Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શીત વિગેરેના પણ તારતમ્યતાએ અનેક ભેદ બને છે. અલબત્ત એ રીતે વિશિષ્ટ વર્ણ આદિથી યુક્ત હેવાને કારણે અસંખ્ય નિઓ હોય છે તે પણ સામાન્યની અપેક્ષાએ તે એક જ ચોનિ ગણાય છે.
એ અપેક્ષાએ પૃથ્વીકાયિક જીવની યોનિ લાખે કહેવાય છે. સૂક્ષ્મ અને બાદર બધાની મળીને તે નિ સાત લાખ સમજવી જોઈએ.
પર્યાપ્તકના આશયથી અપર્યાપ્તક જીવ ઉત્પન્ન થાય છે? કેટલા ઉત્પન્ન થાય છે? એવી જીજ્ઞાસા ઉત્પન્ન થતાં કહે છે-જ્યાં એક પર્યાપ્તક હોય છે ત્યાં નિયમે કરીને એના આશ્રયથી અસંખ્યાત અપર્યાપ્તક ઉત્પન્ન થાય છે.
હવે ઉપસંહાર કરે છે આ રીતે ખર બાદર પૃથ્વીકાયની, બાદર પૃથ્વીકાયની અને તેની સાથે પૃથ્વીકાયિકની પ્રજ્ઞાપના થઈ. સૂ. ૧૪ છે
શબ્દાર્થ છે તે કાર્યા) અપૂકાયિક જીવ કેટલા પ્રકારના છે? () અકાયિક (હુવિહા) બે પ્રકારનાં (Tor) કહેલા છે (તં ) તેઓ આ રીતે છે (સુહુમ બા૩વારંવા) સૂક્ષ્મ અપ્લાયિક અને (વર જાફયા ૨) બાદર અષ્કાયિક
( િતં સુટુમનારા ) સુમ અપ્લાયિક કેટલા પ્રકારના છે? (હુવિહા qwત્ત) બે પ્રકારના કહેલા છે (i =) તે આ પ્રમાણે છે. (વજ્ઞકુદુમઆ ય) પર્યાપ્તક સૂમ અપૂકાયિક અને (બન્નત્તા સુદુમાડારૂ દ) અપર્યાપ્ત સૂક્ષ્મ અપકાયિક (સે સુમારૂચા) આ સૂક્ષ્મ અપૂકાયિકની પ્રરૂપણ થઈ છે એમ સમજવું જોઈએ.
( જિં તેં વાયરબાફા) બાદર અષ્કાયિક કેટલા પ્રકારના છે? (૩ળાવિદા) બાદરઅલ્કાયિક અનેક પ્રકારના (TUUત્તા) કહ્યા છે (ä Gહ) છે આ પ્રકારે છે. (૩) એસ (હિમા) હિમ (મહિલા) મહિકા (U) કરા (તા) જમીનને ફેડીને ઘાસ ઉપર જામતા જલ બિન્દુઓ (સુદ્ધા) શુદ્ધોદક (લીલા) શીદક (સોપ) ગરમ પાણી (વ્યારા) ખારું પાણી (રીચ) કાંઈક ખાટુંપાણી (બંટોr) ખાટું પાણું (સ્ટવળા) ખારા સમુદ્રનું પાણી (વાળા ) વરૂણવર સમુદ્રનું પાણી (રવીવા) ક્ષીર સમુદ્રનું પાણી (ઘોર) વૃતવર સમુદ્રનું પાણી (ગોવા) ઇક્ષુવર સમુંદ્રનું પાણી (સોપ) રદક પુષ્કરવર સમુદ્રનું પાણી વિગેરે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
७७