Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
( ચાવજો) અન્ય જે કઈ પણ (તqFTII) આ પ્રકારના હોય (તે) તેઓ (સમાજ) સંક્ષેપથી (હુવિહા) બે પ્રકારના (Toral) કહ્યા છે (તે નીં) તે આ પ્રકારે (Fm7+II) પર્યાપ્તક (પનત્તમ ચ) અને અપર્યાપ્તક
(તત્ય ) તેઓમાંથી (જે તે શપT) જે અપર્યાપ્ત છે (તે i) તેઓ જયંપત્ત) અસંપ્રાપ્ત છે (ત) તેઓમાંથી તેને તે ઉન્નત્ત) જે પર્યાપ્ત છે. (grFક્ષ) એમના (વઘઇi) વર્ણની અપેક્ષાથી ( f) ગંધની અપેક્ષાએ (રસોલં) રસની અપેક્ષાઓ ( i) સ્પર્શની અપેક્ષાએ (સંg
પણો) હજારે (વિહારૂંવે ભેદ છે. ( ૬) સંખ્યાત (નાળિયqમુદ્દય સક્ષ૬) લાખ યોનિ પ્રમુખ છે (જ્ઞાનિEપર્યાપ્તક જીવના આશ્રયે (બપmTI) અપર્યાપ્તક (
વનંતિ) ઉત્પન્ન થાય છે. (ગસ્થ) જ્યાં (gl) એક (તરા) ત્યાં (નિયમ) નિયમથી (સંજ્ઞા ) અસંખ્યાત છે તે સંત વારમાં ફિયા) આ બાદર અપ્લાયની પ્રરૂપણ થઈ (ાં નથી ) આ અપ્લાયની પ્રરૂપણા થઇ. સૂ. ૧૫ છે
ટીકાથ–અપ્લાયિક જીવન ભેદની પ્રરૂપણ કરવા માટે પ્રશ્ન કરે છે અકાયિક જીવ કેટલા પ્રકારના કહેલા છે?
શ્રી ભગવાન ઉત્તર આપે છે–અકાયિક જીવ બે પ્રકારના કહ્યા છે–સૂક્ષ્મ અષ્કાયિક અને બાદર અકાયિક. સૂક્ષ્મ અપ્લાયિક જીવ કેટલા પ્રકારના છે?
શ્રી ભગવાન કહે છે–સૂમ અચ્છાયિક બે પ્રકારના છે–પર્યાપ્તક સૂમ અષ્કાયિક અને અપર્યાપ્તક સૂક્ષમ અકાયિક. હવે પ્રકૃતનો ઉપસંહાર કરે છે– આ સૂક્રમ અષ્કાયિક જેનું કથન થયું.
હવે બાદરના વિષયમાં પ્રશ્ન કરે છેબાદર અષ્કાયિક જીવ કેટલા પ્રકારના છે ?
શ્રી ભગવાન ઉત્તર આપે છે–બાદર અષ્કાયિક અનેક પ્રકારના કહેલા છે. તેઓ આ રીતે છે-એસ, હિમ (બરફ) મહિકા અર્થાત્ કે ગરમીના સમયમાં થનારી સૂમ વર્ષા, (કેહરા-કરા, એલા-) હરતનું, પૃથ્વીને ફેડીને ઘઉં વિગેરેના છેડ ઉપર કે ઘાસ પર જમા થતા જલબિન્દુ, શુદ્ધોદક અર્થાત્ અંતરિક્ષમાં ઉત્પન્ન થનારું પાણી અને નદી વિ. નું પાણી. (તે સ્પર્શ રસ આદિના ભેદે અનેક પ્રકારનું બને છે) શીદક અર્થાત્ નદી, તાવ, કુવા, વાવ આદિ નું શીતલજલ, ઉષ્ણદક કોઈ ઝરણામાંથી કુદરતે નિકળતું ઉષ્ણ પરિણામવાળું જલ, ક્ષારોદક (ડું ખારું પાણી) (વીશ) થોડું ખાટું પાણી અઓદક (કુદરતી ખારું પાણી) લવણદક (લવણ સમુદ્રનું પાણી) વારૂણેદક (વરૂણવર
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
७८