Book Title: Tirthankaroni Prashnatrayi
Author(s): Yashodevsuri
Publisher: Muktikamalmohan Jain Gyanmandir
Catalog link: https://jainqq.org/explore/023287/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ તીર્થકરોની પ્રશ્નત્રયી તીર્થકર દેવના ત્રણ છત્રો, કેશ અને અશોકવૃક્ષાદિ અંગે યથાર્થ વિચારણા. छत्रत्रयी - अशोक आसोपालक मस्तक केश સાચા ખોટા સવળાં છત્રો અવળાં છે * 11 + 1 } h1 TT લે: આચાર્ય યશોદેવસૂરિજી Page #2 -------------------------------------------------------------------------- ________________ ૫ શ્રી મુક્તિકમલ જેન મહનમાળા પુષ્પ-૯૮ તીર્થકરોની પ્રશ્નત્રયી ૧. તીર્થકરેના માથે ત્રણ છે કેવાં કમે હેવા જોઈએ? ૨. તીર્થકરોને દીક્ષા લીધા પછી મસ્તક તો વગેરે સ્થળે વાળ હોય છે ખરા? ૩. તીર્થંકરદેવ ઉપર રહેતું અશોકવૃક્ષ અને આસપાલવવૃક્ષ એક છે કે જુદાં? ૪. ચૈત્યવૃક્ષ શું છે? લે. વિજયયદેવસૂરિ કિ. રૂ. ૩૦ વીર સં. ૨૫૧૯ છે. વિસં. ૨૦૪૯ Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક તથા પ્રાપ્તિસ્થાન મુક્તિકમલમાહન જૈન જ્ઞાનમદિર રાવપુરા, કાઠીપાળ, મછાસદન, વાદરા ૧૪ પ્રધાન પ્રાપ્તિસ્થાન જૈન સાહિત્યમંદિર, પાલીતાણા–૩૬૪૨૭૦ Ad ― સુઘાષા કાર્યાલય, પાલીતાણા-૩૬૪૨૭૦ વિ. સ. ૨૦૪૯ ઈ. સન્ ૧૯૯૩ ―― કિંમત રૂા. ૩૦ = 00 પેસ્ટેજ અલગ મુદ્રક : કહાન મુદ્રણાલય, સેાનગઢ-૩૬૪૨૫૦ Page #4 -------------------------------------------------------------------------- ________________ સાહિત્યકલારત્ન પૂજ્ય આચાર્ય શ્રી વિજય ચાદેવસૂરિજી મહારાજ દીક્ષા ; કુદ ગિરિ સ. ૧૯૮૭, વૈ, સુદિ-૩ જન્મ : ભાઈ સ. ૧૯૭૨, પાષ સુદ્દિ–૨ આચાર્ય પદ : પાલીતાણા સ'. ૨૦૩૫, માગસર સુદ-૫ Page #5 --------------------------------------------------------------------------  Page #6 -------------------------------------------------------------------------- ________________ 25252525525 PE વાચકાને ૧. મારા અભ્યાસને અ ંતે મે ઇંગ્લીશ A આકાર મુજબ સવળાં છત્રને એક જ પ્રકાર નિવિવાદપણે નક્કી કર્યો છે. ૨. આમાં વિકલ્પ છે જ નહીં માટે કોઈ વિકલ્પ જણાવીને સવળાં–અવળાં બંને પ્રકારે સાચાં છે એમ કહે તે તેમાં ભાળવાશે। નહીં. ૩. મૂર્તિ પૂજક, સ્થાનકવાસી, તેરાપથી તથા વિવિધ ગોના અગ્રણી આચાયોએ ( મારી સાથે કઈ પણ ચર્ચા કે સવાલ ઉઠાવ્યા સિવાય ) મારા નિણયને મજબૂત ટેકો આપ્યા છે. આથી વધુ પુરાવાની જરૂર ક્યાં રહી ? શ્વેતાંબર, ૪. સવળાંછત્રની ડઝનબ`ધ મૂર્તિ એ દિગબર મંદિરમાં છે. અવળાંની હજુ એકેય મૂતિ મળી નથી અને મળશે પણ નહીં. આ પુસ્તિકામાં સપરિકર મૂર્તિ એનાં છત્રનાં ૨૧ ફોટા આપ્યા છે. તે જુએ, આ ઉપરાંત મારી પાસે સપરિકર આરસ વગેરે પથ્થરની મૂર્તિ આમાં ખનાવેલાં છત્રાના બીજા દશેક ડઝનથી વધુ ફોટા છે. 525 525255252 Page #7 --------------------------------------------------------------------------  Page #8 -------------------------------------------------------------------------- ________________ ૨-૪ વિ ષ યા નુ ક મ ણિકા વિષય સવળાં છત્રની માન્યતાને સંપૂર્ણ ટેકે આપતું પ્રત્યક્ષપ્રમાણ ત્રણને સાચો ક્રમ સૂચવતાં હજારો વર્ષ જૂની સપરિકર પ્રતિમાઓની અંદર જ બતાવેલાં સંખ્યાબંધ છત્રો સવળાં-અવળાં છત્રને બ્લેક-નમૂને પ. પૂ. વિજયસૂરિજી મ.ને સ્પષ્ટ અભિપ્રાય આપતા પત્રને બ્લેક ૬-૭ આઠમી શતાબ્દીથી સત્તરમી સદી સુધીની મૂતિઓનાં તથા સેંકડો વર્ષ પુરાણું મૂતિઓના સવળાં છો કેવી રીતે છે તેનાં કુલ ૨૧ બ્લોક-ચિત્રો લેટ નં. ૧માં આપેલાં ૧૦ છોને બ્લેક તથા પરિચય ૮-૯ લેટ નં. રમાં આપેલાં ૭ ને બ્લોક તથા પરિચય ૧૦-૧૧ લેટ નં. ૩માં આપેલાં ૪ છાત્રોને બ્લેક તથા પરિચય ૧૨-૧૩ અશેકવૃક્ષની ડાળ (પુષ્પના ગુચ્છ સહ)નું ચિત્ર ૧૪ આસોપાલવના વૃક્ષનાં પાંદડાંનું ચિત્ર - ૧૫ શાલવૃક્ષ ભગવાન મહાવીરના કેવળજ્ઞાનનું ચિત્ર છત્રાતિછત્રાકારને સમજાવતાં બે લાઈનીંગચિત્રો તથા પરિચય ૧૭ તીર્થકરના માથા ( શિખા)ને ટોચન ભાગ જેને ઉષ્ણીષ કહેવામાં આવે છે. ખરેખર ! ઉષ્ણીષ શું કહેવાય ? તેને આ ખ્યાલ આપતે ક્ષત્રિયકુંડની ભગવાન મહાવીરની મૂર્તિને માથાને ભાગ ૧૮-૧૯ Page #9 -------------------------------------------------------------------------- ________________ ૨, [૨] વિષય પૃષ્ઠ રાજસ્થાનમાં લાડનૂ નજીક ધરતીમાંથી નીકળેલી અતિભવ્ય, કલાત્મક ત્રણે મૂર્તિના માથાને ભાગ. તેમાં પણ ક્ષત્રિયકુંડના જેવું જોવા મળતું ઉષ્ણુષ જેન મૂર્તિના માથા પરના દક્ષિણાવર્ત આકારે વાળ કેવી રીતે બનાવવા જોઈએ તેને એક નમૂને (આ મૂર્તિમાં પણ ઉષ્ણુષ જુઓ-ટેચને ભાગ) મુનિવર શ્રી અભયસાગરજી મહારાજે સવળાંછત્રવાળાં કરાવેલાં ચિત્રો ૨૨ મુનિશ્રી અભયસાગરજીએ આચાર્યશ્રીજી ઉપર લખેલે પત્ર ૨૩-૨૪ ગ્રન્ય લેખકના બે શબ્દો તથા પ્રકાશકીય નિવેદન ૧-૪ વિશિષ્ટ દૃષ્ટિકોણથી લખેલા છત્રાતિછત્રના લેખ અંગે કંઈક પ-૬ છત્ર બાબતમાં સચોટ–પ્રબળ બે પુરાવા ત્રણ લેખોની સંયુક્ત પ્રસ્તાવના ૮-૧૧ તીર્થકરદેવની મૂર્તિ ઉપર ત્રણત્રો કયા કામે લટકાવવાં તે ૧૧-૧૨ શા માટે આ પ્રશ્નો ચર્ચા અને લેખો લખ્યા ? ૧૨-૧૫ તીથ કરદેવની કેશમીમાંસા ૧૬-૧૭ અશોકવૃક્ષ, આસોપાલવ અને ચૈત્યવૃક્ષ, ત્રીજા લેખની પૂતિ ૧૭–૨૧ અશોક ઉપર ચૈત્યવૃક્ષ હોવું જ જોઈએ લેખ નં. ૧-ત્રણ છત્ર ૯ મુખ્ય ત્રણ લેખે પૈકી પહેલા છત્ર અંગેના લેખની શરૂઆત અવચૂરિ, ટીકા તથા તેના અર્થ માટેનું અવતરણ ૨૧-૨૪ Page #10 -------------------------------------------------------------------------- ________________ ૭-૧૩ ૧૫-૧, ૧૯-૨૦ [૩] વિષય મૂલક, તેની અવચૂરિ તથા ટીકાને સંપૂર્ણ પાઠ પ્રથમ અવચૂરિને અર્થ લેકે ટીકાને અર્થ શું કરે છે પરંતુ ટીકાને સાચા અર્થ શું છે તે ૪-૬ ત્રણ છત્રના ખાસ લેખ અંગેનું અવતરણ-ભૂમિકા શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યજીના લેકનો અર્થ કરતા પહેલાં અવતરણ ૧૩-૧૪ વીતરાગતેત્રના મૂલશ્લેકના અર્થ અંગે વિચારણા પૂ. શ્રીમદ્ હેમચંદ્રાચાર્યજીએ જે વાત કરી તે જ વાત પૂ. ઉપા. શ્રી વિનયવિજયજી કરે છે આગમશાસ્ત્રો, તેના ટીકાકારે, શ્રી હેમચંદ્રાચાર્યજી, શ્રી વિનયવિજ્યજી તથા અન્ય ગ્રંથે એક જ વાત કરે છે પણ છત્રના કેમ કે માપ અંગે કંઈ જ સૂચન કે સંકેત નથી તે વાત લેકની ટીકા ઉપર વિચારણું, વિચારણું ૧, ૨, ૩ હવે પ્રત્યક્ષપ્રમાણે જોઈએ સમગ્રભારતમાં અવળાંછત્રવાળી એકપણ મૂર્તિ જોવા મળી નથી ૩૦-૩૧ પરિકરવાની મૂર્તિઓ અંગે દિગંબર મૂર્તિઓમાં સવળાં જ છત્ર છે ૩૧ સવળાં છત્રની માન્યતાને ટેકે આપતી અન્ય સંપ્રદાયો તથા ગચ્છાધિપતિઓની આવેલી સહીઓની નામાવલી ૩૨-૩૩ (જેમાં પૂ. આ. શ્રી રામચંદ્રસૂરિજી, પૂ. કારસરિજી, પૂ. સરિસમ્રાટને સમુદાય, ત્રણ બેયના, ખરતરગચ્છના, સ્થાનકવાસીના, તેરાપંથીના આચાર્યો વગેરેની નામાવલી છે.) ૨૧-૨૮ ૨૯-૩૦ ૩૧ Page #11 -------------------------------------------------------------------------- ________________ દીપાણ`વ અને શિલ્પરત્નાકર છત્રની જ વાત કરે છે શિલ્પના ગ્રન્થાની નાંધ [ ૪ ] વિષય જેવા ગ્રંથો પણ માત્ર સવળાં શિલ્પીએએ આપેલા અભિપ્રાયા–શ્રીઅમૃતલાલ ત્રિવેદી તથા શ્રીન દલાલ સી. સેામપુરાના અભિપ્રાય તથા એક ખુલાસા પૂ. આ. શ્રી રામચંદ્રસૂરિજી મ.ના પત્રમાંથી જરૂરી નોંધ પૂ. આ, શ્રી પ્રેમસૂરિજી મ.ના પત્રમાંથી જરૂરી નોંધ ખરતરગચ્છના આ.શ્રીઉદયસાગરસૂરિજીના પત્રની જરૂરી તેધ ત્રિસ્તુતિગચ્છના અગ્રણી આ.શ્રીજયંતસેનસૂરિના અભિપ્રાય તેરાપંથીના મહાપ્રજ્ઞ શ્રીમાન નથમલજીના અભિપ્રાય સુદ્યેાષા કલ્યાણ વગેરેમાં પ્રગટ થયેલ ત્રણુત્રના લેખની અનુમેાદના કરતી થાડી નાંખે શ્રી કાંતિલાલ કારાના ત્રણત્ર અંગે અભિપ્રાય * સવળાં ત્રત્ર અંગે મળેલી સ’મતિના અભિપ્રાયા પૂ. આ. શ્રી વિજયાદયસૂરિજી મ.ને સવળાં છત્રની માન્યતાને ટેકે આપતા પુત્ર * છત્ર અંગે પૂ. આચાર્યાદિ, મુનિરાજો સાથે થયેલી વાતચીતની ટૂંકી નોંધા પૂ. આ. શ્રી નંદનસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજય રામચંદ્રસૂરિજી મ. પૃષ્ઠ ૩૮૪ ૩૪-૩૫ ૩૦-૩૯ ૪૦૪૨ ૪૩ ૪૪ ૪૪ ૪૪-૪૫ ૪૫ ૪૬-૪૭ ४७ ૪૮=૫૦ ૫૦-૫૧ Page #12 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ [૫] વિષય પૂ. આ. શ્રી અમૃતસૂરિજી મ. પૂ. આ. શ્રી હેમસાગરસૂરિજી મ. મુનિવર્ય શ્રીમાન અભયસાગરજી ત્રણ છત્ર અંગે રૂબરૂ કે પત્ર દ્વારા થયેલી પ્રશ્નોત્તરી પર-૫૩ ૫૩ ૭૧-૭૩ ૭૩-૭૪ લેખ નં. ૨- તીર્થંકરદેવની કેશમીમાંસા કેશમીમાંસા લેખનું અવતરણ તથા લેખની શરૂઆત ૫૭૬૨ મૂલલેક અને ટીકાની વિચારણું અને લેકની ટીકા ૬૨-૭૦ પંચમુઠ્ઠી લેચ એટલે શું ? અતિશય એટલે શું? શ્રી હેમચંદ્રાચાર્યજીની માન્યતાને ટેકે આપતા આગમના પાઠ ૭૫-૭૮ અતિશય અંગે જાણવા જેવું ७८-८७ લેખના ઉત્તરાર્ધની નોંધ, ઉત્તરાર્ધ શરુ ૮૪-૮૭ છઘસ્થાવસ્થાને પ્રથમ તથા બીજે અતિ પ્રબળ પુરાવો ૮૭-૮૯ અમરેન્દ્રને રેચક પ્રસંગ ૮૯-૯૨ ટોચના યથાર્થ અને મજબૂત આખરી પુરાવા ૯૩-૯૭ ભગવતીજી સૂત્રને પુરા ૯૭-૧૦૭ ભરતક્ષેત્રના વૈતાપર્વત ઉપર શાશ્વતી પ્રતિમાઓ દાઢીમૂછવાળી છે ખરી ? ૧૦૮-૧૧૦ આ લેખ ન વાંચનારા માટે લેખની તારવણી ૧૧૧-૧૧૫ ક Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ [૬] વિષય લેખ નં. ૩–અશોક, આસોપાલવ બંને વૃક્ષે જુદાં છે? શાલવૃક્ષ અને ચેત્યક્ષ શું છે તેની સર્વાગ સંપૂર્ણ વિચારણા અશોક એ આસોપાલવ નથી તે અંગે થોડું જાણવા જેવું ૧૧૭-૧૮ એક મનનીય વિચારણું અને આખરી નિર્ણય ૧૧૮-૧૨૦ લેખ લખવાનું કારણ ૧૨૦ આ લેખમાં શું શું વિગતે છે તેની નોંધ ૧૨૧ લેખને પ્રારંભ-અશોકવૃક્ષ ૧૨૨-૧૨૫ ચૈત્યવૃક્ષ અંગે બીજી વાત, ત્રીજી વાત ૧૨૬-૧૩૨ ચૈત્યક્ષ વિના ચીતરવામાં આવતાં અશોકવૃક્ષો ૧૩૨–૧૩૫ વિચારણું માગે તેવી કેટલીક વિગતે ૧૩૫-૧૩૮ તીર્થંકરનાં ચૈત્ય-જ્ઞાનની સૂચિ ૧૩૮–૧૩૯ આસોપાલવ અને અશોક વચ્ચે તફાવત શું છે? શાલવૃક્ષને પરિચય ૧૪૧ અશોકવૃક્ષને ખાસ જાણવા જે વિશેષ પરિચય ૧૪૧–૧૪૪ ૧૪૦-૧૪૧ * એક વિચારણીય પ્રશ્ન * લેખનું અવતરણ એક વિચારણીય પ્રશ્ન-લેખ શરૂ ૧૪૫ ૧૪-૧૪૮ Page #14 -------------------------------------------------------------------------- ________________ [ ૭] વિષય પૃષ્ઠ ધ્યાનમાં લેવા જેવી કેટલીક અગત્યની વિચારણા લેખનું અવતરણ અને ઋષિમંડલ તેત્ર અંગે ૧૫૦-૧પર બીજી એક ગંભીર ભૂલની વાત ૧૫-૧૫૩ સિરિસિરિવાલકહા ગ્રન્થની ટીકાની વાત ૧૫૪–૧૬૨ “છત્રાતિછત્ર’ શબ્દને અર્થ શું કરો ? તેની વિચારણા ૧૬૩–૧૬૮ તીર્થકરદેવ કોણ છે ? તે અંગે જાણવા જેવી થોડી મહત્ત્વની વિગતે ૧૬૯-૧૭૪ તીર્થકરેના ૩૪ અતિશયોની નામાવલી ૧૭૪–૧૭૬ પ્રારંભમાં આપેલ ૨૦માં પૃષ્ઠ પરની મૂર્તિઓને પરિચય ૧૭-૧૮૦ પૂરવણી ૧, મુનિશ્રી રત્નભૂષણવિજયજીએ ત્રણ છત્ર અંગે મારા ઉપર પાઠવેલ પત્ર પૂરવણી-૨, કલકત્તાના અંગ્રેજી જૈન માસિકમાં છપાયેલાં સવળાં ત્રણ છત્ર અંગે ટૂંકી જાણકારી પૂરવણ-૭, પૂ. આ. શ્રી રામચંદ્રસૂરિજી મહારાજે છત્ર અંગે સંમતિ આપતા પત્રમાં કરેલી માર્મિક ટકેર ૧૮૩-૧૮૫ પૂરવણું-૪, પૂ. આ. શ્રી કંચનસાગરસૂરિજીએ લખેલ પત્ર ૧૮૫ પૂરવણ-પ, પૂ. આ. શ્રી હેમસાગરસૂરિજી મ.ને સવળાં છત્રની માન્યતાને ટેકે આપ પત્ર પૂ. આ. શ્રી હેમસાગરસૂરિજી મ.ના પત્રને બ્લેક ૧૮૭ પૂરવણ-૬, મુનિશ્રી હેમરત્નવિજયજીને સવળાં છત્રની માન્યતા અંગેને પત્ર ૧૮૮ ૧૮૦–૧૮૧ ૧૮૨ ૧૮૬–૧૮૭ Page #15 -------------------------------------------------------------------------- ________________ [૮] વિષય | પૃષ્ઠ પૂરવણ૭, મુનિવર શ્રી અશોકસાગરજીના જૈનપત્રમાં લખેલા લેખ માટે જાણીતા સુજ્ઞ આચાર્ય શું કહે છે? તે ૧૮૯-૧૯૧ પ્રારંભમાં આપેલાં ૨૧-૨૨માં પૃથ ઉપરનાં ચિત્રોને પરિચય ૧૯-૧૯૨ પ્રારંભમાં આપેલાં ૨૩,૨૪માં પૃથ ઉપર છાપેલા બ્લકનો પરિચય ૧૯૩-૧૯૪ ફક્ત ઈશારા પૂરતી સંક્ષેપમાં એક બાબત અંગે ૧૯૫ તાંત્રિક બુદ્ધિસ્ટ આટ કેલેન્ડર અંગે એક નવી બાબત ૧૯૫-૧૯૭ પૂ. આ. શ્રી નરેન્દ્રસાગરસૂરિજી, પૂ. પં મુનિશ્રી અશોકસાગરજી તથા પૂ. મુનિશ્રી જિનચંદ્રસાગરજીએ લખેલા લેખ અંગેને જવાબ– અલગ પુસ્તિકાથી અપાશે ૧-૨ પૃષ્ઠ નં. ૧૭ પછીની અનુક્રમણિકા રાજસ્થાનની લાડનૂની મૂતિ મથુરાની બે મૂર્તિ જીવિતસ્વામીની ખંડિત ધાતુભૂતિ એક અનુપમ વીશીનું ધાતુશિલ્પ બૌદ્ધધાતુમૂતિ પૃષ્ઠ નં. ૧ થી ૬ ઉપર આપેલ મૂતિઓને પરિચય ૭-૧૫ : ૪-૫ Page #16 -------------------------------------------------------------------------- ________________ ત્રણ છત્ર લેખ નં. ૧ કે રાજકર કર કર કલકત્તાકલ્લાકકલાકારક ભગવાનના મસ્તક ઉપર ત્રણ છત્ર કેવાં કમે હોય છે એ અંગે ઝીણવટભરી, ઊંડી, વ્યાપક વિચારણું દર્શાવતે વિસ્તૃત મનનીય લેખ Page #17 --------------------------------------------------------------------------  Page #18 -------------------------------------------------------------------------- ________________ ocacococacorcorococaco સવળાં છત્રની માન્યતાને સંપૂર્ણ ટેકો આપતું, તેની વહારે દોડી આવેલું - પ્રત્યક્ષ પ્રમાણ cocacocacoccec.cocobeacoccusecacao શાશ્વતકાળથી કોઈપણ વસ્તુની સિદ્ધિ–સાબિતી માટે પ્રમાણે નક્કી થયાં છે. પ્રત્યક્ષ અનુમાન, આગમશાસ્ત્ર, વગેરે.. જે પહેલાં પ્રત્યક્ષપ્રમાણથી વસ્તુ સિદ્ધ થઈ જતી હોય તો અનુમાન કે શાસ્ત્ર વગેરે પ્રમાણની જરૂર રહેતી નથી. તમે પ્રસ્તુત પુસ્તક વાંચો કે ન વાંચો. ફક્ત ત્રણ છત્ર કેવી રીતે હોય તેની પ્રત્યક્ષ ખાતરી કરી લો. આ માટે અહીં ૧૬ પિજમાં અપાતાં છત્રનાં સંખ્યાબંધ ચિત્રો યાનથી જુઓ અને લખાણે માનપૂર્વક વાંચે પછી કશે ભ્રમ નહીં રહે! perceicaoracacacaacccccceocolocarela ૪૦૪૦૪૦૪૦૮૦૪૦૪૦૪૦૦૦૭ Page #19 -------------------------------------------------------------------------- ________________ પૂ. જૈનાચાર્યો, જૈન સધા, જૈન ટ્રસ્ટીએ ખાસ વાંચો D:\IAAA ત્રણ છત્રાના સાચા ક્રમ સૂચવતાં હજારા વર્ષ જૂની પ્રતિમાઓની અંદર બતાવેલાં સંખ્યામન્ય છત્રા જુએ ಇಲ ~~~~ સમગ્ર ભારતભરમાં પથ્થર અને ધાતુની મૂર્તિઓમાં સવળાં એક જ પ્રકારનાં છાની રચના જોવા મળી છે. સવળાંના અથ ભગવાનના માથા ઉપર પહેલુ' સૌથી મોટુ, તે પછી થાડું નાનું અને તે ઉપરનું તેનાથી પણ નાનું, આમ ત્રિકોણાકારે ( ટ્રાયંગલ) હોય તેને સવળાં છત્ર કહેવામાં આવે છે, અને ભગવાનના માથા ઉપર પહેલુ નાનું, તેની ઉપરનું તેથી માનું અને તે ઉપરનું તેનાથી પણ માઢ, જેને હું અવળાં છત્ર કહું છું. આવી રચના કોઇપણ મૂર્તિની અંદર બનાવેલી જોવા મળી નથી. આજસુધીમાં અમેએ જાહેરમાં આફર કરી હોવા છતાં અવળાં છત્રે મૂર્તિમાં જોવા મળ્યા છે એવું કાઈએ જણાવ્યું નથી. જોરશોરથી વિરોધ કરનારા મહાત્માઓએ પણ તેમની માન્યતાવાળા છત્રાની સ્મૃતિના એકપણ ફોટા પ્રગટ કર્યાં નથી. જો બે-પાંચ જગ્યાએથ * કેટલાક કદાગ્રહી મહાનુભાવા ઈરાદાપૂર્વક અવળાં છત્રને સાચાં ઠેરવવાં અવળાંને સવળાં કહી ભ્રમ ઊભા કરે છે તે તેથી સાવધ રહેવુ. Page #20 -------------------------------------------------------------------------- ________________ [૩] પણ અવળાં છત્ર અંદરથી કંડારેલી પ્રતિમાઓ ઉપલબ્ધ થઈ હાત તા છત્રની અને માન્યતાએ સ્વીકાર્ય મની જાત, પણ કાંય ઉપલબ્ધ નથી એટલે છત્રના એક જ પ્રથા અને એક જ પરપરા હજારો વરસથી ચાલી આવે છે અને આ માન્યતાને જૈનશાસ્ત્રો અને મૂર્તિ શિલ્પના ગ્રન્થાના પ્રમલ ટકા છે એટલે સહુ કોઇએ અર્થાત્ જૈનસ ધે આ અખંડ પરંપરા જાળવી રાખવા ખૂબ જ જાગૃત રહેવું જોઇ એ. ખાટા કદાચહી વ્યક્તિઓની શેહ-શરમમાં તણાઈ જઈ ખાટામાં સહમત થવું જોઇએ નહીં અને મૂર્તિમાં ખાટાં છત્રા બતાવવાનું સાહસ ભૂલેચૂકે કરશેા નહિ, હજારો વરસથી ચાલી આવતી પરંપરાને તેાડવાના-પાપ અપરાધ કરશે! નહિ. દક્ષિણ ભારતમાં પહાડાની માટી માટી શિલાઓ ઉપર બહારના ભાગમાં દૂરથી જોઈ શકાય એ રીતે ગેાખલા બનાવીને દેરીએ કોતરી કાઢવામાં આવી છે. આ દેરીએ શિલાઓમાં જ ઘડવામાં આવી છે. ત્યાં પણ તમામ દેરીઆમાં મૂર્તિઓ ઉપર પથ્થરની અંદર જ સવળાં ત્રણ છત્રે કંડારવામાં આવ્યાં છે. આ બધાં જ છત્રે જેને હું સવળાં કહું છું તે રીતે ત્રિકાણાકારે સવળાં જ છે. દક્ષિણના જુદા જુદા પહાડાની ગુફાઓમાં પણ તેની અંર્ અને ગેાખલા વિના અનેક સ્મૃતિએ બનાવેલી છે, તેમાં પણ પથ્થરની અંદર કોતરી કાઢેલાં સવળાં જ છત્રા છે. આમ સારાય દેશમા શ્વેતામ્બર–દિગમ્બર બંનેનાં મંદિરોમાં ૨૫૦૦ વરસથી Page #21 -------------------------------------------------------------------------- ________________ | [૪] સવળાં ત્રણ છત્રનું એકસરખું સામ્રાજ્ય પથરાએલું છે. જેને સમાજના સાધુ-સાધ્વીઓ કે શ્રાવકોને આ બધે-કે આવે બધે ખ્યાલ હેય નહીં એટલા માટે ખાસ ધ્યાન ખેંચ્યું છે. અહીં અમેએ લેટ નં. ૧, ૨ અને ૩ છાપી છે, જેમાં ૨૧ છત્રો રજૂ કરવામાં આવ્યાં છે. નં. ૪નું છત્ર મૂર્તિ સાથે આપેલ છે. ક્રાઉન સાઈઝમાં આ પુસ્તિકામાં બંધ બેસે તેટલાં જ પાનાંમાં છત્રનાં ફેટા ચીટકાવવાના હેવાથી ફેટાએના આજુબાજુના ભાગને નછૂટકે કટિંગ કરવો પડ્યો છે એટલે છત્રો નાની સાઈઝમાં આપ્યાં છે. મૂર્તિ સાથે આખા ફોટા છાયા હેત તો બહુ જ ભવ્ય લાગત પણ ટાઈમનો અભાવ, બહુ ખર્ચાળ કામ થઈ જાય તેથી બધું ટૂંકાવવું પડયું છે. ભવિષ્યમાં સમય મળશે તે અંદર બનાવેલાં ત્રણ છત્રોવાળી બે હજાર વરસની આરસની ભવ્ય મૂર્તિ સાથેનાં આકર્ષક ૩૦-૩૫ ફેટાઓની થેડીક નકલ તૈયાર કરી આ વિષયમાં રસ ધરાવતા વિદ્વાનને પહોંચાડવા વિચાર ખરે ! essencearcaceaeacearca જરૂરી સુધારે આ પુસ્તકનાં ૧ર૬માં પેઈજમાં પાંચમી લીટીમાં મુદ્રિત લેકપ્રકાશ સર્ગ-૩, લેક-૧૨ લખ્યું છે તેની જગ્યાએ લેકપ્રકાશ સગ–૩૦, લેક ૬૦૬ થી ૬૧૩ સમજવું. cacacoccaccavacaca Page #22 -------------------------------------------------------------------------- ________________ સવળાં છત્ર કોને કહેવાય ? અવળાં છત્ર કોને કહેવાય ? = == linirmall!! . till ( માસ- નસમય M . .. ત્રણ છત્ર એક સાથે ==== ÈP?he Thru? ich hlble] - - - - - - - - * S બતાવી શકાય છે. (iiiicો મી .