Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
થી (કોળું) ઉત્કૃષ્ટ (વારસ નોr૬) બાર જન (તળુ વં ૨) અને તેના અનુરૂપ (વિદ્યમવાહૂન્ઝા) લંબાઈ પહોળાઈથી (મૂરિ) પૃથ્વીને (ત્તિi) વિદારણ કરીને (સમુદ્દે) ઉત્પન્ન થાય છે.
(ગાળી મિચ્છાદિઠ્ઠી મrળ) અસંસી, મિથ્યાદષ્ટિ, અજ્ઞાની (બંતોમુદુરદ્ધાથા વેવ વર્લ્ડ રેફ) અન્તમુહૂર્ત કાળ સુધીનું આયુષ્ય ભોગવીને મરી જાય છે. તે જ વાલાસ્ટિયા) આ આસાલિકની પ્રરૂપણું થઈ.
ટીકાઈ—હવે પરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યની પ્રરૂપણ કરે છે
પ્રશ્ન એ છે કે પરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચ કેટલા પ્રકારના હોય છે.? શ્રી ભગવાને ઉત્તર આપ્યો–તેઓ બે પ્રકારના કહેવાય છે, જેમકે ઉર પરિસર્ષ અને ભુજ પરિસર્પ જે પિતાની છાતીને ઘસે તે રીતે ચાલે છે તે સપ વિગેરે તિર્યંચ પ્રાણી ઉરપરિસ કહેવાય છે, અને જેઓ પિતાની ભુજાઓની મદદથી ચાલે છે તેઓ ભુજ પરિસર્ષ કહેવાય છે. બે “ય” ના પ્રત્યે ગથી સૂચિત કરાય છે કે તેઓના પણ અવાન્તર ભેદ અનેક છે.
હવે ઉર પરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યની પ્રરૂપણ કરવાને માટે કહે છે.
ઉરપરિ સર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચ કેટલા પ્રકારના કહેવામાં આવેલા છે.
શ્રી ભગવાને ઉત્તર આપે–તેઓ ચાર પ્રકારના હોય છે, જેણુકે (૧) અહિ અર્થાત સર્પ (૨) અજગર (૩) આસાલિકા () મહારગ. આ ચાર પ્રકારે છે. હવે અહિની પ્રરૂપણા કરે છે.
અહિ કેટલા પ્રકારના હોય છે?
શ્રી ભગવાન ઉત્તર આપે છે અહિ અર્થાત્ સર્ષ બે જાતના હોય છે દવકર અને મુકુલી. જે ફેણવાળા હોય છે, તે દવ કર કહેવાય છે અને જે ફેણ વિનના હોય છે. તેઓ મુકુલી કહેવાય છે. તેમાં દીકરી અનેક પ્રકારના હોય છે
આશીવિષ, જેની દાઢમાં ઝેર હોય છે. દષ્ટિવિષ–જેની નજરમાં ઝેર હોય છે. ઉગ્રવિષ જેનું વિષ તીવ્ર હોય છે. ભેગવિષ જેના શરીર અર્થાત્ કુણમાં વિષ હોય છે. ત્વચા વિષ–જેની ચામડીમાં વિષ હોય છે. લાલા વિષ– જેની લાળમાં વિષ હેાય છે. - ઉચ્છવાસવિષ, જેના ઉચ્છવાસમાં ઝેર હોય છે, નિઃશ્વાસવિષ, જેના નિશ્વાસમાં ઝેર હોય છે, કાળાસાપ, વેતપ, કાદર, દઢપુષ્ય, કલાદ, મલિમિન્ટ, શેષેન્દ્ર, આ કાળા સર્પ વિગેરે જગ પ્રસિદ્ધ છે. આવી જાતના બીજા જે કઈ તેવા પ્રકારના હોય તેઓને દીકર તરીકે જાણવા જોઇએ.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૧ ૩૨