Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કાયિક અને વનસ્પતિ કાયિક
પૃથિવી જે જીવેનું શરીર છે તેઓ પૃથ્વીકાય અથવા પૃથિવીકાયિક છે. અહીં સ્વાર્થમાં “ફક્સ પ્રત્યય થયે છે. એ જ રીતે અપૂ (જલ) જેનું શરીર છે તેઓ અપકાયિક, તેજસ કાયિક અર્થાત્ અગ્નિ જેનું શરીર છે તેઓ તેજસકાયિક, વાયુ જેમનાં શરીર છે તેઓ વાયુ કાયિક અને વૃક્ષ. લતા ગુલ્મ વિગેરે વનસ્પતિ જેઓના શરીર છે તેઓ વનસ્પતિકાયિક કહેલાં છે.
પૃથ્વી સમસ્ત ભૂતોનો આધાર છે, એ કારણે બધાથી પહેલાં પૃથિવી કાચિકેને નિર્દેશ કરાય છે. તદનન્તર અષ્કાયિકોને, ઉલ્લેખ કર્યો છે કેમકે તેઓ પૃથ્વી પર રહેલાં છે. અષ્કાયિક જીવ તેજસ્કાયિક જીના વિરોધી છે. તેથી અષ્કાયિકના પછી તેજસ્કાયિકનું ગ્રહણ કરાયું છે. વાયુના સમ્પર્કથી તેજની વૃદ્ધિ જોવામાં આવે છે, એ કારણે તેના પછી વાયુકાયને ગણાવ્યા છે. વાયુમાં વ્યક્ત રૂપ ન હોવાથી વૃક્ષની ડાળી વિગેરે હલવાથી તેનું અનુમાન કરાય છે, તેથીજ વાયુકાયના પછી વનસ્પતિકાયને નિર્દેશ કર્યો છે. આ સૂ. ૧૩
શબ્દાર્થ –(ફે) અથ (ક્રિ તં) શું છે. (પુષિા ) પૃથ્વીકાયિક (વિ૬) પૃથ્વીકાયિકો (વિ) બે પ્રકારના (Truત્તા) કહ્યા છે (તં ગર) તેઓ આ પ્રકારે (Hપુઢવિવફા) સૂમ પૃથ્વીકાયિક (૨) અને (વારવિફયા) બાદર પૃથ્વીકાયિક () અને
(સે જ તં સુહુમધુવિરૂચ) સૂમપૃથ્વીકાયિક કેટલા પ્રકારનાં છે ? ((ામપુદ્ધવિરૂચ) સૂક્ષ્મ પૃથ્વીકાયિક (સુવિણા) બે પ્રકારના (TUત્ત) કહ્યા છે. (પત્તામપુઢવિજાફયા) પર્યાપ્ત સૂમપૃથ્વીકાયિક (બન્નત્તર દુપુત્રિપુરા 7) અપર્યાપ્ત સૂમ પૃથ્વીકાયિક (તે સં યુદુમપુઢવિરૂયા) આ સૂમ પૃથ્વીકાયિકની પ્રજ્ઞાપના થઈ.
( વિ તે વારપુર) હવે બાદર પૃથ્વીકાયિક કેટલા પ્રકારના છે? (વરપુઢવીચા ) બાદર પૃથ્વીકાયિક (વિ) બે પ્રકારના (TUત્તા) કહ્યા છે (સં ) તેઓ આ પ્રકારે (સબ્દ વાપુરી ફિયા જ) શ્લક્ષણ-ચિકણા બાદર પૃથ્વીકાયિક (ઘરવાપુવો ચ) ખર બાદર પૃથ્વીકાયિક
( જિં તું નવાવરપુરિવા ) શ્લેષ્ણ બાદર પૃથ્વીકાયિક કેટલા પ્રકારના કહ્યા છે? શ્લષ્ણ બાદરપૃશ્વિકાયિક (સત્તવિદ્દા) સાત પ્રકારના (Toor) કહ્યા છે (ાઁ ની) તેઓ આ રીતે (મિત્તિય) કાળી માટી (નીરુત્તિયા) વાદળી માટી નોચિદ્દિવા) લાલ માટી (@ા૪િ૬મલ્ફિયા) પીળી માટી (વિરામટિચ) સફેદ માટી (Tહુમટિચ) પાંડુ રંગની માટી (Tળામદ્રષ્ટિા) પનક માટી ( તં સદ્ વારવિફ) આ શ્લણ બાદર પૃથ્વીકાયિકની પ્રરૂપણ થઈ.
( જિં તે વાયાપુવિal) હે ભગવન બરબાદરપૃથ્વીકાયિક કેટલા પ્રકારના છે? (વાયરપુરવારૂચા) ખર બાદર પૃથ્વીકાયિક (કવિ)
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૬ ૯