મilling * : - llllllllllllllluI III peo+ાઇન • - we ખજે « 2 ૧. શાસ્ત્ર અને પરંપરા સંમત સવળાં ત્રણ છત્રની સાચી પ્રતિકૃતિ !Ubh. Ph. Hehe K2116 C 9રણ પ્રદ Page #23 -------------------------------------------------------------------------- ________________ परि३रमा Eninten रेसाहार शर હેલ્લો વાંસ – ग्राम देहाद e17 य.वि. You બરાબર છે ud कार Dimens Brian Deary zuentr पोस्ट कार्ड POST CARD Mya Ray Guling મુનિપરી I. vagasten zich. Taurianason ठी S$ केवल पता ADDRESS ONLY INDIAVO उपय Loni Riv सम्पूर gu u gr Page #24 -------------------------------------------------------------------------- ________________ o'lc ke khe the hlab 02.10 ah lire to ?116 191 y/2zraci v hor 21312) IA पोस्ट कार्ड POST CARD I him Quillet AT ADDRESS ONLY ide - S Ioriaze dinene, nani desa yhteyt: hors lighway azudian srlikte Metromonting lonu aman |-----hogy 4.10. Page #25 -------------------------------------------------------------------------- ________________ © આડી. રાતાબ્દી જૈન સાહિત્યમંદિ૨ પાલીતાણા ૫ પ્લેટ નં. 3 નવમી શતાબ્દી (૬) ૧૦ 4 વિજયત્રિફલા સંગ્રહ પ્લેટ નં. ૧-આઠમી શતાબ્દીથી સત્તરમી શતાબ્દીની મૂર્તિઓમાં કડારેલાં છત્રશિલ્પા Page #26 -------------------------------------------------------------------------- ________________ [૯] પ્લેટ નં. ૧માં આપેલાં છત્રોને પરિચય અહીં આપેલા નં. ૧ થી ૬ સુધીના છાપેલાં છત્રનાં ફેટા વડેદરા પાસે આકોટા ગામના ખેતરમાંથી વિ. સં. ૨૦૦૮ દરમિયાન નીકળેલી અને વડોદરા જેવા શહેરના મ્યુઝિયમમાં રાખવામાં આવેલી ધાતુઓની મૂર્તિઓના લેવામાં આવ્યા છે, જે આઠમી શતાબ્દીથી લઈને તે પછીની શતાબ્દીના છે. તે પછીના નં. ૭ થી ૧૦ સુધીના ડેટા પંદરમી, સોળમી અને અને સત્તરમી શતાબ્દીના પાલીતાણું ઉપરની સપરિકર મૂતિઓના છે. દેખીતી રીતે સ્પષ્ટ એક જ છત્ર દેખાય છે પણ તેની ઉપર બે છત્રની આકૃતિઓ ઉપસાવેલી સ્પષ્ટ દેખાય છે. | નેધ:–તીર્થકરની મૂર્તિઓની અંદર જ કંડારેલાં અથવા ઢાળેલાં ત્રણ છત્રોનાં ચિત્રો બે હજાર વરસથી મળે છે અહીંયા તે છેલ્લાં ૧૪૦૦ વરસનાં ગાળામાં કંડારેલાં છત્રોનાં ચિત્રો લેટ નં. ૧, ૨ અને ૩ માં આપ્યાં છે. આવા સવળાં છત્રો સાથેની પાષાણ મૂર્તિઓનાં બીજા અનેક ફેટા મારા સંગ્રહમાં છે, પરંતુ વાચક માટે આટલા નમૂના પૂરતા થઈ પડશે. Page #27 -------------------------------------------------------------------------- ________________ ન ૨ નં. ૧૧, ૧૨, ૧3%૮-૯ મી શતાબ્દી [કસી નગ્ન T ITL નહી કિની નં. ૪, ૧૫, ૨૬ અને ૧૭ આ ચાર &ત્રો ના ૨મી દાતાબ્દીનાં એટલે તc ૦ વરસ ઉપરનાં છે. - પ્ર<ોગ સન્ ૧૯૮ જેન સાહિત્ય મંદિ૨ ચોર્ય ચિત્રક પાલીતાણા સંગ્રહ પ્લેટ નં. ૨-નવમી અને બારમી શતાબ્દીનાં છત્રશિપે. Page #28 -------------------------------------------------------------------------- ________________ પ્લેટ ન. ૨ માં આપેલાં છત્રાના પરિચય અહીં આપેલા ચિત્રમાં ૧૧ નંબરનું ચિત્ર દક્ષિણ ભારતના એક પહાડની અંદર બનાવેલી ભવ્ય ધ્યાનસ્થમૂર્તિ એનુ છે. તેની ઉપર ત્રણ ત્ર સવળાં મૂકવામાં આવ્યાં છે. આજુબાજુ ઇન્દ્રો કોતરવામાં આવ્યા છે. નબર ૧૨, ૧૩ અને ૧૪માં ચિત્ર ઉપર અશાકવૃક્ષ ઉપસાવવામાં આવ્યું છે. ૧૫ નબરનું ચિત્ર આકર્ષક અને અતિભવ્ય છે. અહીં આપેલા ફોટા અનુક્રમે દક્ષિણ ભારતના નીચેના સ્થળના છે. નં. ૧૧ પાણ્ડે સમય-કલાનુમલાઈ, ન, ૧૨ પાંડે સમય—સમણાર મલાઈ, કરાડી પટ્ટી, નં. ૧૩ ચૌલુકય, મલ્ટી ગુલબગ, ન. ૧૪ ચૌલુકય, ગદુર (બીજાપુર જીલ્લા ), ન. ૧૫ હોયશાળા, નં. ૧૭ ચૌલુકય, પુદુકોટાઈ વિસ્તાર, માયસોરસીટી, ખાસ વાંચા સુધાષા—કલ્યાણુના માસિકમાં ત્રણ છત્રોની લેખમાળા છપાએલી તેથી સાધુસંસ્થામાં પણ સારી જાગૃતિ આવી હતી. તેના કારણે પૂ`ભારત અને ઉત્તરભારત તરફ વિચરતા વિદ્વાન સાધુઓએ મૂર્તિની અંદર જ કૉંડારેલાં છત્રો જ્યારે જોયાં અને મારી પેાતાની નક્કી કરેલી માન્યતાને જ અનુસરતા હતા, ત્યારે તેઓને આનંદ થયા અને મને પાંચ સ્થળની યાદી પણ મેાલાવી છે. Page #29 -------------------------------------------------------------------------- ________________ પ્લેટ ન. ૩ * * થોવિજચિત્રકલ જેનસાહિત્યમંદિ૨. - પાલીતા છે. પ્લેટ નં. ૩-સેંકડો વર્ષ પુરાણી મૂતિઓ ઉપરનાં છત્રશિપ. Page #30 -------------------------------------------------------------------------- ________________ લેટ નં. ૩માં આપેલાં છત્રોને પરિચય અહીં આપેલાં ચિત્રોમાં જે છ આપ્યાં છે તે ખૂબ જ સુંદર, મેટાં, કલાત્મક, વિશાળ અને ઘણું જ ભવ્ય છે. પ્રાયઃ દક્ષિણ ભારતની દિગમ્બર મૂતિઓ ઉપરનાં આ છત્રો છે. ચોથા નંબરમાં છત્રો મૂર્તિ સાથે બતાવ્યાં છે. આ મૂતિ ક્ષત્રિયકુંડ તીર્થના મૂલનાયકની છે. આ ભવ્ય મૂર્તિ ઉપર બહુ જ સુંદર અને સ્પષ્ટ સવળાં ત્રણ છત્ર મૂર્તિ ઘડતી વખતે કરવામાં આવ્યાં છે. આ મૂર્તિ ઘણું જ પુરાણું છે. પ્લેટ નં. ૧ અને ૨ માં છાપેલાં ફેટા આઠમા સૈકાથી લઈને સત્તરમા સૈકા સુધીનો છે. બે હજાર વર્ષ જૂની પ્રતિમાઓનાં છત્ર સાથેના ફોટા આપવા હતા પણ આપી શકાયા નથી. ખાસ વાંચે પાલનપુરથી ૩૬ કિ. મી. દૂર ગુજરાત-રાજસ્થાનની સરહદે ચદ્રાવતી નદીના કિનારે વસેલી પ્રાચીન ચંદ્રાવતી નગરીના મૂર્તિશિલ્પનાં જે નમૂના અને જે ખંડિત અવશેષ મળી આવ્યા છે તેમાં પણ શ્રી ઋષભદેવ ભગવાનની પ્રતિમાની અંદર અતિભવ્ય, ઘણું જ આકર્ષક ત્રણ છત્રો પ્રાચીન માન્યતા મુજબ જ ઉપસાવેલાં છે. આ માટે મુંબઈ સમાચારના તા. ૧-૪-૯૧માં આવેલો ફેટે જુઓ. –રાજસ્થાનમાં લાડનૂ ગામથી દૂર અતિ આકર્ષક અને વિશિષ્ટ શિલ્પવાળી મૂતિ બે વર્ષ પહેલાં જમીનમાંથી ઉપલબ્ધ થઈ છે. એ મૂર્તિમાં પણ ત્રણ છત્ર આપણી નકકી કરેલી માન્યતા મુજબનાં જ છે. Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪૨ मुनि यशोविजय चित्रकला संग्रह. અશાકવૃક્ષની ડાળ ( પુષ્પના ગુચ્છસહે) • अशोक वृक्ष के पत्तेऔर फूलों का गुच्छ. ~यशोदेवसूरि. योगेश आर्ट पालीताणा. આ પ્રતિકૃતિ અશોક નામના વૃક્ષની છે. અશેક વૃક્ષનાં ઝાડ બહુ ઓછાં પ્રમાણમાં જોવા મળે છે. Page #32 -------------------------------------------------------------------------- ________________ આસોપાલવ વૃક્ષનાં પાંદડાં आसोपालव वृक्ष के पत्ते % = 88 0 गुनियथोविजय ધSા રø7ોવેવસૂરી योगेशआर्ट पालीताणा આ પ્રતિકૃતિ આસોપાલવ નામના વૃક્ષની છે. આ આસોપાલવનાં વૃક્ષે સારા પ્રમાણમાં આપણે ત્યાં જોવા મળે છે. બંને વૃક્ષમાં થોડાક જ તફાવત છે. આ આસોપાલવનો ઉપયોગ મંગલ પ્રસંગે શાભા–શણગાર માટે ખૂબ જ થાય છે. વિશેષ પરિચય માટે આ પુસ્તકનો છેલ્લે લેખ જુઓ. Page #33 -------------------------------------------------------------------------- ________________ શાલવૃક્ષ જાલમ મટાવળ) આ પ્રતિકૃતિ ભગવાન શ્રી મહાવીરના શાલ નામના ચૈત્ય-જ્ઞાન વૃક્ષની છે. આ વૃક્ષ ઉત્તર પ્રદેશનુ વતની છે. ૨૪૨ વર આ શાલવૃક્ષને ફોટા જેવા જોઈએ તેવા મેળવી શકાયા નહીં, વિદ્વાન સુશ્રાવક શ્રી ભવરલાલજી નાહટાએ કલકત્તાથી એક છાપેલે ફોટો મેાકલ્યેા હતેા. તેના ઉપરથી ફોટો લીધો હોવાથી રિઝલ્ટ સ તાપ કારક આવ્યું નથી, Page #34 -------------------------------------------------------------------------- ________________ ક છત્રાતિછત્રાકારને સૂચવતાં ચિત્રો : છત્રાતિશત્રાકારને, સાથે સાથે બાગ ૪ત્રના ક્રમને પાણ સુચવતું સાત નરકનું ચિત્ર. ૧ ચિત્ર. ૨ છ ન. छत्रातिछत्राकारे सात नरक - यशोदेवासूरि कलासंग्रह-पालीताणा ચિત્રપરિચય : नामेहिं पुढवीओ छत्ताइच्छत्तसंठाणा ।। संग्र. गा. ॥२११।। સંગ્રહણી રતન ગ્રન્થમાં આપેલી આ ગાથાના ભાવને વ્યક્ત કરતું આ ચિત્ર છે. આમાં બે આકૃતિએ આપી છે. નાના ચિત્રમાં ટપકાં ટપકાં દ્વારા છત્રાકાર પણ બતાવ્યું છે અને મેટું ચિત્ર છે તે પણ ઉપરથી નીચે આકૃતિઓ કેવી મેટી થતી જાય છે તેને સ્પષ્ટ ખ્યાલ આપે છે. કેટલાક વાચકોએ એમ જણાવ્યું છે કે ભગવાન ઉપર ત્રણ છત્રો હોય છે તે શિખરની આકૃતિ જેવી છે તે રીતે જ હોય એટલે શિખરનો પ્રથમ ભાગ જેમ મોટો અને પછી તે નાને નાને થતો જાય તેમ પહેલું છત્ર મેટું અને તે પછી બીજાં નાનાં સમજવાં. છત્ર પણ ભગવાનના માથે હોય છે તેમ શિખર પણ ભગવાનના માથે જ હોય છે એટલે શિખરની વાત જલદી ગળે ઉતરી જાય તેવી છે. Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ક્ષત્રિયકુંડ (લછવાડ પાસે)ના જિનમંદિરમાં પાસને બિરાજમાન શ્યામ આરસની ભગવાન મહાવીરના મસ્તકના કેન્દ્રમાં ચાટીના સ્થાને ઉન્નત ભાગ દર્શાવતું શિલ્પ જુઓ 100 ચિત્રપરિચય : તીર્થકરદેવની કાયાની રચનાની બે મુખ્ય વિશેષતાઓ શું છે? લે. યશોદેવસૂરિ બીજી ઘણી બધી મૂર્તિઓથી એકદમ જુદા પડતાં એવા આ મસ્તકના ભાગનું ચિત્ર ભગવાન શ્રી મહાવીરની મૂર્તિનું છે. આ મૂર્તિ ભગવાન મહાવીરની જન્મભૂમિ ક્ષત્રિયકુડ ( બિહાર)ના જૈન મંદિરમાં બિરાજમાન છે અને તે સૈકા જૂની છે. આ મૂર્તિના ફોટા અહીં એટલા માટે છાપ્યું છે કે પ્રગટ થતાં આ પુસ્તકમાં તીર્થકરના વાળની ચર્ચા-વિચારણા છપાઈ Page #36 -------------------------------------------------------------------------- ________________ છે, એટલે આપણે અનેક સંધને માટે નવો જ ખ્યાલ આપતું આ ચિત્ર જરૂરી સમજીને અહીં છાપ્યું છે. | તીર્થંકરદેવોનું શરીર સર્વોચ્ચકોટિનું, સંપૂર્ણ સુલક્ષણો અને કેટલીક વિશિષ્ટતાઓથી યુક્ત હોય છે. તેમાં આપણી નજર સામે જોઈ શકીએ એવી બે વિશેષતાઓ ખાસ સમજવા જેવી છે. એક છે છાતીના કેન્દ્રમાં વર્તતો જમણી બાજુએ વળાંક લેતા એ વાળનો સઘન ગુછો, જે રીતસર ઊંચે જ હોય છે અને જેને ઓળખવા માટે શાસ્ત્રીય ભાષામાં શ્રીવત્સ (પ્રાકૃતમાં સિરિવચ૭) શબ્દ જાય છે. એટલે આ એક વિશેષતા. અને બીજી વિશેષતા એ છે કે તીર્થકરનું માથું કપાળના અગ્રભાગથી લઈ ઉપર ધીમે ધીમે વધતું વધતું વચલી ટેચવાળી જગ્યાએ ઘણું ઊંચું થઈ જાય છે. ( જે આ ચિત્રમાં તેની તમને કઈક ઝાંખી થશે.) આ જે ભાગ ઊંચો જાય છે તે શરીર સાથે વૃદ્ધિ પામતો ભાગ છે. એનો અર્થ એ કે તીર્થકર ભગવાનની બધી શરીરનામકર્મની પુણ્યપ્રકૃતિમાં સર્વોચ્ચકેટિની હોય છે. જન્માંતરમાં બાંધેલી તીર્થકર નામકર્મ એ નામની સર્વ શ્રેષ્ઠ પુણ્યપ્રકૃતિના કોઈ વિરલ પ્રભાવે તીર્થકરનો વચલે ટોચ સહિત માથાનો ભાગ ભિન્ન પ્રકારે આકાર પકડે છે. એટલે તે વચ્ચે સુંદર રીતે શિખરની જેમ થોડું ઊંચું થઈ જાય છે. શાસ્ત્રીય પરિભાષામાં જેને માટે ઉષ્ણીષ શબ્દ વપરાય છે. મનુષ્ય તરીકે સૌથી ભિન્ન અને આશ્ચર્યકારી આ માથાની વાત–રચના સામાન્ય મનુષ્યને ગળે ન ઉતરે તેવી હોવા છતાં તીર્થકર એ લોકોત્તર વ્યક્તિ છે, એટલે જગતની અનેક રીતે ભિન્નતા ધરાવતી વ્યક્તિ છે એટલે એને માટે બધું જ શક્ય છે. આ બે વિશેષતા તીર્થકરો માટે ખાસ હોય છે. અને આ મૂતિમાં શિપીએ માથાની વિશેષતા બહુ સુંદર રીતે અને મુક્ત રીતે સ્પષ્ટ ઉપસાવી છે. ભારતમાં બહુ જ ઓછી મૂર્તિઓ આવી છે. - Page #37 -------------------------------------------------------------------------- ________________ २० શેક વર્ષ ઉપર રાજસ્થાનમાં લાડનૂ ગામથી થડા માઈલ દૂર ખેડૂતોને પ્રાપ્ત થયેલી જવલ્લે જ જેનું દર્શન થાય તેવી ભવ્ય અને અતિઆકર્ષક મૂર્તિઓ. ' . કa * કરી , વિશિષ્ટ પ્રકારના આયોજનવાળી ભવ્ય કલાત્મક ધાતુની મૂર્તિઓ. * આ મૂર્તિના વિશેષ પરિચય માટે જુઓ. પૃષ્ઠ નંબર ૧૭૭, Page #38 -------------------------------------------------------------------------- ________________ [ ૨ ૧ ] મર્તશિલ્પમાં જૈનમૂર્તિનું મસ્તકું ? હોવું જોઈએ તે માટે માથાનો નમૂનો * પાલીતાણા - રશીદ વસૂચિચિત્ર કલાસંગ્રા. / મૂર્તિવિધાનમાં અને સાધનાના ચિત્રપટોમાં જેને અને બૌદ્ધો વચ્ચે ઠીક ઠીક સામ્ય જોવા મળે છે. એમાં માથાની બાબતમાં તો ખાસ મળે છે. તીર્થંકરદેવની મૂ ત પાષાણ વગેરેના માધ્યમ દ્વારા ભરાવે ત્યારે સાચી રીતે માથા ઉપર વાળ કેવી રીતે શિપી પાસે કરાવવા જોઈ એ તે દયાનમાં રહે એ માટે આ આકૃતિ છાપી છે. Page #39 --------------------------------------------------------------------------  Page #40 -------------------------------------------------------------------------- ________________ [ 23 ] - 25 คะแนน นุ21 5324 4200 (424 2310 0 28 นิชน ) 7 - सार425) ชั้น12 212, 9 : (น: เyo tหC2 - 4 20 x1 -1 22, - 213 214 219ไร 32i โส) เท 1000 เทา A หนิงๆ102, นง ดหy24 St(6หเ กิโรุก เซต 219595 2, 6, 90110 2 24 ในเด G34 001 th 2m1308 ( แย?? หา กด (( 0911) 32 (120หฯ ชน: 21f2c4 24150 2 แน5 Aug ) 1599 นวน ทว” ๕๐๐ คห ทัx( ที่ ทเนา 4740. Sisสาทเป เดิน Page #41 -------------------------------------------------------------------------- ________________ ___ [२४] 14241 Snomusluman n ua . 2 Cnjaminen Enviro anm 244 hanth and Anuinnnnvas .in.cI42 An mann612 02-1410102010ना หเ ก ก 313 2 หท ซ 9+นกห นะ (Atm n६ AAAAmarrian uty ยนเคห. 