Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જે કંદનું કોષ્ઠ અર્થાત્ અન્દરના સાર ભાગની અપેક્ષાએ છાલ અધિક પાતળી હોય, તેને પ્રત્યેક જીવ સમજવી જોઈએ. બીજી જે કઈ છાલ એવી હોય તેને પણ પ્રત્યેક જીવ સમજવાની છે.
જે સ્કન્ધનું કાષ્ઠ અર્થાત્ અન્દરના સારભાગની અપેક્ષાએ તેની છાલ અધિક પાતળી હોય, તે છાલને પ્રત્યેક જીવ સમજવી જોઈએ, જે બીજી છાલ આવા પ્રકારની હોય, તેને પણ પ્રત્યેક જીવ જ માનવી જોઈએ.
જે શાખાનું કઠ, અર્થાત્ અન્દરના સાર ભાગની અપેક્ષાએ તેની છાલ અધિક પાતળી હોય, તે છાલને પ્રત્યેક જીવ સમજવી જોઈએ બીજી જે કઈ છાલ એવી જાતની હોય, તેને પણ પ્રત્યેક જીવ સમજવી જોઈએ. આ સૂ. ૨૧ છે
ભંગ કે નિર્દેશ પૂર્વક અનંત જીવ કા નિરૂપણ
શબ્દાર્થ–( ) ચકના આકારના (મનમાનસ) ભાંગવામાં આવતા (8) ગાંઠ (યુન્નધળો) રજ ભરેલ (વે) હેાય (પુઢવી સરળ) પૃથ્વીના સામાન () ભેદથી (અર્થાત જીવં) અનન્ત જીવ (વિવાહિ) જાણો
(જૂનિriજેની શિરાઓ ગૂઢ હોય (જં) પત્ર (છાપું) દૂધ સહિત લ) જે (a) અને (હો) હેય છે (નિચ્છિ) દૂધવગરના (વં વિષ) અને જે પણ (TળÍહિં) અદશ્ય સંધિવાળા (ગતનીવા) અનન્ત જીવાળા (વિરાળા) જાણે
(TWI) પુ૫ (7ઢયા) જળમાંથી ઉત્પન્ન (થ૪થા) થળમાંથી ઉત્પન્ન (વિન્દ્ર %) જે વૃન્ત બદ્ધ હેય (૨) અને (નાસ્ટાઢા વ) નાલથી બદ્ધ હાય (સંવિઝ) સંખ્યાત જી વાળા (સંવિજ્ઞા) અસંખ્યાત છ વાળા (વોદવા) જાણવા જોઇએ (બંતવા ચ) અને અનંત જી વાળા.
) જે (ર) કેઈ (નસ્ટિટ્ટા ) નાલબદ્ધ (પુ) પુષ્પ (સંવિજ્ઞ નાવિયા) સંખ્યાત જીવ વાળા (મળિયા) કહેલા છે (નિટુભા) થુઅરના કુલ (અનંત નીલા) અનઃ જી વાળા (ને ચાવો તહાવિદ્દા) જે બીજા યૂઅરના ફુલના સરખા છે. તેઓ પણ અનન્ત જીવ છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૧૦૬