Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જે પુદ્ગલે સ્પર્શમાં કર્કશ છે. તેમાંથી કઈ તિક્ત રસવાળાં, કોઈ કડવા રસવાળાં, કઈ કષાય રસ વાળાં, કેઈ ખાટા રસવાળાં અને કોઈ મધુર રસ વાળાં હોય છે.
કર્કશ સ્પર્શવાળાં પુલમાં તેમને વિરોધી મૃદુ સ્પર્શ નથી હેતે, તેથી કરીને છ સ્પર્શીની સાથે તેમને યોગ થાય છે, તે માટે ૬ વિકલ્પ બતાવે છે.
જે પુદ્ગલ પશેર કરીને કર્કશ છે. તેમના માંથી કોઈ સ્પર્શની અપે. ક્ષાથી ગુરૂ સ્પર્શ વાળાં હોય છે, કોઈ લઘુ પશવાળાં હોય છે, કઈ શીત સ્પર્શ વાળા, અને કઈ ઉણ સ્પર્શવાળાં હોય છે, કેઈ સ્નિગ્ધ સ્પર્શ વાળાં હોય છે અને કઈ રૂક્ષ સ્પર્શવાળાં પણ હોય છે. આ રીતે કર્કશ સ્પર્શવાળા પુદ્ગલ પશે કરીને છ પ્રકારના હોય છે.
કર્કશ પુદગલેના સંસ્થાન (આકૃતિ) ની અપેક્ષાએ પાંચ ભેદ પડે છે. જે આ રીતના છે-જેઓ કર્કશ સ્પર્શવાળાં પુદ્ગલે છે. તેમાં કોઈ આકારની અપેક્ષાએ પરિમંડલ આકારવાળાં, કેઈ વૃત્ત આકારવાળાં, કેઈ ત્રિકોણ આકાર વાળાં, કેઈ ચતુષ્કોણ આકારવાળાં અને કાઈ લાંબા આકાર વાળાં હોય છે.
આ રીતે રૂક્ષ સ્પર્શવાળાં પુદ્ગલે. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, અને સંસ્થાન ની અપેક્ષાએ ૨૩ પ્રકારના હોય છે.
એજ રીતે મૃદુ સ્પર્શવાળાં પુદ્ગલો પણ ૨૩ ભેટવાળાં છે, તે ભેદ આ રીતે છે-જે પુદ્ગલે સ્પર્શ કરીને મૃદુ સ્પર્શવાળાં છે, તેમાંથી વર્ણની અપેક્ષાએ કઈ કાળા રંગના હોય છે, કે લીલા રંગના હોય છે, કઈ લાલ રંગના હોય છે, કે પીળા રંગના હોય છે અને કેઈ સફેદ રંગવાળાં પણ હોય છે.
મૃદુ સ્પર્શવાળાં પુગલે ગંધની અપેક્ષાએ કઈ સુગંધવાળાં પણ હોય છે. અને કઈ દુધવાળાં પણ હોય છે, એ રીતે ગંધની અપેક્ષાએ મૃદુ સ્પશના બે ભેદ બને છે. મૃદુ સ્પર્શવાળાં પુગલે રસની અપેક્ષાએ પાંચ રસવાળાં હોય છે. જેમકે-કેઈમૃદુ સ્પશવાળાં પુગલ તિક્ત રસવાળા હોય છે, કેઈ કડવા રસવાળા હોય છે, કેઈ તુરા રસવાળાં હોય છે, કઈ મધુર રસવાળાં હોય છે, આ રીતે મૃદુ સ્પર્શોના રસની સાથે પાંચ ભેદ બને છે.
મદ સ્પર્શવાળાં પુદગલમાં તેમને વિધી કર્કશ સ્પર્શ હેતે નથી, તેથી કરીને તેમની સાથે બાકીના સ્પર્શનું પ્રતિપાદન કરે છે–જે પુદગલ સ્પર્શથી મૃદુ સ્પર્શ વાળાં છે, તેમાં કઈ ગુરૂ સ્પર્શવાળાં પણ છે, કેઈ લઘુ સ્પર્શવાળાં પણ છે, કઈ શીત પવાળાં પણ છે, કેઈ ઉણુ સ્પર્શવાળાં પણ છે. કોઈ સ્નિગ્ધ પશવાળાં પણ છે, કઈ રક્ષ સ્પેશવાળાં પણ છે. આ રીતે મદ સ્પર્શવાળાં પુદ્ગલેના અન્ય સ્પર્શીના ચગે કરી છ વિકપ બને છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
४४