9 ชิด, หลัง ५७ 1215) Amiarthana-3 - 3 hthite--- HTRA rever AN | मुला न ६ सुल-ए Bsmbay. जैन देहशसरठिप, रीज शेड, मतवार हिल निका यी यस्य -AL मुझ६-० Page #42 -------------------------------------------------------------------------- ________________ લેખકના બે શબ્દો સુજ્ઞ વાચકને ! ત્રણ છત્ર કેવી રીતે રાખવાં તેને પ્રત્યક્ષ પુરા ભારતભરમાં બિરાજમાન કરેલી સેંકડો પ્રતિમાઓ જોરશોરથી જવાબ આપી રહી છે. આખા દેશમાં એક જ પ્રકાર પ્રવતે છે. સેંકડે વરસનાં મંદિરનાં ભીંતચિત્ર, કપડાં–કાગળ ઉપરનાં ચિત્રે, વિવિધ માધ્યમે ઉપરની પ્રાચીન મૂતિઓમાં પણ સવળે પ્રકાર જ વિદ્યમાન છે, અવળે પ્રકાર ક્યાંય દેખાય જ નથી, તે જોતાં ત્રણ છત્ર ઉપર મેં લેખ લખે ન હોત તે પણ તેની જરૂર ન હતી. કેમકે સિદ્ધ થયેલી બાબતમાં કંઈ કલમ ચલાવવાની જરૂર ન હોય. એટલે મારે લેખ યોગ્ય લાગે કે ન લાગે, કઈ વાંચે કે ન વાંચે એની કઈ ચિન્તા કરવાની જરૂર નથી. કેમકે મેં લેખ તે હાથે કંકણું ને આરસીની જેમ, ભારતભરમાં પ્રત્યક્ષ રીતે સિદ્ધ થએલી પ્રથાને પુષ્ટિ આપવા ખાતર જ લખે છે. જે મને વિકલપે અવળાં છત્રો પ્રતિમાજીની અંદર બનાવેલાં એકાદ સ્થળે પણ મલ્યાં હત તે આપણે માટે બંને વિકલ્પ માન્ય રહેત, પણ તેમ બન્યું નહીં. ધાતુ કે આરસનાં પરિકમાં કંડારેલાં છત્રનાં પ્રત્યક્ષપ્રમાણથી સવળાં ત્રણ છત્ર તે સિદ્ધ જ છે પણ શિલ્પશાસ્ત્રનાં હિસાબે પણ હું જેને સવળાં છત્ર કહું છું તેની જ વાત તે કરે છે, એટલે પ્રત્યક્ષપ્રમાણથી અને શિલ્પનાં પ્રમાણથી પ્રત્યક્ષ થએલી પ્રથાને સહુએ ભાવપૂર્વક આદર કરવો જોઈએ. ખરી રીતે આ પ્રશ્નને કઈ ચર્ચા-વિચારણાની જરૂર જ નથી. –ચશે દેવસૂરિ Page #43 -------------------------------------------------------------------------- ________________ scenceses Deve પ્રકાશકીય નિવેદન ண்மைன 2 ૫. પૂ. શાસનપ્રભાવક આચાર્ય શ્રી વિજય *માહનસૂરીશ્વરજી મહારાજે સ્થાપેલી અમારી મુક્તિમલમેાહન જ્ઞાનમંદિર (વડાદરા ) સંસ્થા તરફથી સંસ્કૃત, પ્રાકૃત, હિન્દી, ગુજરાતી ચારેય ભાષામાં ઉપયાગી પુસ્તક આજ સુધી લગભગ ૯૩ પ્રગટ થયાં છે. આ સંસ્થાને પુષ્પિત અને પલ્લવિત કરવામાં જૈનસમાજના અનેક સાધુવક્તાઓમાં જેઓશ્રીની વિશિષ્ટપદ્ધતિ પ્રાયઃ ખીજે જોવા ન મળે તેવી વ્યાખ્યાનશક્તિના * પૂજ્યપાદ્ આ. શ્રી વિજય મેાહનસૂરિજી મહારાજ મુનિશ્રી યંશાવિજયજી ખાતર જ પાલીતાણાથી ડભાઈ પધાર્યા અને ડભાઈમાં જ વિ. સ. ૨૦૦૧, પોષ સુદિ ૯ના દિવસે કાળધમ પામ્યા. તે પછી ખેદ પ્રદર્શિત કરતા અનેક પત્રા આવ્યા. તેમાં પૂજ્યશ્રીની વ્યાખ્યાનશક્તિના બહુ એ પરિચિત છતાં ઓછા પરિચયમાંથી મા કરનારા સમથ વિદ્વાન, મુનિશ્રી યજ્ઞાવિજયના પરમઆત્મીયજન આગમપ્રભાકર પૂ. મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજે માલેલા પત્રમાં અંતમાં એક લીટીમાં લખ્યું હતું કે • જૈનસંઘમાંથી એક અનાખી વિશિષ્ટ પ્રકારની વ્યાખ્યાનશક્તિના અન્ય આવ્યા છે. આગમપ્રભાકરની આ રીતે બિરદાવવાની સૂઝને ધન્યવાદ જ આપવા રહ્યા, મુનિજી પણ તટસ્થભાવે કહે છે કે તેએશ્રીની આ સમીક્ષા ખરેખર તદ્દન સાચી હતી. —પ્રકાશકો Page #44 -------------------------------------------------------------------------- ________________ [૩] સર્જક, અજોડ શાસનપ્રભાવક સ્વર્ગસ્થ પૂ. ગુરુદેવના પટ્ટધર ઊંડા વિદ્વાન, આકર્ષક વક્તા અને જૈનશાસનપ્રભાવક, પ. પૂ. આ. શ્રી વિજ્ય પ્રતાપસૂરિજી મહારાજે તથા તેઓશ્રીના પદાલંકાર દ્રવ્યાનુગના સમર્થ વક્તા, અસાધારણ શાસનપ્રભાવક, સફલ વ્યાખ્યાનકાર પ. પૂ. યુગદિવાકર આ. શ્રી વિજય ધર્મસૂરિજી મહારાજે અને સાથે સાથે યુગદિવાકરશ્રીજીના શિષ્ય પૂ. મુનિશ્રી યશોવિજયજી (વર્તમાનમાં આ. શ્રી યશોદેવસૂરિજી) મહારાજે સાથે રહીને સંગીન ફાળો આપે છે અને આજે તે છેલ્લાં કેટલાંય વરસોથી આ સંસ્થાનાં પ્રકાશનનાં તમામ કાર્યો અને વ્યવસ્થા તેઓશ્રી (પૂ. યશોવિજયજી મહારાજ) સંભાળી રહ્યાં છે. આજે અમારી આ સંસ્થા એક વિશિષ્ટ પ્રકારનું પ્રકાશન કરી રહી છે તે બદલ સંસ્થા ધણે આનંદ અનુભવે છે. આ પ્રકાશનમાં ત્રણ બાબત ઉપર લેખો લખવામાં આવ્યા છે. આ જાતની ચર્ચા-વિચારણા અને અન્તમાં પાછો તેને નિર્ણય (રિઝલ્ટ) આપ એ એક મહત્ત્વની બાબત છે. લેખક પૂજ્યશ્રીએ મહત્ત્વની ઉપગી બાબત ઉપર ઘણું ચિંતન, મનન અને મંથન કર્યું છે. તેઓશ્રીની સંશોધનાત્મક મેધા, અને જહેમતને ખૂબ અભિનંદન ઘટે છે. આ લેખ વાંચનાર કોઈપણ વ્યક્તિને આચાર્યશ્રીજીની ઊંડી સૂઝભરી વિદ્વત્તાની, ઊંડા અને વ્યાપક સંશોધનની, જવાબ આપવાની એક લાક્ષણિક અને સંતોષકારક ભાષા તેમજ શૈલીથી પ્રભેદ થયા સિવાય નહીં રહે. આનંદ સાથે આશ્ચર્ય ઉપજાવે તેવી મહત્વની ઘટના એ છે કે સવળાં ત્રણછત્રનાં લેખના નક્કર, સાધાર અને નિર્ણયાત્મક વિધાનને, તપાગચ્છ મૂર્તિ પૂજક, ખરતરગચ્છ, ત્રિસ્તુતિકગ૭ અને તે ઉપરાંત Page #45 -------------------------------------------------------------------------- ________________ [૪]. સ્થાનક્વાસી તેમજ તેરાપથી સંપ્રદાયના અગ્રણે અનેક આચાર્ય'પ્રવરેએ મુનિરાજેએ હાર્દિક સંમતિ આપી તે અમારા માટે ગૌરવને વિષય છે. પૂજ્ય ગુરુદેવ પ્રત્યે તમામ ગચ્છના અને સંપ્રદાયના આચાર્યોએ દર્શાવેલી સદ્ભાવના અને લાગણું એ આચાર્યશ્રીજીની વિનયશીલતા, વિવેક અને નમ્રતાને આભારી છે. સ્વસંપ્રદાય અને અન્ય ગચ્છ-સંપ્રદાયના પૂને લેખક્ષી પ્રત્યે કેવા આદરમાન છે, તેનું આ પ્રતિબિંબ છે. પૂ. ગુરુદેવ માટે પણ ઘણું જ મહત્ત્વની ઉત્સાહવર્ધક સિદ્ધિ છે. અમે સંમતિ આપનારા સહુ પૂજ્યના ખૂબ ખૂબ આભારી છીએ. આ ગ્રન્થમાં ત્રણ લેખે મુખ્ય છે. ૧, તીર્થંકરદેવની મૂર્તિ ઉપર દેવો ત્રણ છત્ર રચે છે તે કેવાં ક્રમે હોય છે? ૨. તીર્થંકરદેવના મસ્તક ઉપર દીક્ષા વખતને વેચ કર્યા પછી વાળની વૃદ્ધિ થાય છે ખરી ? અને ૩. અશોકવૃક્ષ અને આસોપાલવનું વૃક્ષ એ બંને જુદાં છે કે એક જ વૃક્ષનાં બે નામ છે ? આ ત્રણેય લેખને પ્રત્યેના અનેક પુરાવા સાથે વિસ્તારથી સર્વાગ સંપૂર્ણ કહી શકાય તે રીતે લખાયા છે. આ પુસ્તકમાં ત્રણ છત્રને લેખ અનેખી રીતે લખાય છે. ત્રણ છત્રમાં એક જ સવળો પ્રકાર છે વિકલ્પ નથી તે શાસ્ત્રના પાઠોના અનોખી રીતે અર્થ લગાડીને સિદ્ધ કર્યું છે. ' સહુ કોઈ તટસ્થભાવે, ગુણગ્રાહી દષ્ટિએ અદ્વેષભાવે લેખ વાંચે. આ પુસ્તકનું મેટર લખવામાં, પૂરે જેવા વગેરેમાં પૂ. વિનયશીલા સાધ્વી શ્રી પુનિતયશાશ્રીજી આદિએ અને પૂ. મુનિરાજ શ્રી વાચસ્પતિવિજયજી તથા પૂ. મુનિશ્રી જયભદ્રવિજ્યજી તથા શ્રી રોહિતભાઈ તેમજ કહાન મુદ્રણાલયના માલિક શ્રી જ્ઞાનચંદજી જૈન આદિએ પણ જે સહકાર આપે છે તે સહુને આભાર માનીએ છીએ. પ્રકાશકો Page #46 -------------------------------------------------------------------------- ________________ ocescencescaresecenciscorso કે વિશિષ્ટ દષ્ટિકોણથી લખેલા છત્રાતિછત્રના હું લેખ અંગે કંઈક ૪૪૦૧૦૮૪૦ ૪૦૪૦Z૪૦૪૦૪ આજથી પાંચેક વર્ષ પહેલાં કલ્યાણ વગેરે પત્રમાં ત્રણ છત્ર ઉપર એક વિસ્તૃત લેખ લખ્યો હતો. પ્રસ્તુત લેખ, તે ઉપરાંત કેશમીમાંસા અને અશક અને આસપાલવ એ બંને વૃક્ષ એક છે કે જુદાં તે અંગેના બે લેખ, એમ ત્રણેય લેખ પુસ્તિકરૂપે પ્રગટ થવા જ જોઈએ એવી અનેકની માગણું જોરદાર હતી. લેખન અને મુદ્રણની અન્ય પ્રવૃત્તિ વચ્ચે એ દિશામાં આગળ વધી શકાયું નહિ. એ દરમિયાન અવસરે અવસરે એ અંગે વિશેષ વિચારણું ક્યારેક ક્યારેક કરતે હતો, અને એક વખત એ અંગે બે ત્રણ રીતે ગંભીર વિચારણું કરતા અર્થ અંગે નવા નવા વિચારે ફલિત થયા, એટલે માસિકમાં આપેલા ભૂતકાલીન લેખની રજૂઆતને બદલવાનું નક્કી કર્યું. શ્રી હેમચંદ્રાચાર્યજીને શ્લેક, તેની ટીકા અને આગમ વગેરે શાસ્ત્રોમાં છત્ર અંગે આપેલા પાઠ, એ બધાયને સમન્વય સધાય એ રીતે જે અર્થની સંગતિ કરી શકાય તે સારૂં, એ બેયને ધ્યાનમાં રાખીને સમગ્ર લેખને ઢાંચે બદલીને પ્રસ્તુત લેખ લખે છે. વીતરાગસ્તોત્રના છત્રના શ્લોકની ટીકાને જુદી જ રીતે ધટાવી છે. એની પાછળનું કારણ માત્ર એક જ છે કે કોઈપણ હિસાબે વિચાર અને અભિપ્રાયનું એક્ય જે ઊભું થાય તો સવળાં ત્રણ છત્રની માન્યતાને સહુ આદર કરે. Page #47 -------------------------------------------------------------------------- ________________ [ ૬ ] પૂર્વગ્રહ વિનાના તટસ્થ વાચકો મારી આ નવી રજૂઆતમાં હું કેટલે સફળ થયો છું તેનું મૂલ્યાંકન તેઓ જ કરે. - હરેશ વરસથી ચાલી આવતી પરંપરાને અખંડિત રાખવા માટે મારા આ પ્રયત્નમાં કેટલે સફલ થઈશ તે તે જ્ઞાની જાણે બુદ્ધિથી નમ્રભાવે મેં રજૂઆત કરી છે. સહુ મારી આ રજૂઆત સ્વીકારે એ મારે આગ્રહ ન જ હોય. મારા વિચાર સાથે કઈ સહમત ન થાય તે પણ સંભવિત છે, પરંતુ એક વસ્તુ મારા ચિંતન અને અભ્યાસના અને નક્કી કરી શકે છું કે ત્રણ છત્રામાં બીજો કોઈ વિકલ્પ છે જ નહિ, એટલે કે ભગવાનના ફરતા પરિકરમાં કેઈપણ ઠેકાણે અવળાં છત્રની રજૂઆત થઈ જાણું કે જેઈ નથી. તેમજ અવળાં છત્રની માન્યતાને પુષ્ટિ આપતું લખાણુ હું કયાંય પણું મેળવી શકી નથી. જે લેકે અવળાં છત્રની માન્યતામાં મક્કમ હતા તે મારા સુઘોષાલ્યાણમાં લેખના પુરાવા વાંચ્યા પછી તેમને લાગ્યું કે સવળાં છત્રની માન્યતા સ્વીકાયાં સિવાય ચાલે તેમ નથી, અને એ સ્વીકારે એટલે એમને સવળાં છત્રની માન્યતામાં જોડાઈ જવું જ પડે. પણ જ્યાં અવળાં બની ગયાં છે તેનું શું ? તે બેટાં ન ઠરે એટલે એમને (સવળાંની કબૂલાત કરીને) અવળો પણ વિકલ્પ છે એવું એક મુનિરાજે છપાવ્યું પણ તે સર્વથા અગ્ય છે, માટે પુનર્વિચારણું કરી નવેસરથી સવળાં છત્રની માન્યતા સ્વીકારવાની જે ઉદારતા થશે તે દેશમાં એક જ સવળાં છત્રની પ્રથાને સ્થાન મળશે. Page #48 -------------------------------------------------------------------------- ________________ શિલ્પકલા શાસ્ત્રના ગ્રન્થા અને પ્રત્યક્ષ પુરાવાઓ માત્ર સવળાં જ છત્રાની વાત કરે છે તે વાંચ * Content_ates 200mA છત્ર આમતમાં સચેાટ–પ્રમળ એ પુરાવા ૪૦૪૦૪૦૪૦૪૦૪૦૪ ૪ (૧) શિલ્પશાસ્ત્રાએ પરિકર સાથેની જૈન મૂર્તિએ કેવી રીતે તૈયાર કરવી, તેના વિવિધ ભાગેા કેવી રીતે તૈયાર કરવા એ અંગે સંસ્કૃત શ્લોકા દ્વારા વણ ન કર્યુ છે. એ વણુનના અધિકાર આ જ પુસ્તિકાના પાનાં નબર ૩૪ થી ૩૯ ઉપર છાપેલેા છે. એ વણુનમાં લખ્યુ છે કે ભગવાનના માથા ઉપર પહેલ છત્ર સૌથી માઢું બનાવવું, તે પછી બીજું તેનાથી નાનું બનાવવું અને ત્રીજું તેનાથી નાનું બનાવવુ', આવી સ્પષ્ટ વાત જણાવી છે. શિલ્પશાસ્ત્રના પુરાવા તા સૌથી વધુ મજબૂત પુરાવે ગણાય અને સેકડા વરસથી ચાલ્યેા આવતા શાશ્વત જેવા પુરાવેા ગણાય. સવળાં છત્રનાં આવા પુરાવા સામે અવળાં છત્રના વિચાર કરવાના, વાત કરવાના કે તે અંગે દલીલે કે ચર્ચા કરવાને કેઈ અધિકાર રહે છે ખરા ? (૨) શિરસાંદ્ય કરીને ઉમળકાથી સહે સ્વીકારવા પડે તેવા ખીજે પ્રત્યક્ષ પુરાવેાસપરિકર મૂર્તિ એમાં મૂર્તિની અંદર જ ઉપસાવી કાઢેલાં સખ્યાબંધ સવળાં છત્રા હારા વરસથી નજર સામે સાક્ષાત્ વિદ્યમાન છે, તેા આ સામે અવળાં છત્રની વાતનુ અસ્તિત્વ જ શી રીતે રહેશે ? Page #49 -------------------------------------------------------------------------- ________________ Peaceascacacocca ૨ ત્રણ લેખની પ્રસ્તાવના શું ૪૦ ૪૦૦ ૪૦૦S આ નોંધ:–અહીંયા ત્રણ છત્ર કેવાં હોવાં જોઈએ ? અને વાળની અવૃદ્ધિ કયારથી? આ બંને બાબત અંગે શિલ્પશાસ્ત્ર તથા ત્રિષષ્ઠીશલાકાપુરુષચરિત્ર વગેરેના જે પ્રબળ પુરાવા આપું છું તે પુરાવા એવા છે કે છત્ર અને વાળ બાબતમાં લેખ, ચર્ચા કે વાદવિવાદની જરૂર જ ન રહે. આ પુરાવા સવળાં છત્રની માન્યતાને પૂરેપૂરે ટેકો આપે છે અને વાળની અવૃદ્ધિ દીક્ષા વખતથી ન સમજવી એ વાતની સાબિતી આપે છે. * છત્ર અંગે શિલ્પશાસ્ત્રના પાઠને પુરા પાછળ આપે છે. પ્રસ્તાવના એ પુસ્તકનું મુખ છે, પ્રવેશદ્વાર છે, એને અલંકાર છે. નાનું મોટું કેઈપણ પુસ્તક થયું એટલે તેની નાની-મોટી પ્રસ્તાવના તે આપવી જ પડે. તેમાંય જે પુસ્તક ચર્ચાત્મક કે વિવાદાત્મક હોય ત્યારે પ્રસ્તાવના ખાસ જરૂરી બની જાય છે. આ પુસ્તક્માં શરૂઆતના બે લેખેના વિષે શુષ્ક છે, લખાણ અનેકરંગી છે. આ પુસ્તકની સઝ ડું શાસ્ત્રીયજ્ઞાન હોય, વ્યક્તિ સુશિક્ષિત અને જ્ઞાની હેય તે તેને આમાં સમજ અને રસ પડે. આ પુસ્તક સામાન્ય પ્રજાના કે સામાન્ય અભ્યાસીઓના આકર્ષણ અને રસને વિષય બને તેવું નથી. એથી Page #50 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના દ્વારા પુસ્તક પરિચય યોગ્ય રીતે રજૂ કરવો જોઈએ, જેથી પુસ્તક શું કહે છે તેને ખ્યાલ વાચકને મળી રહે, અને એમાંથી કંઈક નવું પણ જાણવા મળે. વળી નાના-મોટા સહુને ભાગ્યેજ જાણવા મળે એવાં વરસો બાદ પહેલીવાર ચર્ચાતા અને આખરી નિર્ણય આપતા એવાં આ પુસ્તકના અભૂતપૂર્વ ત્રણ લેખના વિષયની કંઈક ઝાંખી થાય. પ્રસ્તાવનામાં હું જે કહેવાને છું તે આ પુસ્તકમાં અંકિત થઈ ગયું છે, પરંતુ અમારા સાધુ ભગવંતે, સાધ્વીજી મહારાજે તથા વિદ્વાને, શિક્ષકોને આ બાબત સ્પષ્ટ ખ્યાલમાં આવે તેથી આ પુસ્તકમાંની જ વાત સરળતાથી અહીં રજૂ કરૂં છું. આ પુસ્તકમાં ત્રણ લેખે પ્રગટ કરવામાં આવ્યા છે, જે નીચે પ્રમાણે છે. ૧. તીર્થંકરદેવની મૂર્તિ ઉપર ત્રણ છ કયા કામે લટકાવવા જોઈએ તે અંગેની વિશદ વિચારણા ૨. તીર્થકરવાની કેશ (વાળ) મીમાંસા. ૩. અશોકવૃક્ષ આસોપાલવ જ ચૈત્યક્ષ, - આ ત્રણેય લેખ તીર્થકર ભગવાન સદેહે જીવતા હોય છે ત્યારે તેમની સાથે સંબંધ ધરાવતા છે. પહેલે લેખ તીર્થંકરદેવ ઉપર રહેતાં ત્રણ છત્રને લગતો છે, બીજે લેખ તીર્થકરદેવના વાળ બાબતને છે અને ત્રીજો લેખ તીર્થંકરદેવના મસ્તક ઉપર રહેતું અશોકવૃક્ષ તે આસોપાલવ છે કે અશોકવૃક્ષ જુદું જ છે અને ચૈત્યક્ષ શું છે ? તેને લગતા છે. Page #51 -------------------------------------------------------------------------- ________________ ( [ ૧૭ ] પહેલે લેખ દેવે પિતાની ભક્તિથી તીર્થંકરદેવ તીર્થકર થયા એટલે રિવાજ મુજબ જીવનપર્યત મસ્તક ઉપર ત્રણ છત્રની રચના કરે છે. તે રચના કેવા પ્રકારે હેય છે તે અંગેને છે. બીજો લેખ ભગવાને દીક્ષા લીધી તે વખતે લોચ કર્યા પછી એટલે કે વાળ કાઢી નાખ્યા પછી ભગવાનના માથા ઉપર ફરી વાળ વધે છે ખરા ? તે અંગેને છે. - ત્રીજો લેખ અશક અને આસોપાલવના વૃક્ષ જુદાં જુદાં છે કે એક જ છે અને ચત્યક્ષ શું છે? તેને નિર્ણય આપતો છે. - આ ત્રણેય લેખે પાલીતાણાથી પ્રગટ થતા સુષા' માસિકમાં ઈ. સન ૧૯૮૬ના ફેબ્રુઆરી-માર્ચ-એપ્રિલના ત્રણ અંકો દ્વારા પ્રગટ થયા હતા. તે પછી વઢવાણથી પ્રગટ થતાં “કલ્યાણ” માસિકમાં વર્ષ-૪૩, અંક-૬, ઈ. સન ૧૯૮૬ના સપ્ટેમ્બરમાં પ્રગટ થયા હતા. તે લેખોએ વાચક વર્ગમાં સારે રસ જગાડયો હતો. લેખ વાંચ્યા બાદ કેટલાક વાચકેના મનમાં સવાલ ઉઠયા હતા. તેઓએ પત્ર દ્વારા, કેટલાક વાચકે એ રૂબરૂ પ્રશ્નો કરી સમાધાન મેળવ્યાં હતાં. અનેક વાચકોની અને મારી પણું ઇચ્છા આ ત્રણ લેખો ગ્રન્થસ્થ થાય તે ચિરંજીવ બને અને વાચકોના ઉપયોગમાં આવી શકે અને આવનારી શ્રમણુસંધની પેઢીને આજસુધી નહીં ચર્ચાએલા એવા એક અભૂતપૂર્વ નવીન વિષયનું જાણપણું મળે, અને તે ઉપર વધુ વિચારણું કરી શકે. આવા વિષયો ચર્ચવાને ઊંડાણથી, વ્યાપક રીતે છણાવટ કરી આખરી નિર્ણય આપવાને વેગ ક્યારેક જ બને છે. * . છત્રને લેખ માસિકમાં જ્યારે પ્રગટ થયો ત્યારે તેમાં થોડીક Page #52 -------------------------------------------------------------------------- ________________ [૧૧] ક્ષતિઓ રહી ગઈ હતી. તે ક્ષતિઓ દૂર કરીને, વિગતે ટૂંકાવીને આ વખતે તદન નવેસરથી જ નવાં દષ્ટિકોણથી લેખ લખ્યો અને અહીં છપાવ્યો છે. આ વિષયના રસિયા વાચકો ધીરજ અને શાંતિથી વાંચે જેથી લેખને ભાવ સમજી શકાય. મારી ભૂલચૂક કે ક્ષતિ લાગે છે તે જરૂર જણાવે. ૧. તીર્થંકરદેવની મૂર્તિ ઉપર ત્રણ છો કયા ક્રમે લટકાવવાં જોઈએ? ત્રણ છત્રવાળાં પહેલાં લેખને સંબંધ કેવલજ્ઞાન થતાંની સાથે શરૂ થાય છે. તીર્થ કરે કેવલી–સર્વજ્ઞ થયા એટલે દેવે વડે વિશેષ પ્રકારે પૂજતા થયા એટલે દેવ તીર્થકરના લકત્તર પુણ્યપ્રભાવથી અને પિતાની ભક્તિથી અષ્ટમહાપ્રાતિહાર્યની રચના કરે છે. પ્રાતિહાર્ય એટલે ચોકીદારની જેમ તીર્થકરની સેવામાં અવિરત રહેતી આઠ વસ્તુઓ. એમાં ચેથા પ્રાતિહાર્ય તરીકેનાં ત્રણ છ દે ભગવાન ઉપર કાયમ માટે ધરતા હોય છે. કેવલી અવસ્થાથી લઈને નિર્વાણુપર્યન્ત પ્રભુના મસ્તક ઉપર દેવનિર્મિત ત્રણ છત્રનું અસ્તિત્વ રહે છે. આ ત્રણ છે એક સરખાં આકાર–પ્રકારનાં છે કે ભિન્ન ભિન્ન પ્રકારનાં છે ? એ પ્રશ્નની છણાવટ પહેલા લેખમાં વિસ્તારથી કરવામાં આવી છે. ત્રણ છત્ર સરખાં નથી પરંતુ નાનાં-માં છે. અમુક આચાર્યો ભગવાનના માથા ઉપર દેવો ત્રણ છત્ર લટકાવે છે તેના ક્રમમાં માથા ઉપર પ્રથમ નાનું, પછી બીજુ મોટું અને તે પછી ત્રીજું એથીય મોટું, આ રીતે માને છે જેને હું “અવળાં” છો કહું છું. જ્યારે બીજી આચાર્યોના મતે ભગવાનના માથા ઉપર પ્રથમ મેટું, પછી બીજું તેથી નાનું અને ત્રીજું Page #53 -------------------------------------------------------------------------- ________________ તેથીય નાનું આ રીતે માને છે, જેને હું સવળાં કહું છું. સવળાં છત્રાની તરફેણમાં સહુથી વધુ સંખ્યામાં આચાર્યો છે, જે આ પુસ્તકથી જાણવા મળશે. - આ બંને પ્રકારેમાં બંને પ્રકારે સાચાં છે કે બેમાંથી કોઈ એક પ્રકાર સાચે છે? એ બાબતની વિસ્તારથી ચર્ચા આ પુસ્તકમાં કરી છે.' એમાં મને એક જ પ્રકાર સાચો લાગે છે. બીજો વિકલ્પ મને દેખાય જ નથી, એ વાત મને બરાબર સમજાણું છે, એટલે શાસ્ત્ર, શિલ્પ અને પ્રત્યક્ષપ્રમાણુનાં બળને લીધે હું ભાર દઈને કહી શકું કે – * છત્રમાં સવળ એ એક જ વિકલ્પ છે બીજે કંઈ વિકલ્પ છે જ નહિ (એટલે જ પુણ્યથિી સમવસરણની ત્રદ્ધિ લેવી જોઈએ જેથી એક જ મત રહે.). આ છત્રને પ્રશ્ન મેં ત્રીસેક વર્ષ પહેલાં છાપામાં પ્રગટ કરાવ્યું હતો. કેમકે સમગ્ર ભારતનાં જૈનમંદિરે માટે ચંદરવા, પુઠિયાઓની રચનામાં આ પ્રશ્ન ભલે નાને પણું અનિવાર્ય રીતે નિર્ણય માગતે એક મહત્ત્વને પ્રશ્ન હતો. .. શા માટે આ પ્રશ્નો ચર્ચા અને લેખો લખ્યા? ભગવાન મહાવીરનાં જીવનપ્રસંગેનાં ચિત્ર પ્રસિદ્ધ ચિત્રકાર ગોકુલભાઈ કાપડીયા પાસે કરાવી રહ્યો હતો. કેવલજ્ઞાન થયાં પછીનાં ચિત્રો જ્યારે કરાવવામાં આવશે