Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સ્થાપિત કરવામાં આવે અને એ રીતે એમનું માપ કરવામાં આવે તે તેઓ અસંખ્યાત કાકાશના પ્રદેશની બરાબર હોય છે.
તાત્પર્ય એ છે કે, અસંખ્ય લેકાકાશના જેટલા પ્રદેશ છે તેટલાજ પ્રત્યેક વનસ્પતિ કાયના જીવ છે, અથવા તે એમ કહેવાય કે કાકાશના પ્રદેશથી અસંખ્યાત ગણ પ્રત્યેક વનસ્પતિ કાયના જેનું પરિમાણ છે.
હવે પર્યાપ્તક અને અપર્યાપ્તકના ભેદથી પ્રત્યેક અને સાધારણ વનસ્પતિ જેના પ્રમાણની પ્રરૂપણા કરે છે
પ્રત્યેક વનસ્પતિના પર્યાપ્ત જીવ ઘનીકૃત પ્રતરના અસંખ્યય ભાગ માત્ર હોય છે. અર્થાત લેકના અસંખ્યાતમાં ભાગમાં જેટલું આકાશ પ્રદેશ છે, તેટલા હોય છે તેમજ અપર્યાપ્ત પ્રત્યેક વનસ્પતિ જેના પરિમાણ અસંખ્યાત લોકના બરાબર છે. પર્યાપ્ત તથા અપર્યાપ્ત સાધારણ ના પરિમાણ અનન્ત કાકાશના પ્રદેશની બરાબર છે.
તાત્પર્ય એ છે કે અપર્યાપ્ત પ્રત્યેક વનસ્પતિ જીવ અસંખ્યાત લેકાકાશના પ્રદેશની બરાબર છે. અને પર્યાપ્ત અને અપર્યાપ્ત સાધારણ વનસ્પતિ કાયના જીવ અનન્ત કાકાશના પ્રદેશની બરાબર બનતા રહે છે.
આ પક્ત શરીરે દ્વારા સ્પષ્ટ રૂપે બાદર નિગોદ જીની પ્રરૂપણા કરાઈ છે સૂમ નિગદ જીવ ફકત આજ્ઞા ગ્રાહ્ય છે. અર્થાત્ જીતેન્દ્ર ભગવાનના કથનથી જ જાણી શકાય છે. આ સૂમ નિગદ જીવ આંખોથી નથી દેખાઈ શકાતા.
શબ્દાર્થ—( ચાવજો તq4TIRT) અન્ય જીવે પણ આવા પ્રકારના છે, તેઓને પણ વનસ્પતિ કાય સમજવા જોઈએ (તે) તેઓ (સમારો) સંક્ષેપથી (હુવિ પત્તા) બે પ્રકારના કહ્યા છે (તં નહીં) તેઓ આ પ્રકારે છે (FmT ૨) પર્યાપ્તક અને (બપmત્ત વ) અપર્યાપક (તત્ય ) તેઓમાં (ને તે બન્નરા) જેએ અપર્યાપ્તક છે (તે) તેઓ (સંપત્તા) અપ્રાપ્ય છે.
(તત્યાં ને તે પzત્તર) તેમાંથી જે પર્યાપ્તક (હિં ) તેઓના (પન્નાલેન) વર્ણથી ( f) ગંધથી (રાજ) રસથી ( લે) સ્પર્શથી (સરતાનો) હજારે (
વિ૬) ભેદ છે (સંવાડું નોષિમુહુય. તદઉં) સંખ્યાત લાખ એનિયે છે (
ઉત્તરાણ) પર્યાપ્તકના આશ્રયથી (કન્નર) અપર્યાપક (વજયંતિ) જન્મે છે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૧૧૪