Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જેએની પર્યાપ્તિએ હજી પૂર્ણ નથી થઇ. પણ પુરી થશે તે અપર્યાપ્ત કહેવાય છે. હવે પ્રશ્ન એ છે કે ‘પર્યાપ્તિ' ના અથ શા છે ?
કરણ
તેના ઉત્તર આ છે—પર્યામિ આત્માની એ વિશિષ્ટ શક્તિ છે કે જેના કારા ખાત્મા આહાર શરીર આદિને યાગ્ય પુદ્ગલાને ગ્રહણ કરે છે અને તેએને આહાર શરીર આદિના રૂપમાં પરિણત કરે છે. આ પર્યાપ્તિ રૂપ શક્તિ પુદ્ગલાના ઉપચયથી ઉત્પન્ન થાય છે. તાત્પર્ય એ છે કે નવીન ઉત્પત્તિ દેશમાં આવેલા આત્માએ પહેલાં જે પુદ્ગલેાને ગ્રહણ કર્યા. અને પછી પણ જે પુદ્ગલા ગ્રહણ કરાઇ રહ્યાં હોય અને પૂર્વ ગ્રહીત પુદ્ગલાના સંપર્કથી તદ્રુપ ખની ગયાં છે તેઓના આહાર શરીર ઇન્દ્રિય વિગેરેના રૂપમાં જે શક્તિ દ્વારા પણિત કરવામાં આવે છે, તે શક્તિની પૂર્ણતા પર્યામિ કહેવાય છે.
પર્યાપ્તિ છ પ્રકારની હાય છે-(૧) આહારપર્યાતિ (ર) શરીરપર્યાપ્તિ (૩) ઇન્દ્રિયપર્યાપ્તિ (૪) પ્રાણાપાન પર્યાપ્તિ (૫) ભાષાપપ્તિ અને (૬) મન:પર્યામિ. જે શક્તિ દ્વારા જીવ ખાદ્ય આહારને ગ્રહણ કરીને ખળ અને રસના રૂપમાં ફેરવે છે, તે આહાર પર્યાપ્તિ કહેવાય છે.
જે શકિત દ્વારા જીવ બાહ્ય આહારને ગ્રહણ કરીને ખલ અને રસ રૂપે પરિણુમાવે છે. તે આહાર પર્યાસિ કહેવાય છે, જે શકિત દ્વારા રસ રૂપ પરિણત પુદ્ગલાને રસ, લેાહી, માંસ, મેદ, હાડકાં, મજ્જા અને શુક્ર–આ સાત ધાતુઓના રૂપમાં ફેરફાર થાય છે. તે શરીરપર્યામિ છે.
જે શકિત દ્વારા ધાતુરૂપે પરિણત પુદ્ગલ ઇન્દ્રિયાના રૂપમા પલટાવે છે તેને ઇન્દ્રિયપર્યાસિ કહે છે,
સારાંશ એ છે કે પાંચ ઇન્દ્રિયાને ચેાગ્ય પુદ્ગલેાને ગ્રહણ કરીને અનાભાગ નિતિ (અજાણુમાં જ ઉત્પન્ન કરેલા) વી` દ્વારા ઇન્દ્રિયના રૂપમાં પરિણત કરવા વાળી જે શકિત તે ઇન્દ્રિય પર્યાસ કહેવાય છે.
જે શકિતદ્વારા ઉચ્છવાસને ચાગ્ય પુદ્ગલાને ગ્રહણ કરીને, અને તેને ઉચ્છ્વાસના રૂપમાં પલટાવીને અને આલમન કરીને ત્યાગ કરાય છે તે શિત ઉચ્છ્વાસ પર્યાપ્ત કહેવાય છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
७२