ત્યારે ચિત્રોમાં ત્રણ છત્ર બતાવવાનાં આવશે જ, તે વખતે ત્રણ છ કેવાં અમે બતાવવાં એને નિર્ણય કરી લેવું જ પડે એટલે મેં આ પ્રશ્ન ચર્યો હતે. આ પ્રશ્ન માટે વાચકો પાસેથી જવાબ પણ માગ્યા હતા. પરંતુ આપણે ત્યાં સંધમાં Page #54 -------------------------------------------------------------------------- ________________ [૧૩] આવા અગત્યના પ્રશ્નોના પણ જવાબ ન આપવાના જાણે સેગંદ લીધા હેય તેવી પરિસ્થિતિ વરસેથી પ્રવર્તે છે. ફક્ત પાંચ-સાત જણાએ જવાબ આપ્યા હતા. કેટલાક આચાર્ય ભગવતિ સાથે મુંબઈ વગેરે સ્થળે આ પ્રશ્ન રૂબરૂમાં ચર્ચો હતો, પણ સહુ વીતરાગસ્તોત્રના આધારે અવળાં રાખવાને ખ્યાલ ધરાવતાં હતાં. ત્યારબાદ વરસ સુધી આ પ્રશ્ન પેન્ડીંગ પડી રહ્યો. જાણે એને ચર્ચવાનું મુહૂર્ત જ નહિ હેય. હવે યથાર્થ નિર્ણય કરવા ફરીથી બહુશ્રુત વિદ્વાને સામે જાહેરપત્રમાં એટલે સુષા અને કલ્યાણ તેમજ પ્રબુદ્ધજીવન વગેરે માસિકમાં આ પ્રશ્ન રજૂ કર્યો હતો, ત્યારે સ્પષ્ટ લખ્યું હતું કે આ લેખમાં મારી જે ભૂલ અને ગેરસમજ દેખાતી હોય તે વિના સંકોચે પુરાવા સાથે સ્પષ્ટ જણાવશે તે બંને બાજુને વિચાર કરીને છત્રની બાબતમાં સાચે નિર્ણય કરવામાં સહાયક બની શકશે. વળી આ તે એક જાહેર ટેસ્ટ કર હતું. કેમકે શાસ્ત્રો આપણું પૂરી મદદે આવતાં હતાં. કોઈ વિશિષ્ટ પ્રકારના સાચા અર્થમાં જ્ઞાની, અનુભવી નજર સામે ન હેય ત્યારે ઝાઝા હાથ રળિયામણની જેમ સુને સાથ સહકાર સારે. સમાજમાં ઘણુ બુદ્ધિશાળી, તેજસ્વી વિદ્વાને છે. તેઓને જે પ્રામાણિક અને સાચી સલાહ આપવી હોય તે આપી શકે પરંતુ બહુ જ ઓછાએ સલાહ-સૂચના આપી, અને મેં મારા પુન:ચિંતનને જોડીને નવી જ રીતે લેખનું કલેવર તૈયાર કર્યું અને પૂ. શ્રી હેમચંદ્રાચાર્યજીના શ્લોકને, તેની ટીકા-આગમાદિ શાસ્ત્રોને અનુસરે તે બધી રીતે સુયોગ્ય થાય, એ. ખ્યાલ રાખીને બ્લેક-કાનું અર્થઘટન કરવા પ્રયાસ સેવ્યું છે. તેમાં હું કેટલે સફળ થયે છું તે તે સુજ્ઞ વાચકે નક્કી કરી શકશે. . . Page #55 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪ ] છત્ર અવળાં છે કે સવળાં અથવા કોઈ વળી ત્રીજા પ્રકારનાં કરવાનું પણ કહે છે તેની સામે ભારે કશું કહેવાનું નથી, જેને જેમ નિર્ચ કરવો હોય તેમ કરે પણ હજાર વરસથી ચાલી આવતી સવળાં છત્રની અક્ષુણુ પરંપરા અખંડ ટકી રહે, એને ટેકે આપતા અર્થ અને પુરાવાઓ મળતા હોય તે પ્રયત્ન કરવો તેમ કતવ્ય સમજી ત્રણ છત્ર ઉપર વિસ્તારથી લેખ રજૂ કર્યો છે, અને એ લેખ દ્વારા ભગવાનના મસ્તક ઉપર ત્રણ છત્ર સવળાં જ છે, અવળાંને કોઈ પ્રકાર જ નથી તે વાત સિદ્ધ કરી બતાવી છે. - અહીંયા ત્રણ છત્રનો પ્રશ્ન શા માટે ચર્ચ પડયો? તે અષ્ટમહાપ્રાતિહાયમાં નંબર ચારનું પ્રાતિહાર્ય ત્રણ છત્રનું છે. એ ત્રણ છ સવળાં કે અવળાં સમજવાં? - આ ત્રણ છત્ર દેશભરમાં આરસ કે ધાતુની મૂર્તિઓમાં મૂર્તિ ઘડતી વખતે જે અંદર બનાવવામાં આવ્યાં છે તે બધાં સવળાં વિદ્યમાન છે, પરંતુ વીતરાગસ્તોત્ર, તેની ટીકા અને લખાણ એવા પ્રકારનું છે કે ભલભલા વિદ્વાને એક્વાર વાંચીને ભગવાન ઉપર અવળાં જ છ લગાડવાં જોઈએ એવો અર્થ કરી બેસે ચતુર્વિધસંધમાં આજે કેણુ ઊંડું વિચારે છે? અપેક્ષાએ જોઈએ તે આ નાની બાબત લાગે, એટલે એ દિશા જ લગભગ સહુની શૂન્ય હોય એટલે વીતરાગસ્તોત્રને શ્લોક વાંચીને આગળ પડતી વિદ્વાન વ્યક્તિઓ જે અર્થ કરે, નીચેનાં સહુ કઈ તેને અનુસરે. આના કારણે કઈ કઈ સ્થળે અવળાં છત્રનું સર્જન કરી નાંખે તે સ્વાભાવિક છે, પરંતુ મને મારા અભ્યાસ, વ્યાપક સંશોધન અને મધનને અને મારી દષ્ટિએ એમ સમજાયું છે કે અવળાં Page #56 -------------------------------------------------------------------------- ________________ - - } [૧૫] છત્રની માન્યતાને તે કોઈ સ્થાન જ નથી. મેં ઉપર કહ્યું તેમ શ્લોક અને માત્ર તેની ટીકા જે ઉપર ઉપરથી વાંચી લે તે પૂ. શ્રી હેમચંદ્રાચાર્યજી અવળાં છત્રની જ વાત કરે છે એમજ તેઓ સમજી લે, પણ જે લેકે તટસ્થ છે, સત્યના સાચા ખપી છે. તેઓને સાચી સમજ બરાબર આપવામાં આવે તે ઊભી થએલી ગેરસમજ જરૂર દૂર થાય. " છત્રની બાબતમાં એક વાત ફરી જણાવી દઉં કેશાસ્ત્રનાં પાઠ અંગે ગમે તેમ તકે કરે, ગમે તે દલીલ કરે, એકબીજાની વાતને બેટી કે ખામીવાળી કહે, ગમે તે રીતે પાઠ લગાડે. એ બધું કરી શકાય છે પણ એક વાત નિશ્ચિત છે કે સવળાં છત્રની માન્યતામાં કશો ફેરફાર કરી શકાય તેમ નથી, એ શાસકારેનું નિર્વિવાદ અંતિમ સત્ય છે. પરિકરની અંદરનાં પ્રત્યક્ષપ્રમાણને એટલે સવળાં છત્રને સ્વીકાર્યા સિવાય કેઈમય ચાલે તેમ નથી. - જે વ્યક્તિ વીતરાગતેત્રની ટીકાના આધારે અવળાં છત્રને મત ધરાવે છે તેઓ આ લેખને ખૂબ ધ્યાનપૂર્વક, તટસ્થભાવે, તમામ પૂર્વરહે છોડીને વાંચે. અન્તમાં વાચકોને વિનંતિ કે કોઈપણ સાધુ કે શ્રાવક અવળાં છત્રને વિકલ્પ છે એમ પ્રબળ પુરાવા સાથે, ખોટાં તર્કો, ખેટા પાઠ તેના જ બેટા અર્થો, બેટી દલી, જુહી રજૂઆતો અને કોલેજ સ્વભાવ વગેરેને સહારો લીધા વિના સભ્ય ભાષામાં જણાવીને અમારું ધ્યાન ખેંચે. - Page #57 -------------------------------------------------------------------------- ________________ [૧૬] 1. ૨. તીર્થકરદેવની કેશમીમાંસા તીર્થકર લોકોત્તર વ્યક્તિ છે એટલે તેમની કાયાની કેટલીક વિશેષતાઓ છે. તે કરતાંય હવે તેઓ દેથી વંદનીય, પૂજનીય બન્યા હેવાથી પિતાની જવાબદારી અદા કરવા અને પિતાના આત્મકલ્યાણ માટે ભગવાનની ભક્તિમાં અનન્યભાવે તલ્લીન રહે છે. તીર્થકરને આચારસંહિતા સ્વતંત્ર સંહિતા છે. તેની સરખામણી કેઈની સાથે કરવાની હોતી નથી. કારણ કે તીર્થકર નામકર્મ એમણે જે બાંધ્યું છે તે એવું બાંધ્યું છે કે તેનાં કારણે અનેક વિશેષતાઓ તીર્થકરેના જીવનમાં ઊભી થવા પામે છે. આ બીજા લેખમાં તીર્થકદેવના વાળ અંગે વિચારણા કરવામાં આવી છે તીર્થકરે માટે એ વાત છે કે તીર્થકરે દીક્ષા લેતી વખતે સ્વહસ્તે માથાના વાળ કાઢી નાંખે છે. તે પછી જેટલા વાળ માથા ઉપર જે કંઈ અવશેષ રહ્યાં હોય તેમાં જીવનપર્યન્ત ઓછાવત્તા થતા જ નથી, એવું વીતરાગસ્તોત્રના ટીકાકાર કહે છે એમ ધણુ સાધુઓ-શિક્ષકે યથાર્થ સમજના અભાવે સમજે છે, પણ એ સમજ બેટી છે. કેમકે કેટલાક દાખલા અને આગમના ઉલ્લેખ અત્યન્ત સ્પષ્ટ રીતે એમ જણાવે છે કે તીર્થંકરદેવને દીક્ષા લીધા પછી પણુ વાળ વધતા હતા અને કેવળજ્ઞાન થયા પછી જ્યારે ભગવાન સમવસરણમાં પહેલીવાર બિરાજે ત્યારે મસ્તકની શોભા વાળથી છે તેથી જેનારાને ભગવાન સુંદર લાગે માટે ઈન્દ્ર મહારાજા ભગવાનના મસ્તક ઉપરના અને દાઢી-મૂછના વાળને પણ પિતાની દૈવિક પ્રભાવક શક્તિથી સુંદર બનાવી દે છે અને એ વાળ ઠેઠ નિર્વાણ થતાં સુધી વિદ્યમાન રહે છે : મેં મારા લેખમાં દીક્ષા લીધા પછી કેવલજ્ઞાન થાય ત્યાં સુધી Page #58 -------------------------------------------------------------------------- ________________ [૧૭] ભગવાન વાળ વિનાના અને વાળવાળા બંને પ્રકારે હાય છે એવુ સાબિત કર્યુ છે. લાચની બાબતમાં કેટલાકે પ્રશ્નો કર્યા કે લેચ કોની પાસે કરાવતા હશે ? કેટલા વખતે કરાવતા હશે ? વગેરે...પરંતુ આવી બધી બાબતના ખુલાસા શાસ્ત્રમાં મળતા નથી, અને પ્રાયઃ આવી વાતેામાં તેઓ વિશેષ લખતા પણ નથી એટલે થાડી વિગતે લખી હાય તે ઉપરથી કે અનુમાનથી કેટલાક નિણુયા લેવાનુ અનિવાય બને છે. અલબત્ત આ નિયા બધા Ο સાચા હેાય છે એવું માનવાનુ` નથી. વીતરાગસ્તાનુના મૂલ ફ્લામાં અવસ્થિતિ કયાથી તે વાત જણાવી જ નથી. હા, ટીકાકારાએ દીક્ષા લીધા પછી વાળનું ન્યૂનાધિકપણુ થતુ નથી એ વાત જરૂર જણાવી પણ તે વાતને પૂ. હેમચંદ્રાચાર્યજીના ગ્રન્થા જ ખાટી પાડે છે. આ માટે વાંચા આ જ પુસ્તકમાં આપેલા સુવિસ્તૃત લેખ. ૩. અાવૃક્ષ, આસાપાલવ અને ચૈત્યવૃક્ષ અષ્ટમહાપ્રાતિહા માં ત્રણ ત્રની જેમ અશોકવૃક્ષ પણ એક પ્રાતિહાય જ છે. એ પણ તીથ કરની સેવામાં અવિરતપણે જીવન— પન્ત રહેલુ હાય છે. આ લેખ એટલા માટે લખવા પડયો છે કે જૈનસમાજમાં સા વર્ષ પહેલાં શું સમજ હતી તે કેમ જણાવી શકું ? પણ છેલ્લા સૈકામાં એટલે ૬૦-૭૦ વરસથી તે હું નણું છું કે આપણા બધા આચાર્યો, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાઓ વગેરેના ખ્યાલ એવા બધાઈ ગયા છે કે આસાપાલવનું ઝાડ એ જ અશાક છે. પ્રાયઃ આપણે સહુ કાઈ Page #59 -------------------------------------------------------------------------- ________________ [] એ રીતે માનતા આવ્યા છીએ. પરંતું ભગવાન મહાવીરનાં જીવન ચાકસાઈ કરવી પડી, અશોક નથી પરંતુ પ્રસંગનાં ચિત્ર બનાવવાનાં હાવાથી મારે પાકી I ખ્યાલ આવેલા કે આસાપાલવ એ સ્વતંત્ર વૃક્ષ છે. કેટલાંક વરસ નહિ. થોડાં વરસ ઉપર આ ત્યારે આ અશાકનું વૃક્ષ એ સુધી એ અંગે વધુ સશાધન થઈ શકયુ વાત હાથ ઉપર લીધી અને વનસ્પતિશાસ્ત્રનાં કારા તપાસતાં અશાક અને આસાપાલવ જુદાં છે તે વાત નક્કી થઈ, પછી કેરાલા, ગુજરાત, ઉત્તરપ્રદેશના બગીચાના માલિકા પાસેથી પણ તે વાત જાણવા મળી. કાણુ જાણે વરસ સુધી મને વિચારવા માટે કોઈ નિમિત્ત ન મળ્યું. પરિણામે માટી માન્યતા વરસા સુધી ખે’ચાતી રહી. આ ખાટી માન્યતા જડબેસલાક જામી ગઈ, એમાં કારણ એક એમ માનું કે અશોકનાં સ્વતંત્ર ઝાડ ગુજરાતમાં ખાસ નથી એટલે અશોકનું સ્વપ્ન પણ કથાથી હોય ? આ પ્રકરણમાં શાક અને જસપાલવ છે જુાં છે તે વાત જણાવી છે અને સાથે સાથે શાલવૃક્ષ નામના ચૈત્યવૃક્ષના પરિચય પશુ આપ્યા છે. પ્રાચીનકાળમાં ઉપનિષદમાં જણાવ્યુ છે કે ઋષિ-મહષિ વૃક્ષની નીચે બેસીને વેઢ્ઢાનું ગાન કરતા હતા, વેદે અને મંત્રોચ્ચાર શીખતા હતા અને પોતાના શિષ્યાને વિદ્યાયન ચરાવતા હતા. આપણા તીથ કરા પણુ લાકાને ધમ ના ખાધ આપે તે (પ્રાયઃ) અશાકવૃક્ષ નીચે બેસીને આપે છે. કોઈપણ તીથ કરને કેવલજ્ઞાન થાય તે કોઈને કોઈ ઝાડ નીચે થાય છે એટલે મેં લેખમાં એના અંગે વધુ સશોધન કરવા સ ંકેત પણ કર્યો છે. તીથ કરદેવ જેવી લાકોત્તર વ્યક્તિ પણ કેવલજ્ઞાન પ્રાપ્ત કરવાના સમયે આડું નીચે જ Page #60 -------------------------------------------------------------------------- ________________ [ ૯ ] આવી જાય, એ એક અસાધારણ મનનીય ખબત છે. મહી ઝાડની અનિવાયતા ક્યા કારણે છે તે જણાવી શકે. કાર્ય આદર્શ જ્ઞાની તેની પણ સમજ સહુને ન હતી. અશોક એને પણ ખ્યાલ બહુ ઓછાને હાય છે. પણ પ્રસ્તુત લેખમાં જણાવ્યુ **** ચૈત્યક્ષ એ શુ છે, ઉપર બીજુ વૃક્ષ હાય છે એ ચૈત્યક્ષ શુ છે તે ચૈત્યના અ થાય છે અને જે તીથ કરાને જે ચૈત્ય . નીચે જ્ઞાન પ્રાપ્ત થયું હોય તે તે ઝાડૂ વ ંદનીય-પૂજનીય બની જાય છે એટલે દેવા અશાકવૃક્ષની રચના કરીને ઉપર તે તે નાત-ચૈત્યનાં વૃક્ષને જોડી દે છે. તીથ કરદેવાની મહાન પ્રાણશક્તિ અશોક, ચૈત્યવૃક્ષમાં પ્રવેશ થઈ જતાં પ્રસ્તુત વૃક્ષે પણ બધી રીતે શ્રેષ્ઠ અની જાય છે. કળા પ્રમાણે અંદરના ( પુરતના ) ત્રણ લેખના ટૂંકા સાર અહીં આપ્યા છે. Page #61 -------------------------------------------------------------------------- ________________ [to] પ્રશ્ન અરોક એ જ આસાપાલવ છે અને આસાપાલવ એ જ અશાક છે એવી એક સમજ અભ્યાસીઓમાં ચાલી આવે છે તે બરાબર છે? ઉત્તર—ના, એ સમજ બરાબર નથી. એ અંગે વિચારીએ, આસાપાલવ એ શબ્દના સંસ્કૃત શબ્દ વિવિધ કશામાં તપાસ કરતાં હાથ લાગ્યા નહીં. વળી કેટલાક કાશકારાએ અને કઈ કઈ વિદ્વાને અશોકના અથ આસપાલવ કરેલા છે અને આપણે પણ વરસોથી એ જ સમજતા આવ્યા છીએ, પરંતુ આસપાલવ અને અશાક એક છે કે જુદાં જુદાં છે તે માટે વિશેષ સાધન શરૂ કર્યુ ત્યારે વૃક્ષાના વનસ્પતિકાશા વગેરે જોયા. ત્યારે તેમાં અશોક અને આસાપાલવ બને વૃક્ષ જુદાં જુદાં બતાવીને બંનેના અલગ અલગ અલગ પરિચય આપ્યા હતા તે વાંચ્યા. તે પછી અમારી તપાસ આગળ ચાલતા અશાક અને આસપાલવનાં વૃક્ષ જુદાં જ છે. એમ એના જાનકાસ તેમજ ભાગના માળીઓએ જણાવ્યું. અને વૃક્ષ જુદાં નજરે જોવા પણ મળ્યાં. પાલીતાણામાં બને વૃક્ષા જુદાં જુદાં ઉચ્છરેલાં મારી નજર સામે આજે વિદ્યમાન છે, અન્ય સ્થળે પણ ભિન્ન ભિન્ન વૃક્ષા વિદ્યમાન છે. ત્રીજા લેખની પૂતિ— . આસાપાલવને અશાની જ્ઞાતિનું વૃક્ષ કહી શકીએ, અને તેથી આસાપાલવ શબ્દમાં અશાકનું અડધુ નામ ‘ આસા ' જે મળ્યુ છે તે પાંદડાંઓની લગભગ સમાનતાના કારણે હાઈ શકે છે. તાત્પર્ય એ કે અશાક અને આસાપાલવ એક છે તેવું કદી માની શકાય તેમ નથી. બંને વૃક્ષા જુદાં જ છે એ ઉપલબ્ધ અન્ય પુરાવાઓથી નિવિવાદ છે. Page #62 -------------------------------------------------------------------------- ________________ [૨૧] સાર્થ ગુજરાતી જોડણીકોશમાં.. આસોપાલવ પુઇ (. અશો, કાર સારો સ્કિa) એક ઝાડ (જેનાં પાનનું તારણ બને છે) આ રીતે શબ્દનોંધ આપી છે. એને અર્થ એ કે કેશકારે આસોપાલવ એને જ અશોક સમજે છે અને પાલવને ગુજરાતી અર્થ પાંદડું થાય છે. અશોક ઉપરથી આસો ” અને સંસ્કૃત પસંજીવ ઉપરથી “પાલવ' શબ્દ બ હેય એવું સ્વીકારે છે. આથી એમ નક્કી થાય કે અશોકપલ્લવ એ શબ્દ ઉપરથી એમને તેનું અપભ્રંશ રૂપે આસોપાલવ શબ્દ નક્કી કર્યો લાગે છે. પરંતુ સંસ્કૃતકેશોમાં અશોકવૃક્ષને વાચક બીજો સંસ્કૃત પર એવો શબ્દ જોવા નથી મળતું. મને લાગે છે કે આપણે ત્યાં આસોપાલવ એ જ અશોક છે એવી જે ગેરસમજભરી હવા વરસેથી ચાલતી હતી એ હવાની અસર તળે કોશકારેએ આ શબ્દનોંધ કરી હશે. * અશેક ઉપર ચૈત્યવૃક્ષ હેવું જ જોઈએ ? ભગવાન શ્રી મહાવીરનું ચિત્રસંપુટ પ્રગટ થયું ત્યારપછી કેટલાક સાધુ અને શ્રાવકેના પત્રે આવેલા, અવારનવાર રૂબરૂ પણ પ્રશ્ન પૂછતા હતા. એમને પ્રશ્ન એ હતું કે છેલ્લાં એક વરસથી સમવસરણની અંદર તીર્થકરના મસ્તક ઉપર એક અશોકવૃક્ષ જ હોય છે, બીજા કોઈ વૃક્ષની વાત અમેએ જાણી કે સાંભળી નથી. સમવસરણનાં કેક કઈક ચિત્ર દહેરાસરમાં તથા સ્થાનકવાસી સંપ્રદાયનાં જેવાં મલ્યાં, તેમાં પણ સમવસરણમાં એક અશેકવૃક્ષ જ ચીતરેલું હતું. આપે ભગવાન મહાવીરના Page #63 -------------------------------------------------------------------------- ________________ [ ૨] ચિત્રસંપુટમાં સમેસરણનાં ચિત્રમાં અશોકવૃક્ષ ઉપર પાછું બીજુ વૃક્ષ બતાસું છે, અને આપણે તેને ચેત્યક્ષ તરીકે ઓળખાવ્યું છે. ચિત્રના પરિચયમાં પણું આપે બે વૃક્ષો ઉલ્લેખ કર્યો છે. ભગવાનના માથા ઉપર બે વૃક્ષ હેય એ વાત પહેલી જ વાર જાણવા મળી. જો કે શાસ્ત્રાધાર વિના આપે લખી ન જ દેય છતાં અમારી જિજ્ઞાસાને તથા બીજાઓને પણ સતે આપી શકાય એ માટે આપ શાસ્ત્રાધાર જણાવશે ખરા ?. . . સાથે સાથે સહુ એમ પણ માનતા હતા કે અશક એ જ ચૈત્યવૃક્ષ છે. ચૈત્યરક્ષ જેવું કંઈ જુદું વૃક્ષ છે જ નહિ તે તે અંગે પણ આપ પ્રકાશ પાડો તે સારું ! " - - - - - - તેમને મેં શાખા બતાવ્યા હતા. ત્યારપછી તે લોકોએ સુઘેલા અને કલ્યાણ માસિકમાં અશક અને આસોપાલવ લેખ વાંચ્યો, એટલે તેમને પૂર્ણ સ ષ થયા હતા. ત્યારપછી મને સૂચન થયું કે શાસ્ત્રાધારોઆ લેખ માસિકમાં આવે તે બહુ સારી છે. કેમકે આ એક મહત્ત્વની પહેલી જ વાર પ્રકાશિત થતી બાબત છે, એટલે અનેકના મનમાં સંશયવહેતે હે તે છે નીકળી જવા પામે અને કોઈ આડું અવળું ખોટું પ્રકારના હોય તે તેને ભાગ ન બને. પણ અત્યારે તે આ પ્રગટ થતી પુસ્તિકામાં તે શાખ પાઠો આપું છું. આ एएसिणे चवीसाय तित्याने पउबीस बेतियाक्वा होत्या । संजहा- . बत्तीसति धणू चेतियस्को उ परमाणास । जिज्चोंउगो असोयो ओच्चन्नो सालाखेण ॥ ११०॥ Page #64 -------------------------------------------------------------------------- ________________ [ ૨૩] तिण्णेव गाडबाई बेतियरुक्खो जिणस्स उसभास । सेसाणं पुण रुक्खा सरीरतोबारसगुणा उ ॥ १११ ॥ [લમ સૂત્ર ૧૧૦] न्यग्रोधाचा अमी शानो- त्पत्तिवृक्षा यथायर्य । સવૈશાખતાં આવ્યા. અોપરિવર્તિન૩ | (એક પ્ર૦) ચાવીશ તીથ કરના ચાવીય ચૈત્યક્ષા હ્રાય છે. તેમનાં નામ અનુક્રમે ( પહેલા તીય કરનું ન્યાથી શસાલક્ષ સુધીનાં નવાં, ૨૨ તીથ કાનાં ચૈત્યક્ષે પેાતાના શરીરથી ખાર ગુણા ઊંચાં ય છે. ફક્ત વર્ધમાનસ્વામીજી અને શ્રી ગાદીશ્વરજી ખ તેમાં ફરક આવે છે. વમાનામીજીનું અશોના ઓઇનોર ગામથી શાલવૃક્ષથી ઢંકાએલું હોય છે. વધ માનસ્વામીનું ચૈત્યક્ષ શાસ્ત્રમાં ૩૨ મનુષ્યનુ જે કર્યું છે તેમાં ૨૧ ધનુષ્યનુ અશોકક્ષ સમજવું અને તેના ઉપર ૧૧ ધનુષ્યનું સાલ નામનું ચૈત્યવ્રુક્ષ, એમ એ વ્રુક્ષનાં ભેગાં થઈ તે ૭૨ ધનુષ્ય સમજવાં, પહેલા તી કર શ્રી ઋષભદેવ ભગવાનનું ચૈત્યવૃક્ષ ૩ ગાઉનુ અને બાકીના ૨૨ તીથ કરાનાં ચૈત્યવૃક્ષ એટલે કે જ્ઞાનવૃક્ષે તે તે તીકરાના શરીરથી બાર ન ચાં સમજવા :ન્યગ્રા વગેરે જે જ્ઞાનાત્પત્તિ દક્ષા એટલે કે ચૈત્યવક્ષા હાં તે દરેક તીર્થંકરના ૧અશાકવૃક્ષ ઉપર યથાયોગ્ય રીતે સમજી લેવાં. ૧. ધરતી ઉપર અશોકનાં ઝાડ પાંચ રંગનાં થાય છે પણુ સમવસરણૢનું ઝાડ યા રંગનું સમજવુ, અશોકવૃક્ષ અને તેનાં અગેાપાંગના રંગ બાબતમાં શાસ્ત્રગ્રન્થામાં ઓછી સ્પષ્ટતા અને મત-મતાંતર પણ આવે છે ત્યારે સ્પષ્ટ નિણૅય આપવાનું મુશ્કેલ બને છે. આ સજોગેમમાં અનુમાનપ્રમાણને આશરા લેવા પડે. Page #65 -------------------------------------------------------------------------- ________________ [૨૪] * મસ્જિનિન રચવૃક્ષોડશો મલ્લિનાથ ભગવાનના ચિત્યવૃક્ષનું જ નામ અશોક છે એટલે અશોક ઉપર બીજું અશોકવૃક્ષ છે. ચોવીશ ચૈત્યવૃક્ષનાં નામે સપ્તતિશતક તથા તિભેગાલીમાં પણ આપ્યાં છે.' * येषामधन्तात् तीर्थकृतां केवलान्युत्पन्नानि જેની નીચે તીર્થ કરેને કેવલજ્ઞાન થયું તેને ચૈત્યવૃક્ષ કહેવાય છે, જે જુદાં જુદાં હોય છે. જે અશોક એ જ ચૈત્યવૃક્ષ હોત તે ૨૪ જુદાં જુદાં વૃક્ષે કયાંથી સંભવે ? એકલું અશોકવૃક્ષ આઠ પ્રાતિહાર્ય પકોનું છે પણ પ્રાતિહાર્યના ઉલ્લેખ વખતે ચૈત્યવક્ષસહિત અશોક એવું જણાવ્યું નથી, ત્યારે એમ અનુમાન થઈ શકે કે માત્ર અમેસરણમાં દેશના આપવા બેસે ત્યારે જ ચિત્યવક્ષસહિત અશોક હય, બાકી તે સિવાયના વિહારદિ પ્રસંગે તેન હોય. તેની પ્રધાનતા દેશના પ્રસંગે જ હશે. પ્રશ્ન મ- ચિપાવર આવા પણ ઉલ્લેખ શાસ્ત્રમાં મલે છે. આ ઉલ્લેખ ચૈિત્યવૃક્ષ એનું જ બીજું નામ અશોક છે એમ સૂચવે છે. ઉત્તર- આ અંગે આ જ પુસ્તિકામાં ૧૨માં પેજનું ટિપ્પણ જુઓ. બાકી શાસ્ત્ર-ગ્રન્થની અસ્પષ્ટતા અને મતમતાંતરેના કારણે ચક્કસ નિર્ણય આપવાનું અશક્ય બની જાય છે. Page #66 -------------------------------------------------------------------------- ________________ નેધ –અવચૂરિ તથા ટીકા અને તેને અર્થ શા માટે અહીં આપ્યાં તેનું આ અવતરણ છે મારી દષ્ટિએ હકીકતમાં વિવાદાસ્પદ લાગતી ન હોવા છતાં વીતરાગસ્તોત્ર કલેક–ટકા છેલ્લા સૈકામાં કંઈક વિવાદાસ્પદ બની ગયાં છે. સવળાં-અવળાં છત્રમાં સાચું શું? તે મારે ભગવાન મહાવીરનાં ચિત્ર બનાવવાનાં હેવાથી નિર્ણય કરવાને હતો એટલે મેં એક લેખ લખે. પૂ. આચાર્યાદિ ઉપર મેકલી આપે. સલાહ-સૂચને માંગ્યાં, જે સત્ય હોય તે જણાવવા પણ જણાવ્યું. તેના જવાબમાં સમાજમાંથી અગ્રણી નામાંકિત ત્રણેય ફિરકાના મોટાભાગના આચાર્યોએ સવળાં છત્રની મારી જે વાત છે તેને ચર્ચા કર્યા વિના સંમતિ આપી. છતાં સમાજમાં કેટલીક વ્યક્તિએ કલેક અને ટીકાને અર્થ એમની રીતે કરીને અવળાં છત્રની વાતને સ્વીકારે છે. અહીંયા ટીકા ઉપરથી અવળાં છત્રને અર્થ કેવી રીતે તેઓ કરે છે તે અવળાં છત્રને જાણીને હિમાયતી બનીને નીચે જણાવું છું. જો કે વીતરાગસ્તાત્રને મૂલ કલેક અને ટીકાની શબ્દરચના જ એવી છે કે ઊંડા અભ્યાસ વિના કેઈપણ સામાન્ય વ્યક્તિ અર્થ કરવા જાય તે છેત્રે અવળાં જ છે તે અર્થ કરી બેસે એ એક સહજ બાબત છે. * ત્રણ છત્રની બાબતમાં ૨૫ વરસ પહેલાં પણ જૈનપત્રમાં પ્રશ્નો પૂજ્યા હતા. છત્ર ૧ Page #67 -------------------------------------------------------------------------- ________________ [ છત્રની વિચારણા અહીંયા પ્રથમ અવળાં છત્રની સાબિતી પુરવાર થાય તે રીતે અવળાં છત્રવાળાં લેાકેાના વકીલ બનીને મે નીચેના અથ કર્યો છે. २ ] તે પછી ભારતભરમાં મૂર્તિની અંદર બનાવેલાં સવળાં ત્રણÀા સત્ર વિદ્યમાન છે. તે છત્રા શાશ્ત્રોક્ત ક્રમે, તેમજ શિલ્પશાસ્ત્રોક્ત રીતે એક માત્ર સવળાં રીતે સાચાં કરેલાં છે. અવળી રીતે કરેલાં છત્રની એક પણ મૂર્તિ દેશમાં અસ્તિત્વ ધરાવતી નથી એટલે ચાલી આવતી અખડ પ્રથાને અક્ષુણ્ણ રાખવા યથા અથ કરીશ. સૂલ શ્લાક તેની અવચૂર અને તેની ટીકાના પારૂ જુએ तवोर्ध्वमूर्ध्व पुण्यद्धि, कम सब्रह्मचारिणी । छत्रत्रयी त्रिभुवन, - प्रभुत्वप्रौढिशंसिनी ॥ ८ ॥ - वीतरागस्तोत्र अवचूरि - तवो० हे वीतराग !, तव शिरसीति गम्यम् । छत्रत्रय्यूर्ध्वमूर्ध्वमुपर्युपरि व्यवस्थिता, त्रिभु० त्रिभुवनस्य यत्प्रभुत्वं तस्या या प्रौढिः प्रकर्षस्तच्छंसिनी ज्ञापिकाऽस्ति । कथम्भूता १, पू० पुण्यस्पर्द्धिस्तस्याः क्रमः, प्रथमं सम्यक्त्वम्, ततो देशविरतिस्ततः सर्वविरतिरित्यादिस्तस्य सब्रह्मचारिणी सदृशी नैर्मल्यादिना ॥ ८ ॥ विवरण- टीका - हे त्रिभुवनमौलिमाणिक्य !, प्रभो !, तव मौलौ छत्रत्रयी शोभते । कथम् ?, ऊर्ध्वमूर्ध्वं उपर्युपरिव्यवस्थिता अत एव पुण्यर्द्धिक्रमसब्रह्मचारिणी तवैव पुण्यसम्पत्प्रकर्षसदृशी । तथाहि Page #68 -------------------------------------------------------------------------- ________________ ત્રણ છત્રની વિચારણા ] [ 3 प्रथमं सम्यक्त्वप्रतिपत्तिस्ततो देशविरतिरनन्तरं सर्वविरतिस्ततश्चाईदादिस्थानासेवनमनन्तरं तथात्वेनोत्पत्तिः। पुनः समये सर्वविरतिः क्रमादपूर्वकरणक्रमेण क्षपकश्रेणिस्ततः शुक्लध्यानमितो घातिकर्मक्षयस्ततः केवलोत्पत्तिरनन्तरं परमार्हन्त्यसम्पदुपभोगस्ततः सनातनपदावाप्तिरियुत्तरोत्तरस्ते पुण्यर्द्धिक्रमस्तगृहातपत्रत्रयी । पुनः किं विशिष्टा ?, त्रिभुवनेत्यादि भूर्भुवःस्वःस्वरूपं त्रिभुवनं तस्य प्रभुत्वप्रौढिः प्राभवोत्कर्षस्तां शंसतीत्येवंशीला । विमुक्तं भवति-यः किलैकस्य भुवनस्य प्रभुस्तस्यैकमातपत्रम्, यस्तु भुवनद्वयस्य तस्य द्वे, भगवतस्तु भुवनत्रयस्वामिभिः सरभसमुपास्यमानत्वेन विश्वत्रयपतेः समुचितैव शिरसि श्वेतातपत्रत्रयीति । પ્રથમ અવચૂરિને અર્થ જોઈએ भू योभा पुण्यद्धिक्रमसब्रह्मचारिणी पति छ એને અર્થ અવચેરિકારે “પુણ્યદ્ધિના કેમે ગ્રહણ કરાતી જે વસ્તુઓમાં જેવી નિર્મળતા છે તેના જેવી નિર્મળ આ છત્રત્રયી છે” એ કર્યો છે. આ અર્થ કેવી રીતે થાય? તે તે જોઈએ. પુણ્યદ્ધિમાં કઈ કઈ વસ્તુઓ આવે? તે અવસૂરિકારે કહ્યું કે સમ્યકત્વ, દેશવિરતિ અને સર્વવિરતિ. તે પછી अपयू२ि४१२ सणे छ -पुण्यस्यर्द्धिस्तस्याः क्रमः, प्रथम सम्यक्त्वम् , ततो देशविरतिस्ततः सर्वविरतिरित्यादिस्तस्य सब्रह्मचारिणी सदृशी। मेट सभ्यत्वाहिनी पुण्यद्धि. સંપત્તિ સરખી. શેન વડે સરખી? તે અવચૂરિકારે લખ્યું કે नैर्मल्यादिना-निर्भपता ५ सभी मेटले. सभ्यत्वाहि प्रत। નિર્મળતાના ઘાતક છે તેમ આ છત્રત્રયી પણ સમજવી. Page #69 -------------------------------------------------------------------------- ________________ ૪ ] ત્રણછની વિચારણા I અવચૂરિકારે સરખામણી “નિર્મળતા–ઉજજવળતા” સાથે કરી તે સૂચક બાબત છે. અહીંયા ધ્યાનમાં રાખવાનું ખાસ એ છે કે આ અવસૂરિમાં ક્યાંય પણ છત્રનાં નાનાં મોટાં ક્રમની કે તે સવળાં છે કે અવળાં છે તેની કશી વાતને અણસાર પણ જોવા મળતું નથી. જે લેકે એમ કહે છે કે ટીકાકાર અવળાં છત્રનું પ્રતિપાદન કરે છે તે લેકે ટીકાને અથ નીચે મુજબ કરતા હશે! વીતરાગસ્તોત્રના શ્લોકનું જે તેની ટીકાની સાથે અનુસંધાન કરી અર્થ કરવામાં આવે તો (છત્રની બાબતમાં જેમણે ઊંડાણથી વિચાર્યું ન હોય, સવાં છત્રની અખંડ પરંપરા ચાલી આવે છે એને ખ્યાલ ન હોય એવા વાચકે) લેકનાં બીજા ચરણને (દ્ધિનો) અર્થ સહુ કઈ એ જ કરશે કે “હે ભગવન ! તારા ઉપર ત્રણ છે જે રહેલાં છે તે પુણ્યદ્ધિનાં કમે રહેલાં છે.” ટકામાં ઉત્તરોત્તર શબ્દ છે. વાચકે એ શબ્દનું જોડાણ કરે એટલે ઉત્તરોત્તર એટલે ઉપરઉપર પુણ્યદ્ધિનાં કમે છત્રો રહેલાં છે. પુણ્યદ્ધિથી ટીકાકારે સમ્યકત્વ, દેશવિરતિ, સર્વવિરતિ જણાવી, અને ક્રમ શબ્દ ભેગે છે. પુણ્યદ્ધિના કામે ઉપરાઉપરી ત્રણ છત્રો સમજવાં એટલે પહેલું સમ્યકત્વ છે એટલે પ્રથમ નાનું છત્ર, દેશવિરતિ એટલે સમ્યકત્વથી મેટું વ્રત એટલે બીજું છત્ર પ્રથમથી મોટું, અને બીજાથી મોટું સર્વવિરતિ વ્રત એટલે Page #70 -------------------------------------------------------------------------- ________________ ત્રણ છત્રની વિચારણા ] ત્રીજું છત્ર બીજાથી મેટું, એટલે અવળાં છત્રનાં ક્રમને સહેજે બરાબર જન્મ થવા પામે, એટલે સહુ કેઈ ભગવાનનાં માથા ઉપર અવળાં છે જ લટકાવવાનાં છે એવું સ્વીકારે તે સ્વાભાવિક છે અને એના આધારે કેઈ અવળાં છત્રની આકૃતિ ચિતરાવે-કંડારાવે તે પણ સ્વાભાવિક છે. એમાં કરાવનારને ઘણીવાર પિતાનાં ધ્યાનમાં સવળાં-અવળાં બે પ્રકારને ખ્યાલ પણ નથી હોતું એટલે નિર્દોષભાવે પણ અવળાં છત્રની વાત જચી જાય અને ગળે ઉતરી જાય. બીજી પરિસ્થિતિ એ હતી કે આજથી ૪૦ વરસ પહેલાં શિલ્પ એટલે મૂતિઓના ફેટાનું પ્રભાત ઊગ્યું નહોતું તે પછી બજારમાંથી પુસ્તક દ્વારા મૂતિઓના ફટાઓ જેવા જ ક્યાંથી મળે ? એટલે મૂતિશિલ્પની અંદર પથ્થર કે ધાતુનાં સવળાં છત્રો (ભગવાનનાં માથા ઉપર પ્રથમ મોટું એ રીતનાં) ક્યાંથી જેવાં મલે? સાધુઓને વિહાર પણ મર્યાદિત હાય. વ્યક્તિ આખા ભારતમાં ફરી વળે પણ છત્ર જેવાં તરફની દષ્ટિ ન હોય તે છત્ર કેવાં છે એનું પણ ધ્યાન રહે નહીં. એ તે જ્યારે પ્રશ્ન ઊભું થાય ત્યારે જ જોવાનું મન થાય. આ બધા કારણે કઈ વ્યક્તિ વીતરાગસ્તોત્રની ટીકાના આધારે પહેલી નજરે જે અર્થ કરે તે અવળાં છત્રને જ કરે એમાં નવાઈ નથી. બીજી એક અફસની વાત એ છે કે મારા ખ્યાલ પ્રમાણે ત્રણ છત્ર અંગે કઈ ગ્રન્થકારે સ્પષ્ટ રીતે લખ્યું નહીં કે ભગવાન ઉપર ત્રણ છત્ર તમારે આ રીતે સમજવાં. Page #71 -------------------------------------------------------------------------- ________________ ૬ ] [ છત્રની વિચારણા —હવે સાચા અથ કરુ છું— હવે હું શ્લાક અને ટીકાના અથ કેવી રીતે કરું છું તે જણાવુ છું. જો કે હવે પછીનાં પ્રકરણમાં તેની મેં નોંધ લીધી જ છે. એમ છતાં સવળાં છત્રની પરંપરા પુષ્ટ થાય અને મૂલ અને ટીકાકારના સાચેા આશય જળવાઈ રહે તે ધ્યાનમાં રાખીને હું મારા અથ કરૂં છું. ટીકાની સંગતિ કરું છું— તવ મૌહૌ છત્રત્રી શોમતે। આપનાં મસ્તક ઉપર ત્રણ છત્રા શાલે છે. થમ્ ?, કેવી રીતે ? તે કર્લ્સે ઉચ્ચે તેને અથ કરતાં ૩પન્ચુર એવી ટીકા કરી, એટલે ઉપરના અથ ઊંચે ઊંચે અર્થાત્ એક ઉપર એક એમ જણાવ્યેા. પછી ત્રણ છત્રા ઉપરાઉપરી તે ખરાં પણ કેવી રીતે ? તેા ઉર્ધ્વ સર્વેના વિશેષણ તરીકે લખતાં જણાવ્યું કે—અત વ પુદ્ધિમસઅન્નવાળિી એટલે શું? તેા કહે છે કે તત્વત્ર પુખ્યસત્પ્રર્વત્તદશી એટલે આપની જે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પુણ્યસંપત્તિ ’ એનાં સરખી છત્રત્રયી છે. 6 હવે વિચારવાનુ એ છે કે અહીયા પુણ્યની સાથે રહેલ ઋદ્ધિ શબ્દના અર્થ સપત્તિ કર્યાં. જે ઋદ્ધિના જ પર્યાયવાચક શબ્દ છે. અહીયા વુદ્ધિની પ્રક્તિમાં મ શબ્દ રહેલો છે. તેની ટીકા ટીકાકારે કરી નથી. મ શબ્દ મૂલમાં પણ છે છતાં સમગ્ર ટીકામાં મ શબ્દને અથ કર્યો જ નથી. શા માટે ન કર્યાં તે વિચાર કરવા પ્રેરે તેવી ખામત છે. અહીંયા મૂલ, ટીકા અને તેના અની જરૂરી વાત પૂરી થઇ. Page #72 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિવરાય નમ: 1. # અહં નમ: હવે પછી ત્રણ છગનાં ખાસ લેખ અંગેનું અવતરણ ભૂમિકા –આજથી ૨૫-૩૦ વર્ષ ઉપર ચિત્રકાર શ્રી ગોકુલભાઈ કાપડીયા પાસે ભગવાન શ્રી મહાવીરનાં દીક્ષાનાં ચિત્રોનાં પેઈટીંગ શરૂ કરાવ્યાં હતાં. કેવલજ્ઞાન પછીનાં ચિત્રો ચિતરાવવામાં આવશે ત્યારે મારે છત્ર બતાવવાને પ્રસંગ ઊભે થશે જ, ત્યારે તે છત્ર કેવી રીતે બતાવવાં તે પ્રશ્ન મારી સામે ખડે થયે હતું. ભારતની પરિકરવાની મૂતિઓમાં સવળાં ત્રણ ત્રો જેવાં મળતાં હતાં. પ્રાચીન મૂતિશિલ જે મળી આવ્યાં તેમાં પણ ત્રણ છત્ર સવળાં જ જોવા મળતાં હતાં. બીજી બાજુ વીતરાગસ્તોત્રની ટીકાના આધારે સમાજમાં તેથી ઊલટાં એટલે અવળાં છત્રની સમજ પણ સારી પ્રવર્તતી હતી, ત્યારે મને થયું કે આ બાબતમાં સાચું શું? તેને નિર્ણય થઈ જાય તે ચિત્રા કરાવવાના પ્રસંગે ખોટું આલેખન ન થવા પામે, એટલે ચક્કસ નિર્ણય ઉપર આવવા માટે ત્રણ છત્ર ઉપર મારે લેખ લખવાનું કાર્ય અતિઅનિવાર્ય હતું. સાથે સાથે મારે લેખ બરાબર છે કે કેમ! તે માટે પણ વાચક પાસેથી અભિપ્રાય અને સૂચને મેળવવાં હતાં તેથી વિસ્તારથી એક લેખ લખ્યો. તે લેખમાં ભગવાન ઉપર Page #73 -------------------------------------------------------------------------- ________________ <] [ ત્રણની વિચારણા લટકાવવાનાં ત્રણ છત્રાના સાચા ક્રમ કયા હાવા જોઈએ, તે અંગેના નિણૅય આપવા માગણી કરી હતી. એ લેખના જવાબ આપવાનું સામાને મન થાય એટલે મેં મારી રીતે ગમતી– અણગમતી ભાષા વાપરી હતી, જાણીજોઈ ને ગમતું, અણગમતું પણ કંઈક લખ્યું હતું, પછી એ લેખ પચીસેક આચાય મહારાજો આદિ ઉપર માકલ્યા હતા. એમાંથી ચાર-પાંચ આચાર્યોં સિવાય બધા આચાર્યો મારા લેખ સાથે સહમત થયા હતા. સંમત થવાનું કારણ સત્ર સવળાં જ છત્રા જોવાં મળ્યાં હોય એટલે મારા લેખની પૂરી ચકાસણી કદાચ કોઈ એ કરી હાય, ન પણ કરી હેાય એ સ`ભવિત છે પણ સમગ્ર ભારતભરમાં એક જ સવળાં પ્રકારની ખેાલ ખાલા છે, એ જ જોવા મળે છે તેથી તેઓ સારા પરિચિત હતા એટલે તેમને જે જવાબ આપ્યા તે સત્યના પક્ષને જ ટકા આપનારા હતા. હું મારા અનુભવ લખું કે—આરક્યોલોજીકલ ડીપાર્ટ મેન્ટનાં પ્રકાશના દ્વારા, અન્ય મેટી મેઢી સસ્થાઓ દ્વારા બહાર પડેલાં નાનાંમોટાં પ્રકાશના દ્વારા, મ્યુઝિયમેા દ્વારા, માસિકા વગેરે સામાયિકા દ્વારા, કાગળ, વસ્ત્ર અને કાષ્ઠ ઉપરનાં ચિત્રા દ્વારા ગામડાંની, શહેરની, જગલોની, પહાડાની, ગુફાઓની શ્વેતામ્બર અને દિગમ્બર સેકડા મૂર્તિ એના ફોટાએ મે' જે જોયા એમાં સ્પષ્ટ સવળાં છત્રાના એક જ પ્રકાર જોવા મળ્યે છે. અવળાં છત્રવાળી એકપણ મૂર્તિનું દર્શન ઈ. સન્ ૧૯૮૮ સુધી થવા પામ્યું નથી. અવળાં છત્રની મૂર્તિ કાઈપણ ઠેકાણે છે કે કેમ ? તેની પણ તપાસ કરાવી, પણ મળી નહીં. Page #74 -------------------------------------------------------------------------- ________________ ત્રણ છત્રની વિચારણા ] સર્વત્ર એક જ પ્રકાર વિદ્યમાન હોય ત્યારે મને સંમતિ આપનારા આચાર્યોએ શાસ્ત્રપાઠની ચકાસણી કરી હોય કે ન કરી હય, પૂરતી કરી હોય કે અધૂરી કરી હોય તે પણ પ્રત્યક્ષપ્રમાણ તરીકે સવળાં જ છત્રને સતત જોયાં હોય ત્યારે સ્વાભાવિક છે કે તેઓ સવળાં છત્રની માન્યતાને ટેકે આપે અને પ્રત્યક્ષપ્રમાણ એ સર્વોચ્ચ પ્રમાણ છે, તે સર્વત્ર સર્વોચ્ચકોટિનું નિઃશંક અને નિર્વિવાદ પ્રમાણ ગણાય છે, એટલે સવળાં છત્ર સાધુ-સાધ્વીજીની નજરમાં આવતાં જ હેય તેથી અનુકૂળ જવાબ મને મળવા પામ્યા. આચાર્ય મહારાજોના જવાબ આવી ગયા પછી મારા લેખની વિરુદ્ધ અને તરફેણમાં વધુ વાચક તરફથી જવાબ મળે અને તેથી નિર્ણય કરવામાં વધુ અનુકૂળતા રહે એટલા માટે એ લેખ મેં સુષા અને કલ્યાણ માસિકમાં છાપવા મેકલાવ્યું. એમાં લેખ પ્રગટ થયા પછી આપણું સામાજિક જે પરિસ્થિતિ છે તે જોતાં બહુ જ થડા વાચકેએ થોડાક સવાલો પૂછયાં. કેઈક કઈક તે રૂબરૂ આવીને ચર્ચા કરી ગયા. મારા લેખમાં મારે છત્તાતિછત્તને શું અર્થ કરે તે માટે મેં કેટલીક જાણીતી વ્યક્તિઓને લેખ લખવા અગાઉનાં વરમાં પૂછ્યું હતું. જવાબમાં છત્તાતિજીને અર્થ ફકત “ઉપરાઉપરી રહેલાં છત્ર” એટલો જ થાય છે એમ કહેલું. તે પછી એ છત્ર કેવાં કમે સમજવાં? તેને ખુલાસે શું છત્તાતિછત્તમાં સમાએલો એકથી વધુ છો 1. છત્રમસિભ્ય જીગં ફુતિ છત્રાતિ હેય તેને છત્રાતિછત્ર કહેવાય. Page #75 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ] [ ત્રણ છત્રની વિચારણા છે ખરે? કેટલાકે હા પાડી, કેટલાકે ના પાડી. જેઓએ હા પાડી તેઓએ ઘણા મહિના પહેલાં કલ્યાણ માસિકમાં “સાત નારકીને આકાર કે સમજ’એ હેડીંગ નીચે છપાએલા લેખની યાદ આપીને લખ્યું કે ત્રણ છત્ર સાત નરકને જેવો આકાર છે તે ઉપર નાને અને નીચે વિસ્તૃત એ રીતે સમજે. બીજાં કાર્યોમાં અટવાઈ જવાના કારણે મારાથી થોડી બેદરકારી એ થઈ કે છત્તાતછના અર્થ અંગે પૂરી ચકાસણી શાસ્ત્ર દ્વારા કે કેશદ્વારા પૂરતી કરી ન શક્યો. પરંતુ એક બે મુનિરાજેએ મને એક જ અર્થ થાય છે તેની જાગૃતિ આપી. આખરે નક્કી કર્યું કે છત્તાત્તિછત્તને એક જ અર્થ થાય છે, એટલે પહેલાના લેખમાં છત્તતિછ ના કરેલા અર્થને અહી જતો કર્યો છે. - એક વાતને અહીં ખુલાસે કરું કે મારા લેખમાં સાત નરક સાથે છત્રની જે સરખામણી કરી છે તે માટેનું લખાણ સંક્ષેપમાં લખ્યું હતું, પૂરતી સ્પષ્ટતાથી તે લખ્યું ન હતું. મારું મંતવ્ય સાત નરકની ઉઘાડી છત્રી જેવી આકૃતિઓ છે તેવી આકૃતિઓ સાથે સરખામણી કરવાનું ન હતું. મારે ઇશારે ફક્ત જમણી બાજુથી ડાબી બાજુ સુધી એટલે કે એક છેડાથી બીજા છેડા સુધીના માપથી સાત નરકે નીચે નીચે જતાં ક્યા ક્રમે છે તે જોવાનું સૂચવવાને હતો, એટલા ખાતર મારા લેખમાં સાત નરકને લગતા શ્લોકે ઉધૃત કર્યા હતા. अधो महत्तमं छत्रं तस्योपरि ततो लघु । छत्राणामिति सप्तानां स्थापितानां समा इमाः ।। Page #76 -------------------------------------------------------------------------- ________________ ત્રણ છત્રની વિચારણા ] [૧૧ સાતે નરકની અપેક્ષાએ સૌથી નીચેનું છત્ર મેટું અને તેની ઉપરનાં છત્ર ઉત્તરોત્તર નાનાં થતાં જાય. એટલે નરકોને પણ છત્રનાં નામથી જ ઓળખાવવામાં આવી છે. તદ્દન નીચેનું છત્ર મેટું, તે પછી ઉપરની લંબાઈ માટે ઉત્તરોત્તર બે નાનાં એ રીતે તુલના કરવાની હતી. સાત નરકને આકાર સ્વાભાવિક રીતે ત્રણ છત્રનાં ક્રમને સૂચવનારો છે, એમ જે મેં કહ્યું હતું તે સાત નરકના આકાશવતી બહારની આઉટલાઈનને ખ્યાલ રાખીને સૂચવ્યો હતો. તેને પુરા શું? તે મેં લેખમાં લખ્યું હતું કે ત્રણ, પાંચ કે સાત નરકેને આકાર ઊંધાં વાળેલા કૂડાં જેવો છે, એટલે સાત નરકને દૂરથી સમુચ્ચયે જુએ તે બહારની આઉટલાઈનથી તે ત્રણ છત્રનાં આકારને મળતી આવે છે. એટલા પૂરતી સાત નરકની વાતને યાદ કરવી પડી. બાકી સીધી રીતે સૂચવવું અનિવાર્ય ન હતું. જેમ નરકનાં છ માટે લોકપ્રકાશકારે, ઠાણુગ' સૂત્રકારે ૧. શ્રી સ્થાનાંગ સૂત્રના ૭માં ઠાણમાં સાંકેતિક-પારિભાષિક છત્તાતિછન્ન-છત્રાતિ શબ્દનું નિર્વચન કરતાં ટીકાકાર મહર્ષિ વિગ્રહ કરે છે...