારસક, આન્ધ્ર, કૌંચ, અમ્બડક. દ્રવિડ, ચિહ્નલ, પુલિન્દ, આરેષ, ડાબ, પાકકાણુ, ગન્ધહારક, અલ્હીક, જલ્લ રામ, લ (૧) કુશ, મલક, બન્ધુક, ચૂલિક; કાંકણુક, મે, પલ્લુવ, માલવ, મર્ગાર આભાષિક, કણવીર, વ્હાસિક, ખસ, ખાસિક, નેટ્ટુર, મોંઢા, ડામ્બિલ, ગલ આસ, પ્રદેષ, કૈકેય; અખ઼ાગ, હૂણ, રામક, ભ્રમર, રૂત, ચિલાત દેશવાસી વિગેરે
આ રીતે દેશાદિના ભેદે સ્વેછેના અનેક પ્રકાર છે. શકદેશના નિવાસી શક અને યવન દેશના નિવાસી યવન કહેવાય છે. એજ રીતે ખીજા પણ સમજી લેવા જોઇએ. જે અપ્રસિદ્ધ દેશ છે તેમને લેાકેાથી જાણી લેવા.
હવે ઉપસ'હાર કરતા કહે છે આ મ્લેચ્છોની પ્રરૂપણા થઇ. ૫ સૂ. ૩૭ ૫
દેશ ભેદ સે આર્યાદિ કા વર્ણન વ ભેદ સહિત દર્શનાર્ય કા નિરૂપણ
શબ્દા-સે પિત બારિયા) આ કેટલા પ્રકારના હેાય છે? (બારિયા) આય (વિા વળત્તા) એ પ્રકારના કહ્યા છે. (કૂઢિપત્તારિયા ચ નિદ્ધિપત્તારિયા ) રૂદ્ધિ પ્રાપ્ત આય અને રૂદ્ધિપ્રાપ્ત ન હોય તેવા આય
(સે દિ' તો રૂઢિપત્તરિયા ?)રૂદ્ધિપ્રાપ્ત આ કેટલા પ્રકારના છે? (કૂઢિપત્તાયિા) ઋદ્ધિ પ્રાપ્ત આવે છે વિા પાત્તા) છ પ્રકારના કહ્યા છે (ત' ગદ્દા) તેએ આ પ્રકારે છે (અદ્વૈતા) તીથંકર (ચવટ્ટી) ચક્રવતી (વદેવા)
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૧૫૧