Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ટીકાર્થ –હવે લતાઓના પ્રકારની પ્રરૂપણ કરે છે પ્રશ્ન-લતાઓ કેટલી જાતની છે ?
શ્રી ભગવાન કહે છે-લતાઓ અનેક પ્રકારની હોય છે. તેઓ આ પ્રકારે છે પસતા, નાગલતા, (નાગરવેલના પાનનીલતા), અશોકલતા, ચંપકલતા, આમ્ર. લતા, વનલતા, વાસન્તીલતા, અતિમુક્તલતા, કુન્દનલતા, શ્યામલતા, અને એજ રીતે જે બીજી લતાઓ છે. તેઓને પણ આની સાથે જ સમજી લેવી જોઈએ.
હવે ઉપસંહાર કરતા કહે છે. આ લતાની પ્રજ્ઞાપના પુરી થઈ
શબ્દાર્થ-(સે પિં તે વસ્ત્રો ?) વલ્લિ કેટલા પ્રકારની છે? (બળેજ વિા) અનેક પ્રકારની (GUત્તાવ્યો) કહી છે (તં ના) તેઓ આ પ્રકારે છે Qawજી) પુપલી (ાર્દિી) કાલિંગી (વંશી) તંબી (તરણ) ત્રપુષી (ાર) એલા (વાર્િદી) વાલું કી (થોસા ) ઘોષાતકી (i૪) પંડેલા (પંચકુ૪િ) પંચાગુલી (વાયર) આયનીલી આ વલ્લી વનસ્પતિઓ દેશ વિશેષમાં પ્રસિદ્ધ છે. તેને જાતે સમજી લેવા જોઈએ. આજ રીતે (
વચા) કંચૂકા (ઇંચ) કંડકિકા (હાફ) કાકડી (રિચઢ્ય) કારવેલકી–કારેલી (સુમરા) સુભગા (ગુચવાય) કુચવાયા (વાપી) વાગલી (વાસ્ત્રી) પાપ વલ્લી (ત) તથા (દેવ રાત્રીય) અને દેવદાળી દેશ વિશેષમાં પ્રસિદ્ધ લતાઓને જાતે સમજી લેવી જોઈએ.
(બયા) અફયા (રૂમુત્તર–) અતિમુક્તકલતા (નાના ) નાગલતા વિષ્ણુકૂવર્જીય) અને કૃષ્ણસૂરવલ્લી (સંઘ) સંઘટ્ટા (સુમળાવિલ) અને સુમનસપણું (વાસુવા) જાસુવન (વુવિંઃ વર્જીવ) અને કુવિન્દ વલી.
(દસ) મુદ્રિકા (બૅવાવર્જી) અંબા વલી ( િછી ) કૃણુ ક્ષીરાલી (નયંતી) જયન્તી (વાણી) ગેપાલી (Tળી) પાણી (માલાવી) માસા વલ્લી જૂનીવર્જી) ગુજી વલ્લી (વરાછા) વિચ્છાણું દેશ વિશેષમાં પ્રસિદ્ધ આ વલ્લીઓને પણ જેતેજ સમજી લેવી જોઈએ.
(સિવી) સસિવી હુણોત્તમુસિચા) દિગમપૃષ્ટા (િિરપU) ગિરિ કર્ણિકા (માસુયાય) અને માલુકા (બંગાળ) અંજનકી (૪િ૬) દધિસ્કેટકી (ા૪િ) કાકલી (માઢી ચ) અને મકલી (ત૬) તથા (બાવલીયા) અને એક બન્દી તે વાવને તHTT) એવી જાતની બીજી પણ જે હોય તે જ વન્દી) તે તમામ વલ્લીવાચક જાતિ છે. આ વલીઓની પ્રરૂપણ થઈ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