છત્રમતિ છä છત્રાતિછન્ન તસ્ય સંસ્થાનં- , अधस्तनं छत्रं महत् उपरितनं लघु, इति तेन संस्थिताः छत्रातिछत्रસંથાવસ્થિત સૌથી નીચેનું છત્ર મેટું, તેની ઉપરનાં ઉત્તરોત્તર નાનાં નાનાં. આ પ્રમાણે રહેલ નરક છત્રાતિછત્ર આકારે રહેલી છે એમ કહેવાય. Page #77 -------------------------------------------------------------------------- ________________ [ ત્રણઋત્રની વિચારણા ૧૨ ] અને તત્ત્વાના ટીકાકાર શ્રી સિદ્ધસેન ગણિજીએ તન સ્પષ્ટ લખી નાંખ્યું કે સાતે નરકે નીચેથી શરૂ ઉપરથી નીચે થઈ ઉપર જતા કેવાં કેવાં માપે છે, અને જઈ એ તેા કેવાં કેવાં માપે છે, તેવી સ્પષ્ટતા ત્રણ છત્રની શા માટે કરવામાં ન આવી ? એનેા જવાબ એ છે કે પ્રત્યક્ષપ્રમાણથી સવળાં છત્રા સે’કડા વરસાથી જાણીતાં હતાં એટલે પછી સ્પષ્ટતા કરવાની જરૂર લાગી નહીં હેાય. આ જ કારણ હુંવે પછીના મારા લેખમાં તમને વાંચવા મળશે. આજથી ૫૦ વરસ પહેલાં દેશમાં ફેટોગ્રાફી ખાસ હતી નહિ, ખાસ ખાસ શહેરામાં શરૂઆત થઈ હતી, તે પણ મર્યાદામાં એટલે દેશમાં પરિકરવાળી આરસની કે ધાતુની મૂર્તિની અંદર ત્રણ છત્રા છે કે એક છત્ર છે, છત્રા છે તેા કેવાં છે, એના ખ્યાલ ફક્ત બે-પાંચ આચાર્યોં યાત્રાપ્રેમી હાય અને દેશના જે ભાગમાં કર્યાં હોય, ત્યાં પરિકરવાળી મૂર્તિ એ જોવા મળી હાય, અને તે પણ માત્ર દર્શન કરીને સંતેાષ ન માનતા જેઓએ પરિકરનું અવલોકન કર્યુ. હાય તા જ તેઓને છત્રાના ખ્યાલ આવે. સામાન્ય રીતે સહુ માત્ર દર્શન કરવાના હાય, અવલોકન કરવાની આવશ્યકતા હાય પણ શિલ્પનાં ઊંડા પ્રેમી સાધુ હાય, ભવિષ્યમાં શ્રેષ્ઠ પરિકર કરાવવાની કલ્પના હાય તે અવલોકન કરે, બાકી તા કેઈ અવલોકન કરતું નથી, १. छत्रातिच्छत्रे छुपरितनं छत्रमायामविष्कंभाभ्यां लघु भवति, तदधोवर्ति विस्तीर्णतरम् तस्याप्यधो विशालतमभित्यतः छत्रातिच्छत्रम् । નીચેથી ઉપર જાવ કે ઉપરથી નીચે જાવ અને બાબતે સમાનાર્થીક છે. ; Page #78 -------------------------------------------------------------------------- ________________ ત્રણ છત્રની વિચારણા | [ ૧૩ એટલે તે વખતે મૂર્તિઓના ફોટા જોવા મળતા ન હતા, એથી દેશની અંદર છત્રની પ્રત્યક્ષ શું વ્યવસ્થા છે એને ઉપલક દષ્ટિએ પણ તાગ મળતો ન હતો. જ્યારે આજે તે એ કામ બહુ સુલભ થઈ ગયું છે, એટલે પછી તે વખતે માત્ર એક વીતરાગસ્તોત્રને શ્લોક અને તેની ટીકા સાધુની નજર સામે મુખ્ય હતા, તેથી એકને જ આશ્રીને વ્યવસ્થા સમજવાની હતી. જ્યારે આજે તે મેં ઉપર કહ્યું તેમ એક ઠેકાણે બેસીને આખા દેશમાંથી દૂરદૂરથી પણ મૂતિઓના ફેટાઓની વ્યવસ્થા કરી શકાય છે, અને આજે હું અધિકારપૂર્વક કહી શકું કે વેતામ્બર-દિગમ્બરની મૂર્તિઓના દેશ-પરદેશના સેંકડો ફેટાઓ મેં જોયા છે તેટલા ભાગ્યે જ બીજા કોઈ સાધુને જેવાને ચાન્સ મ હેય. સમગ્ર લેખની ભૂમિકા પૂરી થઈ શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યજીના શ્લોકને અર્થ કરતાં પહેલાં થોડુંક અવતરણ રજુ કરું અવતરણ–આગમમાં ઈજાતિછત્ત શબ્દ ઘણી જગ્યાએ વાપર્યો છે. તેની ટીકા કરતા ટીકાકારે = અતિગબ્ધ છ– એટલે ત્રણ છત્ર ઉપરાઉપરી છે એટલી જ ટીકા કરીને અટકી ગયા પણ તેની જગ્યાએ ટીકાકારે એકાદ જગ્યાએ પણ જે સેંકડો વરસથી ચાલી આવતી સવળાં છત્રની અવિચ્છિન્ન પરંપરાને શબ્દો દ્વારા વાચા આપી હોત, એટલે કે ભગવાનનાં મસ્તક ઉપરનું પ્રથમ છત્ર મોટું, પછી ઉત્તરોત્તર નાનાં Page #79 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ] || ત્રણત્રની વિચારણા નાનાં આ રીતે સ્પષ્ટતા કરી હત, તે છત્રને પ્રશ્ન જ ઊભો થયો ન હત અને મારા જેવાને બુદ્ધિની કસરત કરવી ન પડત. બીજી વાત-જે કે આપણી પાસે વીતરાગસ્તોત્ર, તેની ટીકા હેત કે ન હેત તે પણ સવળાં છત્રોને પ્રત્યક્ષ પુરા સંખ્યાબંધ સ્થળે વિદ્યમાન છે એટલે તેને બીજા કેઈ જ પુરાવાની જરૂર નથી. એમ છતાં શબ્દો દ્વારા અકાટય અતિ પ્રબળ પુરા જોઈ તે હેય તે મૂતિશિલ્પને ગ્રન્થ પૂરો પાડે છે, જેમાં પગથી લઈને માથા સુધીનું મૂર્તિનું ઘડતર કેમ કરવું તેનું વિધાન બતાવવામાં આવે છે. મૂર્તિ શિલ્પના ગ્રન્થ હજારે વરસથી લખાએલ છે. તેના દ્વારા લાખ મૂર્તિઓ ઘડાઈ છે, ઘડાઈ રહી છે અને ઘડાતી રહેશે. આવા ગ્રન્થ સદાને માટે વિવાદથી પર હોય છે, એટલે એની સામે કોઈને કશું કહેવાપણું હેતું નથી. એમ છતાં સવળાં છત્રની ચાલુ પરંપરાને છોડીને શ્લેક-ટીકાને અર્થ બીજી રીતે ઘટાવીને અવળાં છત્રની વાત ભાર દઈને રજૂ કરે છે ત્યારે વાચકોની આગળ શ્રી હેમચંદ્રાચાર્યજીને મૂલ શ્લેક અને તેને અર્થ મારા દૃષ્ટિકોણથી જે હું સમજ્યો છું તે અહીં રજૂ કરૂં છું. સાથે સાથે એક વાત એ પણ જોરશોરથી રજૂ કરી દઉં કે ચર્ચા કરે ત્યા ન કરે, ચર્ચા ગમતી હોય કે અણગમતી હેય, સાચી હોય, ખોટી હોય કે મિશ્ર હોય, જે હોય તે પણ તે ચર્ચાથી સવળાં છત્રની અવિચલ વ્યવસ્થાને કશી આંચ આવવાની નથી. Page #80 -------------------------------------------------------------------------- ________________ ત્રણત્રની વિચારણું] [ ૧૫ વીતરાગસ્તાવના મૂલશ્લેકના અર્થ અંગે વિચારણું સૂચના–શ્લોકમાં આવેલા પુષ, કૃદ્ધિ અને શ્રમ અને ટીકામાં આવેલે રોત્તર શબ્દ, આ ચાર શબ્દની અર્થસંગતિ સવળાં છત્રને અનુકૂળ રહે તે રીતે કરવી જોઈએ, જેની વિચારણા મારી દષ્ટિએ નીચે મુજબ કરી છે. પ્રત્યક્ષપ્રમાણ એ હાથ, કંકણ ને આરસી જેવું ગણાય છે. એ પ્રમાણને પ્રમાણિત કરવા બીજું કઈ પ્રમાણ કે પુરાવાની જરૂર હોતી નથી. ભારતભરમાં યત્ર તત્ર સર્વત્ર પરિકરવાની કે પરિકરવિનાની મૂતિઓ, તે ધાતુની હોય કે આરસની, ઝવેતામ્બર હોય કે દિગમ્બર, તે મૂર્તિઓ ઉપરનાં છત્રો ત્રિકેણુકારે મૂતિની ઉપર જ કે અંદર પથ્થર કે ધાતુથી કંડારેલા વિદ્યમાન છે. હજારે વરસથી કંડારાયેલાં છે, જેને હું સવળાં (ભગવાનનાં માથા ઉપર પ્રથમ મેટું, તે પછી બીજુ તેથી નાનું અને તે પછી ત્રીજુ તેથીય નાનું) પ્રકાર તરીકે ઓળખાવું છું તે જ પ્રકારનાં છત્રો છે, અને આ એક જ પ્રકાર સારાંય ભારતભરમાં પ્રચલિત અને વ્યાપક છે. એથી ઊલટાં (ભગવાનનાં માથા ઉપર પ્રથમ નાનું, તે પછી બીજું તેથી મોટું અને તે પછી ત્રીજું તેથીય મેટું) પ્રકારનાં છત્ર સમગ્ર દેશમાં મૂર્તિની અંદર કંડારાએલાં કેઈ ઠેકાણે વિદ્યમાન નથી. મેં મારી ભૂમિકામાં લખ્યું છે તે પ્રમાણે ભારતભરમાં ચારે દિશામાં વતતી મૂતિઓમાંથી અનેક મૂતિએને ફેટા મેં મારી નજરે જોયા છે. પહાડની શિલાઓ Page #81 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ] [ ત્રણ છત્રની વિચારણા ઉપર, ગુફાઓની અંદર છત્રોવાળી અનેક મૂતિઓ જોઈ છે અને સર્વત્ર એક જ પ્રકાર જેવા મલે છે. તપાસ કરાવવા છતાં હજુ પણ ઊલટો–અવળે પ્રકાર કયાંય પણ જોવાજાણવા મલ્યું નથી. આવું એકસરખું એક જ પ્રકારનું ધોરણ જોવા મળતું હોય ત્યારે વીતરાગસ્તોત્ર વગેરેના શાસ્ત્રપાઠ તપાસવાની કે ચર્ચા કરવાની જરૂર જ શું રહે? જે સવળાં અને અવળાંને વિકલ્પ જોવા મળ્યું હોય તે ચર્ચા વિચારણાને સ્થાન રહે, પણ જ્યારે કેઈપણ આચાર્ય, સાધુ કે કોઈપણ સંઘ, સેંકડે વરસેથી માત્ર એક સવળાં પ્રકારનાં જ છત્ર કરાવતાં હોય ત્યારે વિશેષ વિચારવાનું સ્વાભાવિક રીતે જ ન રહે. પૂ. શ્રીમદ્ હેમચંદ્રાચાર્યજીને રચેલો વીતરાગસ્તોત્રને લોક અને તે ઉપરની શ્રી પ્રભાનંદમુનિજીની ટીકા પણ મારા મંતવ્ય મુજબ એક સવળાં પ્રકારને જ પુષ્ટિ આપે છે એવું મને ચિંતન કરતાં ચક્કસ સમજાયું. શાથી સમજાયું છે? તે વાત આગળ જણાવું છું. ' બીજુ આપણા પૂર્વજોએ “વિશ્વ ઇતિઃ જિતના” એવું રેડસિગ્નલ જેવું નીતિવાક્ય આપ્યું છે, જે વિદ્વાનમાં ખૂબ જાણીતું છે. વાત એમ છે કે શાસ્ત્રપાઠ એવી ચીજ છે કે જુદા જુદા વાચકે પતતાની સમજ પ્રમાણે અર્થ તારવે, કેણ શું અર્થ કરશે અને શું નહિ કરે તે કહી શકાય નહિ એ પરિસ્થિતિને વિદ્વાનેને ખ્યાલ હોવાથી હજારે વરસથી સિદ્ધ થએલી, ચાલી આવતી પ્રચલિત જે વસ્તુ સિદ્ધરૂપે થઈ ગઈ હય, સિદ્ધાન્ત બની ગઈ હોય, તે સિદ્ધ થઈ ગયેલી Page #82 -------------------------------------------------------------------------- ________________ ત્રણ છત્રની વિચારણું | [ ૧૭ વસ્તુ સિદ્ધરૂપે રહે, એને પુષ્ટિ મળે, એનું રક્ષણ થાય એને ખ્યાલ રાખીને સિદ્ધવસ્તુને બુદ્ધિના કેન્દ્રમાં રાખીને જ વિચારવાની હોય છે. સિદ્ધવસ્તુ નબળી પડે કે અસિદ્ધ થઈ જાય તે રીતે શંકા-કુશંકા, ચર્ચા કે વિચારણા કરવાની હતી નથી એટલે તે ખ્યાલ રાખીને શ્રી હેમચંદ્રાચાર્યજીના લેકના અર્થને અને એની ટીકાના અર્થને હું જુદા દષ્ટિકોણથી સમજાવવા માગું છું. આજ સુધી આપણા આચાર્યપ્રવરે, મુનિરાજે, વિદ્વાને વગેરે લગભગ છેલ્લાં ૬૦-૭૦ વરસથી પરંપરાથી ચાલ્યા આવતા પ્રચલિત અર્થને જ કરતા આવ્યા છે. तवोर्ध्वमूवं पुण्यर्द्धिक्रमसब्रह्मचारिणी। (વીતરાગસ્તોત્ર) મારું ધ્યેય ચાલી આવતી સવળાં છત્રની અખંડ પરંપરાને જીવિત રાખવાનું હોવાથી એક વખતે મેં વીતરાગસ્તોત્રના લેક અને તેની ટીકા ઉપર બરાબર ધ્યાન કેન્દ્રિત કર્યું. ચાલી આવતી અર્થની પરંપરાથી પર થઈને વિચાર્યું ત્યારે લાગ્યું કે લેક અને ટીકા, ત્રણછત્રનાં માપ (સાઈઝ)ને એટલે કે તે કેવી રીતે હાવાં જોઈએ તે વાતને બિલકુલ જણાવતા નથી. શ્રી હેમચંદ્રાચાર્યજીને લેક અને તેની ટીકા બંને છત્ર કેમ લટકાવવાં એટલી જ વાત કરે છે, પણ તે છત્રનાં ક્રમાંક (સાઈઝ) અંગે લેશમાત્ર સૂચન કરતા નથી. લટકાવવાની વાત એટલા માટે કરી કે ત્રણ છત્ર આડાં લટકાવવાનાં નથી, ઊભાં લટકાવવાનાં છે એ જણાવવા માટે તેમને કર્થ કર્થે બે ત્રણ છત્ર ૨ Page #83 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ] [ ત્રણછત્રની વિચારણા વાર શબ્દ પ્રયોગ કર્યો, તેને અર્થ ફક્ત “ઉપર ઉપર” એટલે જ થાય. શાસ્ત્રમાં “છત્તાતિછત્ત' શબ્દ જે અર્થમાં વપરાય છે તે જ અર્થમાં કર્થ કર્થ શબ્દ છે, એટલે બંને વચ્ચે અર્થસામ્ય જળવાઈ રહ્યું. આ એટલા માટે કહેવું પડ્યું છે કે છત્રો આડાં લટકાવવાનાં નથી પણ ઊભાં લટકાવવાનાં છે. એ છત્રે ઊભાં લટકાવવાનાં ખરાં પણ તેની માફક? તે શ્રી હેમચંદ્રાચાર્યજીએ એની સ્પષ્ટતા કરવા પુદ્ધિમત્રહવારિળ વાક્ય લખ્યું. પુણ્યદ્ધિકંમ અને એના ઉપર કરેલી ટીકા એ બંને વસ્તુ એવી રહસ્યમય બની ગઈ છે કે પુણ્યદ્ધિક્રમથી સહુ કઈ છત્રનાં માપ-આકારની જ અને પુણ્યદ્ધિ શબ્દની ટીકા સ્કૂલ ભાવે જેનારા ભગવાનનાં માથા ઉપર પ્રથમ નાનું પછી ઉત્તરોત્તર મેટાં એ રીતે અર્થ કરે, પણ અહીંયા શ્રી હેમચંદ્રાચાર્યજીએ તે પુષ્યદ્ધિ થી શું લેવું? એ માટે કલેકમાં કશું જ સૂચવ્યું નથી. પુણ્યત્રદ્ધિ શબ્દથી ટીકાકારે પિતાની સૂઝ પ્રમાણે સમ્યકત્વાદિ કદ્ધિ અર્થ કર્યો. એ રીતે હું પુણ્યદ્ધિથી સમવસરણની દ્ધિ પણ સૂચવી શકું. ત્રાદ્ધિ શબ્દને પ્રગ સમ્યક્ત્વાદિ શબ્દ સાથે જેટલે બંધબેસતો નથી, તેથી વધુ સમવસરણની ત્રાદ્ધિ સાથે બંધબેસત છે. ગમે તે કાદ્ધિનું ગ્રહણ કરવામાં વાંધો નથી. કેમકે ક્રમ સાથે સંબંધ જોડવાને નથી, ફક્ત છત્ર “ઉપરાઉપરી” છે એટલું જ સાબિત કરવું છે. હવે અહીંયા સમજવાની મહત્ત્વની બાબત એ છે કે પુણ્યદ્ધિની સાથે ક્રમ શબ્દ છે. આ ક્રમ એ શબ્દ છે કે જે છત્રનાં કમને જાણે કહેતા હોય તે અર્થ કરવા મન લલચાઈ જાય પણ શ્રી હેમચંદ્રાચાર્યજી આદિ ક્રમ શબ્દથી Page #84 -------------------------------------------------------------------------- ________________ [ ૧૯ ત્રણત્રની વિચારણું ] ફક્ત “એક પછી એક રહેલી વસ્તુ એટલે જ અર્થ કરે છે તેથી છત્રો ઉપરાઉપરી રહેલાં છે એમ સમજવું. પ્રશ્ન–કેઈને એમ સવાલ કરવાનું મન થાય કે પુણ્યદ્ધિક્રમ શબ્દથી છત્રાને કમ વ્યક્ત થાય છે એમ કેમ ન કહેવાય? ઉત્તર–એને જવાબ એ છે કે છત્ર કેવાં ક્રમે હેવા જોઈએ. એ વાત તે સેંકડો વરસથી જૈન સમાજમાં સુપરિચિત અને સુપ્રસિદ્ધ હતી એટલે કમથી છ કમ જણાવવાની એમને જરૂર ન દેખાણી. ઉપરની વાતને સાર એ આવ્યું કે શ્રી હેમચંદ્રાચાર્યજી ત્રણ છત્ર ઉપરાઉપરી સમજવાં એટલી જ વાત કહે છે પણ નાના કે મોટાં એવી (માપની) કેઈ વાત કરતા નથી. ઉપર જે વાત શ્રીમદ્ હેમચંદ્રાચાર્યજીએ કરી બરાબર તે જ વાત મહેપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજ કરે છે– प्रतिसिंहासनं प्रौढ-च्छत्राणां स्यात् त्रयंत्रयं । उपर्युपरिसंस्थायि मौक्तिकश्रेण्यलंकृतम् ॥६१७॥ " શ્રી હેમચંદ્રાચાર્યજીએ લેકમાં જેમ “કર્થ કર્થ” શબ્દ વાપર્યો તેમ શ્રી વિનયવિજયજી મહારાજે લેકમાં પર્ણgr= ઉપર ઉપર શબ્દ વાપર્યો છે, એટલે ત્રણ છે Page #85 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ]. | ત્રણ છત્રની વિચારણા ઉપર ઉપર છે એટલી જ વાત કરી પણ એમને ત્રણ છત્રનાં ક્રમ કે તેનાં માપ (સાઈઝ) બાબતમાં જરાપણ ઈશારે કર્યો નથી. આગમશાસ્ત્રો, આગમના ટીકાકારે, શ્રી હેમચંદ્રાચાર્યજી, શ્રી વિનયવિજયજી તથા અન્ય ગ્રન્થ એક જ સરખી એક જ વાત કરે છે પણ છત્રનાં ક્રમ કે મા૫ અંગે કઈ જ વાત, સૂચન કે સકેત કંઈ જ કરતાં નથી તે વાત જોઈએ બાળકનાં ઘેડિયાં ઉપર બાળકને આનંદ મળે માટે રમકડાં રૂપે ગળાકારે લાકડાનાં ત્રણ ગુમખાં લટકાવેલાં હોય છે. તેવી રીતે છેત્રે આડાં લટકાવવાનાં નથી પણ દાદરનાં પગથિયાંની જેમ ઊર્ધ્વ ભાગે એક પછી એક ઉપર જતાં સમજવાનાં છે. ફક્ત એ એક જ અર્થને ખ્યાલ આપવા આગમમાં માત્ર “છત્તાતિછન્ન” શબ્દ વાપર્યો. આગમમાં જે વાત જણાવી હોય એને જ બીજા ગ્રન્થકારે અનુસરે એટલે શ્રી હેમચંદ્રાચાર્યજીએ વિતરાગસ્તોત્રમાં “કર્થ કર્થ” શબ્દ વાપર્યો. સમવસરણસ્તવકારે પણ “તદુપર' (૧૩છત્તતિચા) ઉલ્લેખ કર્યો છે. આથી નિર્વિવાદ અને નિઃશંકપણે કઈ પણ ગ્રન્થકારો ફક્ત ઉપરાઉપરી ત્રણ છત્ર છે એટલી જ વાત કરીને અટકી ગયા છે. કેઈએ પણ છત્રનાં ક્રમ અને માપ બાબતમાં ઈશારે, સકેત કે સૂચન કશું કર્યું નથી. Page #86 -------------------------------------------------------------------------- ________________ રણછત્રની વિચારણા ] L[ ૨૧ હવે શ્લેકની ટીકા ઉપર વિચારણું પૂ. શ્રી હેમચંદ્રાચાર્યજી પુણ્યક્રિમથી છત્રની આકૃતિ(સાઈઝ)ને જણાવતા નથી, એ જ રીતે ટીકાકાર પણ પિતાની ટીકા દ્વારા છત્રની સાઈઝને જણાવતા નથી. મૂલ ક અંગેની વાત પૂરી કરી. હવે ટીકાની વાત લઈએ. પ્રથમ આપણે ટીકાની પંક્તિઓ જોઈએ. तव मौलौ छत्रत्रयी शोभते। कथं । ऊर्ध्वमूर्ध्व उपर्युपरि व्यवस्थिता अत एव पुण्यर्द्धिक्रमसब्रह्मचारिणी.... અથ–આ ટીકા શ્રી હેમચંદ્રાચાર્યજીના કલેકના અર્થને અનુસરતી જ છે. છત્રત્રયી “ઉપર ઉપર વ્યવસ્થિત રીતે રહેલી છે અને તેથી જ તે પુણ્યદ્ધિક્રમ મુજબ (ઉપર ઉપર) સમજવી. પછી પુણ્યદ્ધિક્રમ મુજબ કહી, તે પુણ્યદ્ધિથી શું લેવું? એટલે ટીકાકારે એક પછી એક ગોઠવાએલાં સમ્યકત્વ, દેશવિરતિ વગેરે વ્રતની વાત કરી. તે પછી ટીકાકારે “ઉત્તરોત્તાતે પુષ્યદ્ધિનમઃ તત્ત્ માતપત્રત્રયી” આટલી જ ટીકા કરી છે. ટીકાકારના “ઉત્તરેત્તર” શબ્દને અર્થ શું કરે? અત્યાર સુધી આપણે બધા રિવાજ મુજબ “એક એકથી મેટું એ જ અર્થ કરતા આવ્યા છીએ. રામ અને ઉત્તરોત્તર આ બે શબ્દો એવા દ્રયર્થક જેવા છે કે સહેજે બ્રમ–ભૂલા થઈ જ જાય, પરંતુ ટીકાકારને આશય “ઉપરાઉપરી રહેલી વસ્તુ” * ઉત્તરોત્તર ને અર્થ કોશકારેએ આગળ આગળ, વધારે ને વધારે અથવા ક્રમશ: કરેલ છે. Page #87 -------------------------------------------------------------------------- ________________ જી ૨૨ ] [ રણછત્રની વિચારણા આટલી જ બાબતને જણાવવાનું છે, પણ “ઉત્તરોત્તર” શબ્દ છત્રની (એકબીજાથી નાની કે મોટી) આકૃતિઓની વાત વ્યક્ત કરતા નથી. - આ ઉપરથી તાત્પર્ય એ નીકળ્યું કે શ્રી હેમચંદ્રાચાર્યજીના શ્લેકને અનુસરતી વાત ટીકાકારે પણ કરી. ટીકાકારને “પુણ્યદ્ધિ'ના અર્થસૂચક સમ્યક્ત્વ એટલે નાનું, દેશવિરતિ એટલે મોટું અને સર્વવિરતિ એટલે એથીય મોટું એ જે અર્થ ઈષ્ટ હેત તે ટીકાકાર પોતે ટીકામાં તત્ત્ મારપત્રત્રચી એ લખ્યા પછી તેઓશ્રી લખત કેसम्यक्त्वशब्देन आद्यं छत्रं लघु, देशविरतिशब्देन द्वितीयं छत्रं प्रथमछत्रात् विस्तीर्ण भने सर्वविरतिशब्देन द्वितीयादपि अधिकं विस्तीर्ण तृतीयं छत्रं अनेन प्रकारेण छत्रत्रयी ज्ञातव्या। અથવા જનાબળ છત્રમ આવે કશે ઉલ્લેખ કર્યો નહિ. ટીકાકારે ટીકામાં વિવેચન, ચર્ચા આદિ કરીને અન્તમાં તેને મુખ્ય સાર કે સમગ્ર કથનને નિષ્કર્ષ આપે છે, જેને નિર્વચન પણ કહે છે. પણ એમણે છત્રનાં કમ બાબતમાં કે તેની સાઈઝ બાબતમાં કશી પણ સ્પષ્ટતા કરી નથી એ એક ઘણી જ સૂચક બાબત છે, એટલે માપ–પ્રમાણ કે સાઈઝની કઈ વાત કરી નથી. પ્રશ્ન—નિર્વચન કેમ ન કર્યું? ઉત્તર–તેનું કારણ એમ સમજી શકાય કે એમણે શ્રી હેમચંદ્રાચાર્યજીએ જે કહ્યું તે જ કહેવાનું હતું. તેમણે કંઈ નો અર્થ કે નવું વિધાન કરવું હતું જ નહિ. શ્રી હેમચંદ્રા Page #88 -------------------------------------------------------------------------- ________________ ત્રણ છત્રની વિચારણા ] _ ૨૩ ચાર્યજી ભગવંત માટે અગાઉ જે વાત લખી તે જ પ્રમાણે ટીકાકાર પિતે પણ જાણતા જ હતા કે હજારે વરસથી સર્વત્ર એક જ પ્રકારનાં છત્રેની અવિચ્છિન્ન, નિર્વિવાદ, સર્વમાન્ય સ્થાપિત પરંપરા એકધારી ચાલી આવે છે અને જે સુપ્રસિદ્ધ છે. તે પછી તેનું નિર્વચન કે સ્પષ્ટતા કરવાની જરૂર જ ક્યાં હતી? જે કે વાચકેમાં મતભેદ ન સર્જાય એ ખાતર સ્પષ્ટતા કરી હતી તે સારું હતું. આ સમગ્ર ટીકાને પાઠ આ પુસ્તકમાં આપે છે. આખી ટીકા બહુજ ધ્યાનપૂર્વક, મનન પૂર્વક, તટસ્થ રીતે પૂર્વગ્રહ છેડીને જે જોવામાં આવે તે આખી ટીકામાં સ્પષ્ટ શબ્દોમાં સીધી રીતે છત્રનાં માપની જરાપણ વાત દેખાતી નથી. પુણ્યદ્ધિની સાથેને “કામ” શબ્દ અને ટકાને “ઉત્તરોત્તર” શબ્દ આ બંને શબ્દ એવા છે કે સહ કઈ પ્રથમ દષ્ટિએ છત્રનાં કેમ અને માપની સાથે જ ઘટાવી દે. આપણે બધાય એ રીતે જ ઘટાવતા હતા, પગ છત્રની હજારે વરસથી પ્રસ્થાપિત સાચી પરંપરા એકધારી મતભેદ વિના જળવાઈ રહે એને લક્ષ્યમાં રાખીને મેં વીતરાગસ્તંત્રને શ્લેક અને ટીકાને અર્થ જુદી રીતે લગાડવા પ્રયત્ન કર્યો છે. હવે આપણે વીતરાગસ્તોત્રની અવસૂરિ (બીજી સંક્ષિપ્ત ટીકા) શું કહે છે તે જોઈએ. - પ્રથમ અવચેરિકારે “પુષ્યદ્ધિની અવસૂરિ શું કરી છે તે અહી ઉદ્દધૃત કરું . પુદ્ધિમત્રહ્મરાજિળી આની ટીકા અવસૂરિકારે નીચે મુજબ કરી છે. Page #89 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ] || રણછત્રની વિચારણા पुण्यस्पर्द्धिस्तस्याः क्रमः, प्रथमं सम्यक्त्वम् , ततो देशविरतिस्ततः सर्वविरतिरित्यादिस्तस्य सब्रह्मचारिणी सदृशी नैर्मल्यादिना। અવચૂરિકારે “પુણ્યદ્ધિને અર્થ જુદી જ રીતે કર્યો. પુણ્યવાદ્ધિથી સમ્યકત્વ, દેશવિરતિ, સર્વવિરતિ જણાવીને એમ લખ્યું કે “છત્રત્રચી આ પુષ્યદ્ધિના જેવી છે. પુણ્યદ્ધિના જેવી છે એટલે શું? તે જણાવ્યું કે તૈચારિના એટલે જેમ સમ્યકત્વ, દેશવિરતિ, સર્વવિરતિ એ વ્રતની જેવી નિર્મળતા છે તેના જેવી જ છત્રત્રયી નિર્મળ છે, એટલે નિર્મળતા જોડે સરખામણી કરી. જે ક્રમ જ સૂચવ હેય તે સંદશી ટીકા પછી પ્રથમં જીવું છુ તો મહત્ત એ રીતની ટીકા કરી સ્પષ્ટતા કરત, પણ કરી નહિ આ અર્થ જે બરાબર હોય તો અવચૂરિકારે પુષ્યદ્રિકમ શબ્દથી છત્રનાં ક્રમને તે કઈ જ ઈશારે કર્યો નથી. એ જ પ્રમાણે વિવરણકારે પણ કશે જ ઈશારે કર્યો નથી. વિતરાગસ્તેત્રની બંને ટીકાઓમાં છત્ર કેવા કર્મો હોવાં જોઈએ તેને જરાપણ ઉલ્લેખ કર્યો નથી. એથી જ તદન સ્પષ્ટ થાય છે કે છત્રને સવળે કમ જગજાહેર હેવાથી તેમને જણાવવાની જરૂર શું હોય? બીજી વધુ વાત-આ બુકમાં મૂર્તિ કેમ ભરાતી તે પાઠ આપે છે. પ્રથમ પંક્તિના સેમપુરા મિસ્ત્રીને કાગળ પણ છાપ્યા છે. અવસૂરિ અને ટીકાને જે રીતને મેં અર્થ કર્યો છે તે શિલ્પશાસ્ત્રની વાતને સંપૂર્ણ ટેકે આપે છે. Page #90 -------------------------------------------------------------------------- ________________ ત્રણછત્રની વિચારણા ] [ ૨૫ જૈનધમ માં તીથંકરાની મૂર્તિ કેવી રીતે બનાવવી ? તે માટે શિલ્પશાસ્ત્ર વિશારદેએ લખ્યુ છે. આ શાસ્ત્ર સેકડા વરસથી લખાયુ છે. કેમકે મૂર્તિ ઘડવાનુ... અંધારણ લગભગ હજારો વરસોથી ઘડાયું છે, એમાં મૂર્તિનાં અંગોપાંગો કેવાં માપે રાખવાં ? એની કેટલી લંબાઈ-પહેાળાઈ રાખવી ? અને મુખની આકૃતિનું માપ એ બધું જણાવ્યુ` છે. એ શાસ્ત્રમાં મૂર્તિ માથા સુધી તૈયાર થવા આવે ત્યારે એ છત્ર માથા ઉપર પહેલુ. માટુ' બનાવવું કે માથા ઉપર પહેલું નાનું બનાવવું ? તે ત્યાં નાનાં છત્રની તેા કેઈ વાત જ નથી. શિલ્પકારાએ સ્પષ્ટ લખ્યુ કે તીથંકર જિનેન્દ્રદેવનાં માથા ઉપર પહેલું છત્ર સૌથી મોટામાં માટું, તે પછી ઉત્તરોત્તર એ નાનાં બનાવવાં એટલે સવળાં છત્રની જ વાત અકે થઈ. આથી એ પણ નક્કી થયું કે શિલ્પમાં અવળાં છત્રની કાઈ જ વાત કરી નથી, નામનિશાન નથી એટલે છત્રમાં બીજો વિકલ્પ સમજી અને જાતનાં છત્રની માન્યતા શાસ્ત્રમાં છે એમ કોઈ કહેતુ હાય તા તે તદ્દન નિરાધાર હાવાથી ખાટું છે. જો તમે પહેલાં નાનું અનાવવું એ વાત કરશે તેા આખું શિલ્પશાસ્ત્ર ખાટુ ઠરશે, જૈનમૂર્તિ વિધાન ખાટુ ઠરશે, એ તે દિ ચાલે તેમ નથી માટે સવળાં છત્રની એક જ પરંપરા સ્વીકારવી જોઈ એ. * Page #91 -------------------------------------------------------------------------- ________________ [ ત્રણત્રની વિચારણા વિચારણ-૧ પ્રશ્ન--મૂલ લેકના મ શબ્દથી અને ટીકાના ઉત્તરોત્તર શબ્દથી ભગવાનનાં માથા ઉપર નાનું, પછી ઉત્તરોત્તર મેટાં એ અર્થ કરવામાં આવે છે. શું તે અર્થ શ્રી હેમચંદ્રાચાર્યજી ભગવંતને ઇષ્ટ હતો ખરે? ઉત્તર–જવાબ એ કે તેઓશ્રીને જે એ અર્થ ઈષ્ટ હત તે એમના સમયની બિરાજમાન થએલી મૂતિઓમાંથી અવળાં છત્રવાળી થોડી પણ મૂતિએ આજે ગુજરાતમાં જેવા જરૂર મળતા પણ મળતી નથી. - બીજી વાત એ છે કે મનુષ્ય સ્વભાવનું એક લક્ષણ છે કે ચાલુ પરંપરાથી અલગ પડીને નવી માન્યતાનું પ્રતિપાદન કર્યું હોય તે, તે વ્યક્તિ પોતાની માન્યતાને પ્રચલિત કરવા, સ્થાપિત કરવા, પાંચ પચ્ચીસ અવળાં છત્રની મૂતિઓ કરાવે જ પણ એમના સમયની (કે એમના સમય પહેલાંની ) અવળાં છત્રની મૂર્તિ ક્યાંય પણ જોવા મળી નથી. ત્રીજી વાત એ કે કોઈવાર એવું પણ જોવા મળે છે કે મુખ્ય વ્યક્તિ પિતાની માન્યતા પ્રમાણેની મૂતિ કરાવી ન શકી હોય તે એમના શિષ્ય, પ્રશિ કે એમના ભક્તો નવી મૂતિઓ ઘડાવીને ગુરુની માન્યતાને જરૂર સાકાર કરી પ્રસિદ્ધિ આપે પરંતુ તે પણ જોવા મળતી નથી. પૂ. હેમચંદ્રાચાર્યજી જેવા મહાપુરુષ પિતાનાથી પૂર્વે થયેલા અનેક મહાન આચાર્યોએ સેંકડે વરસથી સવળાં છત્રની પ્રામાણિત કરેલી, નિર્વિવાદપૂર્વક ચાલી આવતી Page #92 -------------------------------------------------------------------------- ________________ ત્રણ છત્રની વિચારણા ] | [ ૨૭ પરંપરાને તેડવા કદિ તૈયાર થાય ખરા? હરગિજ ન થાય. કારણકે એમ કરવાથી શાસ્ત્રકથનને તથા અનેક આચાર્યોની અવજ્ઞા–અનાદર થવા પામે. આર્ષદૃષ્ટા પુરુષે કદિ એવું ન કરે. વિચારણ-૨ સમાજમાં કઈ કઈ સાધુઓ પૂરી જાણકારીના અભાવે પુણ્યદ્ધિ કમ” અને “ઉત્તરોત્તર” આ બંનેને અર્થ ત્રણ છત્રનાં માપને કહે છે એમ સમજીને ભગવાનનાં માથા ઉપર પહેલું નાનું, તે પછી બીજુ મેટું અને ત્રીજું તેથીય મેટું આ પ્રમાણે મંતવ્ય ધરાવે છે, પણ એક બાજુ નવ્વાણું ટકા સવળાં છત્રની જ્યારે બેલંબાલા હોય ત્યારે નવ્વાણું ટકા સામે એક ટકાનું મૂલ્ય કેટલું? એના ઉપર વજન આપી શકાય ખરૂં? અને આપશે તે તમે જેનમૂતિ શિલ્પશાસને હાથે કરીને ખોટું ઠરાવવાનાં, પાપના ભાગીદાર બનવું ગ્ય લાગશે ખરું! હજારે આચાર્યોએ પ્રામાણિત કરેલી પરંપરાને અનાદર કરવાને મહાદોષ શું નહીં લાગે? મને શ્રદ્ધા છે કે તટસ્થરીતે પૂર્વગ્રહ રાખ્યા વિના સુજ્ઞજને શાંતિ અને ધીરજથી વિચાર કરે. પાપના ભાતિ શિલ્પ અનાદર હજારો મારા લેખની દલીલે કે મંતવ્યને વાંચે કે ન વાંચે, તેને ભલે સ્વીકારે કે ન સ્વીકારે તેની બહુ અગત્ય નથી, પણ હજારે વરસથી ચાલી આવતી સવળાં છત્રની અક્ષણ અને અખંડ પરંપરાને જરૂર આદર કરે. Page #93 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ] [ત્રણત્રની વિચારણા વિચારણા-૩ પુણ્યદ્ધિ શબ્દથી સમ્યકત્વ, દેશવિરતિ આદિ ઋદ્ધિનું ગ્રહણ કર્યું પણ પ્રશ્ન એ ઊભું થાય કે પ્રથમ દષ્ટિએ સમ્યક્ત્વાદિ ત્યાગનાં વતે છે તે તેને ત્રાદ્ધિ તરીકે કેમ ઓળખાવાય? ખરેખર સાચી રીતે જે “દ્ધિ” શબ્દને યેગ્ય હોય તેવું જે દૃષ્ટાન્ત મળી જાય તો એનું ગ્રહણ શા માટે ન કરવું? તે આપણી પાસે બીજી દ્ધિ છે, તેને પુરો પણ છે. તીર્થંકરદેવનાં પ્રવચનની સભા જેને સમવસરણ કહે છે, જે સેના, ચાંદી, ર વગેરેની ત્રાદ્ધિથી બનેલું છે. ભરત ચક્રવતીએ પિતાના અંધમાતા મરુદેવાને જ્યારે કહ્યું કે તારા પુત્રની સમવસરણની દ્ધિ તે તું જે, એટલે પુણ્યદ્ધિથી સમવસરણનું ગ્રહણ કરવું વધુ ઉચિત છે અને વધારામાં કેઈને આડકતરી રીતે ક્રમ ગોઠવો હોય તે પણ સમવસરણ બંધબેસતું થાય તેમ છે. કેમકે સમેસરણને જે ત્રણ ગઢ છે તે ગઢને આકાર સવળાં ત્રણ છત્રને બરાબર મળતું આવે છે. નીચેને ગઢ પહેલે સૌથી મોટો અને બીજે, ત્રીજો ઉત્તરેતર નાના એટલે સમેસરણની ત્રાદ્ધિનું ગ્રહણ કરવામાં બે લાભ છે. Page #94 -------------------------------------------------------------------------- ________________ » e. છે હવે પ્રત્યક્ષપ્રમાણે જોઈએ છે પ્રત્યક્ષપ્રમાણ એ સામાન્ય રીતે આધ, સૌથી શ્રેષ્ઠ, નિઃશંક અને નિર્વિવાદ પ્રમાણ ગણાય છે. એનાથી વસ્તુ હસ્તામલકવત્ સ્પષ્ટ સમજાય છે. પ્રત્યક્ષપ્રમાણ માટે બીજા કશા પુરાવા-સાબિતીની જરૂર રહેતી નથી અને જ્યારે બે-ચાર નહીં પણ ડઝનબંધ પુરાવા મળતા હોય ત્યારે તો કઈ દલીલો કે ચર્ચાને સ્થાન જ રહેતું નથી. અહીં આપણે એ માટે લગભગ ૨૫૦૦ વર્ષથી ઉપલબ્ધ ધાતુમૂતિઓ અને પાષાણમૂતિઓને વિચાર કરીએ. (૧) પાંચ-પાંચ ફૂટ કે તેથી વધુ મોટી કાળમીંઢ પથ્થરની ૨૫૦૦ વર્ષ જૂની મૂતિઓના ફેટા ઘણાં પુસ્તકમાં છપાઈ ગયા છે. તેમાં પણ માથા ઉપર અંદર જ ખેદીને પથ્થરનાં જ બનાવેલાં સવળાં જ છત્રો છે. બહારથી લાવેલાં હોય તેવાં નહીં પણ મૂતિ ઘડી ત્યારે જ ભેગાં ઘડેલાં છે, તેથી તે આગમને અને તદનુસાર વર્તતી મારી સવળાં છત્રની માન્યતાને જ અનુસરતાં છે. અંદર કંડારેલાં છત્રોવાળી સપરિકરમૂતિઓ ક્ષત્રિય કુંડ, કેસરીયાજી, રાણકપુર, સાંડેરાવ, અજારી, જરા, ભાંડવા વગેરે સ્થળે છે. અરે ! શત્રુંજય ગિરિરાજ ઉપર દાદાજીની મૂતિ ઉપરનું છત્રત્રયીને સંકેત કરતું છત્ર જેજે. (૨) મેં જોયેલી થોડીક પાંચમાં સૈકાથી દશમા સૈકા Page #95 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ] [ ત્રણ છત્રની વિચારણું સુધીની નાની ધાતુની મૂતિઓમાં પણ અંદર જ સ્પષ્ટ રીતે ધાતુનાં છત્ર ઉપસાવેલાં હતાં. તે પણ આગમને અને તદનુસાર મારી માન્યતાને જ અનુસરતાં સવળાં જ બનાવેલાં હતાં. (૩) આ સિવાય છેલ્લાં ૧૦૦૦-૧૨૦૦ વરસની ઢગલાબંધ તામ્બર-દિગમ્બર મૂતિઓમાં ઇંગ્લીશ A કે A ત્રિકોણાકારની જેમ ભગવાનનાં માથા ઉપરનું પ્રથમ મેટું, તેની ઉપર તેથી નાનું અને તેની ઉપર તેથીય નાનું, આ રીતે છત્ર પથ્થરમાં બનાવેલાં હતાં, અને આજે પણ છે, જેના ફેટા સરકારી મ્યુઝિયમમાં તથા મૂતિશિલ્પનાં છપાએલાં અનેક ગ્રન્થમાં જોવા મળે છે. તે ઉપરાંત મથુરાના કંકાલીટીલાની કાળમીંઢ પથ્થરની ૩/૩ ફૂટ કે તેથી વધુ મેટી મૂતિઓમાં પણ સ્પષ્ટ જોવા મળે છે. ઇતિહાસમદધિ પૂ. આ. શ્રી ઇન્દ્રસૂરિજીના લખેલાં (પ્રાય:) ભગવાન મહાવીર ચરિત્રનાં પુસ્તકમાં છાપેલ મૂર્તિ ચિત્રમાં પથ્થરમાં જ બનાવેલાં છત્રે સવળાં જ છે. સમગ્ર ભારતમાં અવળાં છત્રોવાળી એક પણ મૂતિ હજુ સુધી જોવા મળી નથી સવનાં ત્રણ છત્રોવાળી પ્રાચીન મૂતિઓ ભારતમાં પાર વિનાની છે. મંદિરમાં રહેલી ગુફાઓમાં રહેલી, દક્ષિણ ભારતમાં પહાડની શિલાઓમાં કતરેલી ધાતુ કે પાષાણની સેંકડે મૂતિઓ મેં જોઈ. એમાં એક પણ મૂતિ ઊંધાં ત્રિકોણ આકારનાં અથવા અવળાં આકારનાં છત્રવાળી ન જોઈ. જોડાજોડ ગોખલાઓ બનાવી તેમાં કંડારેલી ૧૦, ૧૫, ૨૫ Page #96 -------------------------------------------------------------------------- ________________ રણછત્રની વિચારણા ] [ કા મૂતિઓ જોઈ, તે તમામ મૂતિઓનાં છત્ર સવળા ત્રિકોણ કારનાં જ હતાં. મારી પાસે ત્રણ છત્રનાં પુસ્તકે, ફોટાઓ છે. તેમાં આ ધરતી ઉપર અવળાં આકારનાં છત્રવાળી એક પણ મૂવિ મારા જેવામાં આવી નથી. પરિકરવાળી મૂર્તિઓ અંગે પાલીતાણા તીર્થ તથા ભારતનાં અન્ય જૈન તીર્થો, પહાડ, મંદિરમાં બિરાજમાન કરેલી મૂતિઓમાં પરિકરવાળી મૂર્તિઓ પણ છે, પણ કેટલીક મૂતિઓમાં સ્પષ્ટ રીતે ત્રણ છત્ર કરવાની અનુકૂળતા ન હોવાથી ત્રણ છત્રો કર્યા નથી એટલે એક છત્ર તે સૌને દેખાય એવું કરેલું હોય જ છે અને તે છત્રના ઉપરના ભાગમાં બીજાં બે છત્રનું સૂચન કરનારાં એક દોરાની અથવા બ-બે દોરાની ઊંચાઈવાળા હાંસિયા પાડેલા હોય છે. કેટલીક મૂર્તિ એમાં હાંસિયાની પણ જગ્યા ન હોય તે એક પછી એક એમ પતલી બે રેખાઓ ઉપસાવેલી હોય છે, અને એ ત્રણ ત્રેની પૂર્તિ માટે જ કરવાની વર્ષો જૂની પ્રથા છે. સૌને મૂર્તિશિલ્પમાં રસ ન હોય તેને આની ખબર ન હોય પણ પાલીતાણા જાવ ત્યારે પરિકરવાથી અનેક મૂતિઓ જેજે અથવા વિહારમાં દહેરાસરેમાં સપરિકર મૂતિ હોય ત્યારે તેની ઉપરનાં છત્ર ઉપર નજર ફેરવજે તો પણ બે હાંસા જરા ઉપસાવીને આંકેલાં દેખાશે. | દિગમ્બર મૂર્તિઓમાં સવળાં જ છત્રો છે દક્ષિણ ભારતનાં દિગમ્બરનાં તીર્થોની તમામ પાષાણધાતુમૂતિઓ ઉપરનાં અંદર બનાવેલાં છત્રે સવળાં જ છે, Page #97 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ] । ત્રણઋત્રની વિચારણા કાંય પણ અવળાં નથી. આમ બંને સપ્રદાયેામાં છત્રની ખામતમાં સેંકડો વરસથી એક જ માન્યતા પ્રવતે છે એટલે જ સવળાં છત્રાની એક જ માન્યતાને સહુએ પ્રેત્સાહન આપવું જરૂરી છે. સવળાં છત્રની માન્યતાને ટેકો આપતી અન્ય સ'પ્રદાયા અને ગચ્છાધિપતિઓની આવેલી સહીઓની નામાવલિ સાભાર રજૂ કરી છે ૧.પૂ. આ. શ્રી વિજય રામચદ્રસૂરિજી મ. (ગચ્છાધિપતિ, મુંબઈ, લાલબાગ) ૨. » ૪. ૫. "" ૧૧. ૧૨. ૧૩. કર * ૐ ૐ ૐ ૐ એક ક ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ઃઃ ઃઃ 1:1 "" "; 95 ', ,, ,, ,, 99 99 ,, ઃઃ 39 , , "" 59 "" "" 99 39 ,, "" 99 રામસૂરિજી મ. (ડેલાવાળા ) કારસૂરિજી મ. પ્રેમસૂરિજી મ. મેરુપ્રભસૂરિજી મ. ઇન્દ્રહિન્નસૂરિજી મ. સુક્ષ્માધસાગરસૂરિજી મ. ભુવનભાનુસૂરિજી મ. મિત્રાન’સૂરિજી મ. ચંદ્રોદયસૂરિજી મ. વિશાલસેનસૂરિજી મ. જયંતસેનસૂરિજી મ. અરોાકચંદ્રસૂરિજી મ. Page #98 -------------------------------------------------------------------------- ________________ ત્રણ છત્રની વિચારણા ] [ ૩૩ ૧૪. પૂ.આ. શ્રી વિજય ઉદયસાગરસૂરિજી મ. (ખરતરગચ્છના ગચ્છાધિપતિ) ૧૫. મુનિપ્રવર શ્રી જંબૂવિજ્યજી મ. ૧૬. મહાપ્રજ્ઞ શ્રી નથમલજી (તેરાપંથી સંપ્રદાય) ૧૭. ઉપાચાર્ય શ્રી દેવેન્દ્રમુનિ જશાસ્ત્રી ( સ્થાનકવાસી સંપ્રદાય) ફક્ત ચાર-પાંચ સંઘાડાના આચાર્યોએ સવળાં છત્રની માન્યતામાં સંમતિ આપી નથી. ઘણું વરસ અગાઉ જે બે પૂજ્યની સંમતિ મેળવી હતી તેનાં નામ– ૧. પૂજ્ય આચાર્ય શ્રી ઉદયસૂરિજી મહારાજ તથા ૨, પૂજ્ય આચાર્ય શ્રી નંદનસૂરિજી મહારાજ આજથી પચીસેક વર્ષ પહેલાં પૂજ્ય આચાર્ય શ્રીમાન ઉદયસૂરિજી મહારાજને એક પત્ર લખેલ તેને આપેલે જવાબ આ પુસ્તકમાં બ્લેક સાથે છાખે છે. સદ્દભાગ્યે એ પત્રો સંગ્રહમાંથી મળી આવ્યા. ત્રણ9ત્ર ૩ Page #99 -------------------------------------------------------------------------- ________________ ૩૪] [ રણછત્રની વિચારણું દીપાવ અને શિલપરનાકર જેવા શ્રદ્ધય શિ૯૫ગ્રન્થ પણ ત્રણ છત્ર બાબતમાં માત્ર એક સવળાં છત્રની જ વાત કરે છે નોંધ-આપણે જોઈ આવ્યા કે વીતરાગસ્તત્ર કે તેની ટીકા અવળાં છત્રની વાત કરતા જ નથી, માત્ર એક સવળાં છત્રની વાતને જ અનુસરે છે એ જ પ્રમાણે શિલ્પનાં ગ્રન્થ પણ સવળાં છત્રની વાતને જ અતિસ્પષ્ટ રીતે જણાવે છે. અવળાં છત્રની વાતને કેઈએ પણ સ્થાન આપ્યું જ નથી તે વાચકે બરાબર ધ્યાનમાં રાખે શિલ્પશાસ્ત્રનાં ગ્રન્થમાં જૈનમૂર્તિનાં અંગોપાંગે કેવાં માપે કરવાં, પરિકર હોય તે પરિકર કેવાં માપે બનાવવું, એ બધી વાત વ્યવસ્થિત રીતે ગણતરી મુજબ લખેલી છે. શિલ્પનાં દીપાર્ણવ અને શિલ્પરત્નાકર નામના પ્રખ્યાત ગ્રન્થો સ્પષ્ટ જણાવે છે કે ભગવાનનાં માથા ઉપર પહેલું છત્ર સૌથી મોટું, અને તે પછી ઉત્તરોત્તર બે નાનાં સમજવાં. હવે પછી આપેલી બધી વિગતે વાંચે. શિપનાં ગ્રન્થની નોંધ ................