Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વ
વર્ણ ભેદની અપેક્ષાએ ગંધ ભેદની અપેક્ષાએ, રસ ભેદની અપેક્ષાએ અને સ્પર્શ ભેદની અપેક્ષાએ હજારોની સંખ્યામાં ભેદ થાય છે. તેઓની સાત લાખ યોનિ છે. પર્યાસક જીવનાં આશ્રયથી અપર્યાપ્તક વાયુકાયિક ઉત્પન્ન થાય છે. કેટલા ઉત્પન્ન થાય છે ?
તેને ઉત્તર આ છે કે જ્યાં એક પર્યાપક હોય છે. ત્યાં નિયમે કરી અસંખ્યાત અપર્યાપક ઉત્પન્ન થાય છે.
ઉપસંહાર કરતાં કહે છે–આ બાદર વાયુ કાયિકોની પ્રરૂપણા થઈ અને સાથેજ વાયુકાયિક જીની પણ પ્રરૂપણા પુરી થઈ. એ સૂ. ૧૭ છે
શબ્દાર્થ-( વિ તે વાસ્તફાફા) વનસ્પતિ કાયિક જીવ કેટલા પ્રકારના છે (વારૂરૂવારૂચા) વનસ્પતિ કાયિક જીવ (સુવિણા) બે પ્રકારના (પુના) કહ્યા છે (તં ) તેઓ આ પ્રકારે છે (કુદુમવરસફરૂચ ૨) સૂમ વનસ્પતિ કાયિક અને (વાચનસિફફા વ) બાદર વનસ્પતિકાયિક (વિ તં યુમ
ચા ) સૂક્ષ્મ વનસ્પતિકાયિક જીવે કેટલા પ્રકારના છે ? (સુમેવાસાવફા) સૂક્ષ્મ વનસ્પતિકાયિક જીવ (વિદા) બે પ્રકારના (TUUત્તા) કહ્યા છે (તૈ ના) તેઓ આ પ્રકારે (પmત્તમુદુમવારૂરૂચ ) પર્યાપ્ત સૂક્ષ્મ વનસ્પતિકાયિક અને (પન્નત્તમવરૂપુંછાયા) અપર્યાપ્ત સૂક્ષ્મ વનસ્પતિકાયિક ( ૪ સુમવત્સફિયા) આ સૂમ વનસ્પતિકાયિકોની પ્રરૂપણ થઈ
( વિ તં વાચવણરૂચ) બાદર વનસ્પતિકાયિક કેટલી જાતના છે? (વાચવાર્તા ) બાદર વનસ્પતિકાયિક (વિ) બે પ્રકારના (TUત્તા) કહ્યા છે (ન€T) તેઓ આ પ્રકારે (ત્તેસરીર વાયરવાસરૂચા ) પ્રત્યેય શરીર બાદર વનસ્પતિકાયિક અને (સાહારનરીર વાયવારસોરૂ ૨) સાધારણ શરીર બાર વનસ્પતિકાયિક. એ સૂ. ૧૮ છે
ટીકાર્ય—હવે વનસ્પતિકાયિક જીની પ્રરૂપણ કરાય છે પ્રશ્ન છે કે વનસ્પતિકાયિક જીવ કેટલા પ્રકારના છે?
શ્રી ભગવાન સમજાવે છે–વનસ્પતિકાયના જીવ બે પ્રકારના કહેવાયા છે. તેઓ આ પ્રકારે છે–સૂટમ વનસ્પતિ કાયિક અને બાદર વનસ્પતિ કાયિક. ફરીથી પ્રશ્ન કરાયો કે સૂમ વનસ્પતિ કાયિક કેટલા પ્રકારના છે?
શ્રી ભગવાને કહ્યું–સૂક્ષ્મ વનસ્પતિકાયિક બે પ્રકારના બને છે–પર્યાપ્ત અને અપર્યાપ્ત.
જે વનસ્પતિ કાયિક જીવો પિતાને ગ્ય ચાર પતિઓ પૂર્ણ કરી ચૂક્યા હોય, અને સૂક્ષ્મ હોય તેઓ પર્યાપ્ત સૂક્ષ્મ વનસ્પતિકાયિક કહેવાય
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
८४