Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જવની એક જાત, ક્લાય (વટાણા) મસૂર, તલ, મગ, નિપાત, કળથી આલિસન્દ. સતીણ, પલિમંથ, અળસી, કુસુંભ, કદરા, કાંગ. રાળ, સામા કેશ, શણ સરસવ. મૂલાના બીજ. આ બધાં ફળ પાક પછી નષ્ટ થઈ જાય છે એ કારણે ઔષધિ શબ્દના વાચ્ય છે. અને પ્રસિદ્ધ છે.
શબ્દાર્થ-( જિં સહા) જલરૂહ કેટલા પ્રકારના કહ્યા છે? (૪ET) જલરૂહો (બળા વિહા) અનેક પ્રકારના (TUત્ત) કહ્યાં છે (તં નg) તેઓ આ પ્રકારે છે (૩) ઉદક (લવણ) અવક (વાઈ) પનક (સેવાસ્તે) સેવાળ (૪ સૂચ) કલંબુયા () હઠ (ફયા) કશેરૂકા (ઇમા) કચ્છભાણી (9) ઉ૫લ (f) પા (મુ) કુમુદ ( m) નલિન (સુમા) સુભગ (લiધ) સગંધિક ( ર) પુંડરીક (માપાંકરાપ) મહાપુંડરીક (ચ) શતપત્ર (સદુપ) સહમ્રપત્ર (સ્ફા) કલ્હાર (m) કોકનદ (કવિ) અરવિંદ (તમારે) તામરસ કમળ, (મિ) બીસ (fમસમુvi) બીસમૃણાલ (વે) પુષ્કર ( સ્ત્રચિમૂT) પુષ્કરાસ્તિભુત અને ચાવજો તૈgqII) એવી જાતના બીજા છે ( i =ા ) આ જલરૂહની પ્રરૂપણ થઈ
ટીકાથ-હવે જલ રૂહની પ્રરૂપણાને પ્રારંભ કરે છે
પ્રશ્ન પૂછો કે જલરૂહ વનસ્પતિ કેટલા પ્રકારની છે? શ્રીભગવાન ઉત્તર આપે છે–જલરૂહ વનસ્પતિ અનેક પ્રકારની છે તે આ પ્રકારે છે ઉદક નામની વનસ્પતિ જલરૂહ છે અર્થાત્ પાણીમાં પેદા થાય છે. અવક નામની વનસ્પતિ જલરૂહ છે કેમકે પાણીમાં ઉત્પન્ન થાય છે અને ઘાસ રૂપે હોય છે. પનક પણ પાણીમાં જમે છે તેથી જલરૂહ કહેવાય છે.
શેવાલ (જે સેવાળ છે) તે તે જાણીતા છે. પાણીમાં ઉગે છે તેથી તે પણ () છે. કલંબુયા અગર કલંબુક એક જાતની તૃણ વસ્તુ છે. જે પાણીમાં ઉપજે છે. હઠ પણ પાણીમાં ઉત્પન્ન થતું એક જાતનું ઘાસ છે. કશોરૂકને બેલાતી ભાષામાં કેશર કહે છે.આ એક જાતનો કબ્દ છે અને પાણીમાં પેદા થાય છે. કચ્છ ભાણી પણ જલરૂહ વનસ્પતિ છે. એજ રીતે ઉત્પલ, પદ્મ, કુમુદ, નલિન, સુભગ, સૌગન્ધિક પુંડરિક, મહાપુંડરિક, શતપત્ર, સહસપત્રકલ્હાર, કેકનદ, અને અરવિંદ તામરસ, આ બધી કમળની જુદી જુદી જાતિ છે. અને આ બધાની ઉત્પત્તિ પણ પાણીમાં થાય છે. મિસ, મિસમૃણાલ, પુષ્કર, પુષ્કરાતિમુક્ત આ પણ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