તતૌ મૃr૪છત્રમ્ ૨૭૧ –શિલ્પરત્નાકર द्वय छत्रं तथाकारमुचे चैवोत्पलोत्तमम् । सर्वछत्रस्य विस्तारश्चाङ्गलविंशतिर्मताः ॥ १८ ॥ -શિલ્પરત્નાકર મુકિત પેજ-૫૦૪ Page #100 -------------------------------------------------------------------------- ________________ ત્રણ છત્રની વિચારણા ] [૩૫ छत्रं दशांगुलं प्रोक्तं द्वितीयं वसुअंगुलम् । પાંગુષ્ઠ તૃતીયં ર.. ................... | ૪૬ છે. –ીપાવ. મુદ્રિત ગ્રન્થ પેજ-૩૭૮ ઉપરના શ્લોકનો ભાવાર્થ – તીર્થકરની મૂર્તિ ઉપર પછી મૃણાસ્ટ એટલે કમલદંડ કરે અને તે પછી છત્ર બનાવવું. તે છત્રના ઉપરના ભાગમાં બીજા બે છ કરવાં. બધે છત્રવટે (ભેગે ગણીને) ૨૦ અંગુલ પહોળે થાય. તે કેવી રીતે થાય? તો નીચેનું પહેલું છત્ર તે ગર્ભ સ્થાનથી એટલે કેન્દ્રના મધ્યભાગથી બંને બાજુએ દશ-દશ અંગુલ કરવું, એટલે બંને બાજુને સરવાળે કરીએ એટલે નીચેનું છત્ર ૨૦ અંગુલ થાય. આનું તાત્પર્ય એ કે પહેલું છત્ર સહુથી મોટું વીશ અંગુલનું સમજવું, પછીનું બીજુ છત્ર તે વસુ અંગુલ એટલે કે ગર્ભસ્થાનથી આઠ-આઠ અંગુલનું બનાવવું એટલે ગોળાકારે ૧૬ અંગુલનું થાય અને ત્રીજુ છત્ર છ અંગુલનું કરવું. આનું તાત્પર્ય એ થયું કે પહેલું છત્ર સૌથી મોટું વીશ અંગુલનું થયું એટલે સ્વાભાવિક રીતે જ તે પહેલું સમજવાનું છે. ત્યારપછી બીજુ આઠ અંગુલનું તે નાનું અને બીજાથી છ અંગુલનું તે તેનાથી નાનું સમજવું. આથી પહેલાં છત્રની ગળાકારમાં લંબાઈ પહોળાઈ ૨૦ અંગુલની, પછીની ૮ અંગુલની અને તે પછીની ૬ અંગુલની એટલે Page #101 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ] [ ત્રણઋત્રની વિચારણા શિલ્પશાસ્ત્રનાં આધારે સ્પષ્ટ થાય છે કે ત્રણ છત્ર ભગવાનનાં માથા ઉપરથી જ શરૂ કરીને ઉપર ક્રમ ગણવાના છે. ઉપરના શ્લેાકમાં સ્પષ્ટ લખ્યુ છે કે પહેલું છત્ર દશ અંગુલનું, ખીજુ` આઠે અંગુલનુ અને ત્રીજુ` છ અંગુલનુ એટલે ભગવાનનાં માથા ઉપરથી શરૂ કરીએ ત્યારે પહેલું માટું, ખીજું તેનાથી નાનુ... અને ત્રીજુ તેનાથીય નાનુ આ રીતે સ્પષ્ટ વાત જણાવી છે. આથી શિલ્પનાં ગ્રન્થા પરિકરમાં ત્રણ છત્ર બનાવવાની વાત લખે છે પણ એકની વાત કરતાં નથી. મૂર્તિ નાની હાય એટલે પરિકર નાનું મનાવવું પડે. તે વખતે એક જ છત્ર અનાવીને તેની ઉપરના ભાગમાં ખીજા' એ છત્રને ખ્યાલ આપતાં હાંસિયા બનાવવામાં આવે છે. જ્યાં જ્યાં પરિકરની મૂર્તિ એ એક છત્રવાળી હોય ત્યાં વાચકાએ જોઈ ને ખાતરી કરી લેવી. સવળાં છત્રની વાત જૈન શાસ્ત્રકારોએ કહી છે. એ જ વાત શિલ્પના ગ્રન્થાએ કરી છે. કોઇપણ સામપુરા કે શિલ્પીએના અભિપ્રાય ત્રણેયકાળમાં વિપરીત હાઈ શકે જ નહિ અને કદાચ કેાઈ અજ્ઞાન આછું ભણેલા શિલ્પીઓ કહે તે તે અભિપ્રાય તદ્દન ખોટો સમજવે. તારવણી * ઉપરના લખાણથી એ નક્કી થયું કે સવળાં છત્રની શાસ્ત્રીય માન્યતા એ સ`પૂર્ણ સાચી છે. અવળાં છત્રની માન્યતાના શિલ્પશાસ્ત્રમાં કયાંય ઉલ્લેખ નથી. એ ખામતમાં શિલ્પના ગ્રન્થાની વાત તદ્દન સ્પષ્ટ છે. Page #102 -------------------------------------------------------------------------- ________________ ત્રણછત્રની વિચારણા ] [ ૩૭ જ અનુકૂળ સંજોગ હેય તે પરિકરમાં પ્રધાનપણે ત્રણે છત્ર જ બતાવવાં જોઈએ. ક્ષત્રિયકુંડની મૂતિ ઉપર તથા અન્ય પરિકરવાળી મૂતિઓમાં આજે પણ વિદ્યમાન છે. વળી જગ્યાના અભાવે સંપૂર્ણ ત્રણ છત્ર ન બતાવી શકાય તે બાકીનાં બે છત્રને દેખાવ કરે જોઈએ, એટલે જ હાંસિયા બતાવવાની અથવા ગોળાકારે બે વર્તુળ બતાવવાની પ્રથા છે, જે પરિકરવાળી મૂર્તિઓમાં બધે જોવા મળે છે. શિલ્પીઓમાં પ્રથમ નંબરના ખ્યાતનામ શિલ્પીઓએ આપેલા સુવિખ્યાત લિખિત અભિપ્રાય ત્રણ છત્રનાં કમની બાબતમાં શિલ્પશા દ્વારા સેમપુરા શિ૯પીએ શું જાણે છે, તે જાણવા શિપીઓમાં જાણીતા વિદ્વાને શ્રી અમૃતલાલ મુળશંકર ત્રિવેદી-અમદાવાદ, શ્રી નંદલાલ નીલાલ-પાલીતાણા તથા શ્રી હરિભાઈ મિસ્ત્રીઅમદાવાદ આ ત્રણેયને પૂછાવેલું. શ્રી અમૃતભાઈ તથા શ્રી નંદલાલભાઈએ તેને જે જવાબ આપે તે અહીં છાપો છે. તેઓ સ્પષ્ટપણે જણાવે છે કે ભગવાનનાં માથા ઉપર સૌથી પહેલું છત્ર મેટું, તેનાં ઉપર તેથી નાનું અને તેનાં ઉપર તેથીય નાનું, એટલે કે મારી આ પુસ્તિકાના લેખમાં જે સાચી પદ્ધતિનું સમર્થન મેં કર્યું છે તેને તેઓએ સંપૂર્ણ ટેકે આપે છે, Page #103 -------------------------------------------------------------------------- ________________ [ ત્રણત્રની વિચારણા પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી યાદેવસૂરિજીની સેવામાં.........સાહિત્યમંદિર, પાલીતાણા ૩૮ ] સવિનય નિવેદન કે પરિકરમાં તીર્થકર ભગવાનનાં મસ્તક ઉપર કરવામાં આવતાં ત્રણ છત્રા ખામતને ધ શાસ્ત્રાનાં આધાર સાથેના આપના વિસ્તૃત લેખ વાંચ્યા. શિલ્પશાસ્ત્રમાં જે નિયમે બતાવ્યાં છે, તેને આધાર ધ શાસ્ત્રામાંથી લીધેલા છે તેવુ. ઉપરોક્ત લેખથી સમજાય છે. શિલ્પનાં દીપાવ વગેરે ગ્રન્થામાં પણ આપના લેખ મુજબનું જ વર્ણન છે. નીચેથી ઉપર જાય તેમ તેમ છત્રે નાનાં થતાં જાય છે. આપે તે વાંચ્યું જ હશે છતાં ધ્યાન બહાર હાય તે જોઈ જવા સૂચન કરવાનું ચાગ્ય માનું છું. સાહિત્યની આવી પ્રસાદી અવરનવર આપતા રહેશે તેવી આશા રાખું છુ લિ. અમૃતલાલ ત્રિવેદીના સવિનય વંદન બીજો અભિપ્રાય પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી યદેવસૂરિજીની સેવામાં.. આપના વિસ્તારથી ચર્ચા-વિચારણા કરતા લેખ બહુ જ ધ્યાનપૂર્વક વાંચ્યા. ત્રણ છત્રની ખાખતમાં આપે જે મત દર્શાવ્યે એટલે કે ભગવાનનાં માથા ઉપર પ્રથમ મેાટુ, બીજુ તેથી નાનુ... અને ત્રીજું તેથીય નાનું, આ આપની સવળાં છત્રની શાસ્ત્રાક્ત માન્યતા છે તે બરાબર છે. અમારાં શિલ્પગ્રન્થામાં જૈન મૂર્તિ શિલ્પનાં વિધાનમાં આ રીતે જ વાત મળે છે. આપને તેા શિલ્પશાસ્ત્રાનાં ગ્રન્થાનુ વાંચન સારુ Page #104 -------------------------------------------------------------------------- ________________ [ ૩૯ ત્રણ છત્રની વિચારણા ] છે. આપની પાસે ગ્રન્થો પણ છે તે આપ જોઈ જશે તે અમને લાગે છે કે આપને પણ ખાતરી થઈ જશે. અવળાં છત્રની માન્યતા સાચી નથી. પાલીતાણું લિ. નંદલાલ સી. સેમપુરાના વંદન શ્રી નંદલાલભાઈ શિલ્પગ્રન્થના શ્રેષ્ઠ રચયિતા છે. એક ખુલાસે આચાર્યપ્રવરોએ ત્રણ છત્રનાં મોકલાવેલાં મારા લેખની ચકાસણી પૂરી કરી હોય, અધૂરી કે ઓછીવત્તી પણ કરી હોય તે બનવાજોગ છે, છતાં તેઓ સહુ પિતાની આંખે સવળાં છો વરસોથી જોતાં આવ્યાં છે. એ વાત તેમની નજર સામે બરાબર હતી એટલે મારા લેખની સવળાં છત્રની માન્યતાને સંમતિ આપવામાં તેમને આ પણ એક પ્રબળ કારણ હશે જ એટલે સંમતિ આપનારા સહુ આચાર્યાદિ મહાનુભાવોએ સમજી વિચારીને જ સંમતિ આપી છે, અને એ સંમતિ એ સે ટકા સાચી છે. હવે આવેલ સંમતિ પત્રોમાંથી જરૂરી નોંધ રજૂ થાય છે. Page #105 -------------------------------------------------------------------------- ________________ ૪૦ ] | [ ત્રણત્રની વિચારણા સવળાં ત્રણ છત્ર અંગે મળેલી સંમતિના અભિપ્રાય ૨૧ વરસ ઉપર પરમ પૂજ્ય બહુશ્રુત વિદ્વાન આચાર્ય શ્રી વિજયેાદયસૂરિજી મહારાજે માત્ર એક જ સવળાં છત્રની માન્યતાને ટેકે આપતો આવેલે પત્ર પત્ર-૧ (આદ્ય અભિપ્રાય સં. ૧૯૬૮) અવતરણ–આજથી ૨૧ વર્ષ પહેલાં એટલે તા. ૧૨-૧-૧૮ના રેજ જૈનસંધના બહુશ્રુત તરીકે જાણીતા વિદ્વાન પરમપૂજ્ય આ. શ્રી વિજયસૂરીશ્વરજી મહારાજને છત્રની બાબતમાં મેં પત્ર લખ્યો હતો. કેમકે આવી બધી બાબતને જવાબ મેળવવા સહુના માટે વિશ્વસનીય અને ઓથેરિટી જેવું એ સ્થાન હતું. તે દિવસે તે ત્રણ છત્ર ઉપર મેં કશું સંશોધન કર્યું ન હતું, પરંતુ ભારતમાં પરિકરવાની કેટલીક મૂર્તિએના ફેટા, તીર્થકરનાં નવા-જૂનાં રંગીન ચિત્રો, કેટલીક ધાતુમૂર્તિઓ, દક્ષિણ ભારતમાં રહેલી શ્વેતાંબર અને દિગંબરની પથ્થરની અંદર જ બનાવેલાં છત્રોવાળી મૂર્તિઓ, ગવર્મેન્ટ તરફથી કેટલાંક રાજ્ય તરફથી બહાર પડેલાં શિલ્પસ્થાપત્યના ગ્રન્થમાં તીર્થકરની કેટલીક મૂર્તિઓ વગેરે જેયાં, એ બધાયમાં ત્રણ છ સવળાં જ જોયાં. સાથે સાથે બીજી બાજુ કઈ કઈ મંદિરમાં પરિકરવાળી કે પરિરવિનાની મૂર્તિઓ ઉપર વહીવટદાર શ્રાવકે તરસ્થી ત્રણ છે અવળી રીતે પણ લટકાવેલાં જોવા મળતાં હતાં, પણ તે દોરીથી ઉપરથી લટકાવેલાં હતાં. મારે તે વખતે અષ્ટમહાપ્રાતિહાર્ય સાથે તીર્થ કરનું ચિત્ર Page #106 -------------------------------------------------------------------------- ________________ છત્રની વિચારણા ] [ ૪૧ બનાવરાવવું હતું. ભગવાન મહાવીરનાં ચિત્રા પણ થઈ રહ્યાં હતાં, પ્રાતિહાય માં એક છત્રની જ બાબત એવી હતી કે જેમાં સવળાં–અવળાં બંને પ્રકારો રાખી શકાય. મારે નિણૅય કરવા હતા એટલે પૂજ્યપાદ્ આચાર્ય શ્રીજી ઉપર મેં પત્ર લખ્યા હતા અને તેમાં મેં ત્રણ છત્રનાં ખે પ્રકાર ( સવળાં અને અવળાં ) પણ બતાવ્યાં હતાં. તેમાં લખ્યું હતુ` કે— પાષાણની પરિકરવાળી મૂર્તિ એની અંદર કાઇકમાં સ્પષ્ટ ત્રણ છત્ર, તે કાઇકમાં નીચેનું મેટું છત્ર અને ઉપર ખે છત્રને ખ્યાલ આપતાં એ આંકા–હાંસિયા પણ હતા, તે વાત પણ મે લખી અને હું પોતે ઉપર સૌથી નાનું, તેની નીચે બીજું તેથી માટુ અને તેની નીચે ત્રીજુ ભગવાનનાં માથા ઉપર વધુ મેટું, આ રીતના ક્રમ સાચા છે એમ દૃઢતાથી માનું છું. કેમકે અવળાં છત્રના શાસ્ત્રીય કે મૂર્તિચિત્ર દ્વારા કાઈ પુરાવા આજસુધી મને મળ્યા નથી. શાભા અને સુ ંદરતાની દૃષ્ટિએ પણ સવળાં ત્રણ છત્ર ખૂબ જ સુ ંદર, શાભાસ્પદ રચના છે અને બીજી બાજુ સવળા ત્રિક।ણાકાર હાવાથી પણ જોનારને આનંદ આપનાર છે. આપ ઊંડા નાની અને બહુશ્રુત પુરુષ છે તે સેવકને સ્પષ્ટ જવાબ આપવા કૃપા કરશેશજી. મારા પત્રના જવાબમાં તેઓશ્રીએ વિ. સ. ૨૦૨૪, પોષ વદિ–ર, બુધવાર, તા. ૧૭–૧–૬૮ના દિવસે મુનિપ્રવર શ્રી નીતિપ્રભવિજયજી મ. પાસે જે પત્ર લખાવરાવ્યા તે પત્ર નીચે આપીએ છીએ, આ પત્રમાં અવળા વિકલ્પના જરાપણ સ ંકેત કર્યાં નથી, તેમજ અતિસ્પષ્ટ શબ્દોમાં સવળાં છત્રની વાત લખી છે તે અને વાત વાચકો બરાબર ધ્યાનમાં રાખે. Page #107 -------------------------------------------------------------------------- ________________ જર ] | ત્રણ છત્રની વિચારણું પત્રને ઉતારે ઓ ગઈ નમ: શાસનસમ્રાટુ પ. પૂ. આ. ભ. શ્રી વિજ્યનેમિસરીશ્વરજી સદ્ગસભ્ય નમઃ વિ. સં. ૨૦૨૪, પિષ વદિ-ર, બુધવાર, તા. ૧૭-૧-૬૮ લિ. વિજયોદયસૂરિ, પં. નીતિપ્રભવિજ્યજી ગણું વગેરે ઠાણ-૬, તત્ર મુનિશ્રી યશોવિજયજી વગેરે યોગ્ય અનુવંદનાવંદના, પરમપૂજય પરમપકારી પ્રાતઃસ્મરણીય, બાલબ્રહ્મચારી પૂજ્યપાદ્ ગુરુમહારાજશ્રીજીના પુણ્યપસાથે અત્ર સુખશાંતિ છે. તમારે પત્ર તા. ૧૨-૧ને મર્યો છે. સમાચાર જાણ્યા. છત્ર સંબંધી પુછાવ્યું તે તમારી માન્યતા બરાબર છે. પરિકરમાં પણ તે જ આકારે છત્રાતિછત્ર હોય છે. પરિકરમાં આંકા-હાંસા માત્ર (બે છત્રનાં) હોય છે. દેખાવ માટે લિ. નીતિપ્રભવિજયની સુખશાતા આ કાગળ આવ્યા ત્યારે હું મુંબઈ ચેમ્બર જૈન ઉપાશ્રયમાં હતા. પૂજ્ય ઉદયસૂરિજી મ. ના આ પિસ્ટકાર્ડમાં નીતિપ્રભ વિજયજીએ સવળાં છત્રની આકૃતિ પણ દોરી બતાવી છે એટલે મારી શાસ્ત્રીય સમાજને સંપૂર્ણ ટેકે આપ સહુથી પહેલા આ પત્ર મલ્યો હતો. પત્રના બ્લેક છાપીને મૂક્યા છે. Page #108 -------------------------------------------------------------------------- ________________ ત્રણ છત્રની વિચારણા ) [ ૪૩ નોંધ – આચાર્યોએ સંમતિ સાથે પત્રમાં કંઈક વિશેષ પ્રકારે લખ્યું હતું, તે જ પત્રમાંથી જરૂરી નોંધ અહીં આપી છે. (પત્ર-૨) શેઠ મેતીશા લાલબાગ જૈન ઉપાશ્રય, મુંબઈ-૪ વિ. સં. ૨૦૪૪ ના બીજા જેઠ સુદ ૧૦ ને શનિવાર વિજય રામચંદ્રસૂરિ તરફથી જ્ઞાનાદિગુણગણાલકૃત આચાર્ય શ્રી વિજયયશેદેવસૂરિજી ગ્ય અનુવન્દના સુખશાતા સાથે લખવાનું કે તમારા બધા પત્ર, લેખો વગેરે મલ્યા છે. વચમાં એક પહોંચ પત્ર લખ્યું હતું તે મળેલ હશે. તમારા પગેને જવાબ લખવામાં સંયેગવશ વિલંબ થયે છે. શ્રી તીર્થંકર પરમાત્માની ઉપરનાં છત્રત્રયીની રચના સંબંધમાં તમારી વિચારણા સ્પષ્ટ કરતે લેખ વાંચે, ઉપલબ્ધ પ્રમાણે વિચારતાં હાલ તમે જે નિર્ણય ઉપર આવ્યા છે (શ્રી તીર્થંકરદેવની ઉપરનું છત્ર સૌથી મોટું, એની ઉપરનું એથી નાનું અને એની ઉપરનું એથીય નાનું Hઆવી આકૃતિ) એ બરાબર લાગે છે. હજુ પણ આ અંગે વિચારણા ચાલતી રહે અને અત્યારના આ નિર્ણયથી જુદો વિચાર કરે પડે એવાં નક્કર શાસ્ત્ર પ્રમાણે ન મળે ત્યાં સુધી ઉપર જણાવ્યા મુજબને નિર્ણય સ્વીકારીને ચાલવામાં મારી સંમતિ છે.” Page #109 -------------------------------------------------------------------------- ________________ [ ત્રણત્રની વિચારણા (પત્ર-૩) અમદાવાદ ગીરધરનગર, તા. ૧૬-૭-૮૮ પૂ. આચાર્ય શ્રી વિજયે પ્રેમસૂરિજી મ., પૂ. આ. શ્રી વિજય સુધસૂરિજી મ. “તમારું સંશોધન દાદ માગી લે છે. અમે પણ તમારા બતાવ્યા પ્રમાણે જ છત્રત્રયી ઘણે ઠેકાણે જોઈએ છીએ. તમારે નિષ્કર્ષ સાચે છે. અમે પણ માનીએ છીએ.” (પત્ર-૪) : ખરતરગચ્છના ગચ્છાધિપતિ પૂ. આ. શ્રી ઉદયસાગરસૂરિજી લખે છે કે “આપે જે છત્રને ક્રમ જણાવ્યું તે જ સાચે છે, તે શાસ્ત્રથી પણ સિદ્ધ છે.” આ બાબત વિશેષ ધ્યાનપૂર્વક અવકનથી આપે જે નક્કી કરી છે તે બરાબર છે. (પત્ર-૧) ત્રિસ્તુતિકરછના અણુ પૂજ્ય આચાર્યશ્રીજીનો અભિપ્રાય ખાચરેદ - તા. ૪-૧૧-૮૭ શાસનપ્રભાવક ક્લાવારિધિ પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ થશેદેવસૂરીશ્વરજી મહારાજ, વંદના રજીસ્ટર્ડથી લેખ મલ્ય, પત્ર પણ મલ્ય, વાંચ્યો. આપની પ્રત્યેક વિષયમાં રહેલી અંતરની દાઝને જાણી આનંદ થયે. મારી ગણતરી પણ વરસેથી એવી જ રહેલી કે છત્રની વર્તમાન પરંપરા ઉપર વિચારણા થવી જરૂરી છે. કારણકે હું પણ છત્રની સ્થિતિ અને પરિકરવાની મૂર્તિઓને દેખતા Page #110 -------------------------------------------------------------------------- ________________ છત્રની વિચારણા | [ ૪૫ ખૂબ જ ચિંતન કરતા કે શિલ્પ પર પરા અને વ્યવહાર અનેમાં ભિન્નતા કેમ હશે ? પણ આપે લખ્યા મુજબ પ્રશ્નને અંતરમાંથી બહાર મૂકેલ નહિ. વીતરાગસ્તાત્ર પણ દેખેલુ.... ખેર ! છતાં આપે જણાવેલ વિષય સાથે હું સંમત છું, કે છત્રની પરંપરા એક પછી એક ઉત્તરોત્તર માટું સૌથી નીચે, પછી નાનું અને અંતે સૌથી નાનું છત્ર રહેવુ. યેાગ્ય, ઉચિત અને વાસ્તવિક લાગે છે. હવે પછીનાં કાર્યોમાં તે મુજબ વ્યવહાર સાચવવાના જ ભાવ રહેશે.' આપના પુનિત દેહે શાતા વતી હશે. લિ. આ. શ્રી જય'તસેનસુરિ (પત્ર-૬) तेरापंथी संप्रदाय के प्रौढ विद्वान् महाप्रज्ञ श्री नथमलजी मुनिश्रीका अभिप्राय पत्रप्रेषक श्री - आचार्य श्री यशोदेवसूरि द्वारा लिखित छत्रत्रयी के विषय में एक शोधपूर्ण लेख मिला, और पढा । पढ़नेके बाद लगा कि लेखकने वीतरागस्तोत्रके श्लोकके विषय में विमर्श किया है । वह विमर्श साधार है। छत्राविछत्रके विषय में जो निर्णय किया है और जो प्रमाण उधृत किये हैं वे मननीय है । लेखक अपने श्रममें सफल हुए है । नई दिल्ही ૬. ૧૪-૧૧-૮૭ Page #111 -------------------------------------------------------------------------- ________________ ૪૬] [ ત્રણ છત્રની વિચારણા સુઘાષા, કલ્યાણ, પ્રબુદ્ધજીવન માસિકમાં પ્રગટ થયેલ મારે લેખ વાંચીને જુદી જુદી વ્યક્તિઓએ લખેલા પત્રમાં જુદી જુદી રીતે લેખની અનુમંદના કરતાં શબ્દો-વાક્ય લખ્યાં હતાં તેમાંથી થોડાં લખાણનું સંકલન કરી અહીં થોડીક ને રજ ખુલાસો-અમાએ કેઈના અભિપ્રાય માગ્યા નથી, સહજભાવે વાચકોએ લખ્યા છે. * આપ આટલું બધું ઊંડું જ્ઞાન, વ્યાપક સમજ, બીજાઓને ઓછા ખ્યાલમાં આવે એવા અનેક ખ્યાલ ધરાવે છે તે જોઈને અમને ગૌરવ થાય છે. આપના જીવનની અને જ્ઞાનની એક નાનકડી પણ મેટી સિદ્ધિ છે. સ્વાસ્થ ઘણું પ્રતિકૂળ છતાં આપ કઈ રીતે આટલે બધે શ્રમ ઉઠાવી શકે છે તેની નવાઈ લાગે, આપને લેખ વાંચીને હૈયું નાચી ઉઠયું. સૌરાષ્ટ્રના એક ખૂણામાં બેસીને એક નાનકડી બાબત ઉપર પણ આપ કેવું ઊંડું સંશોધન કરી સમાજને ઉપકાર કરી રહ્યા છે તે બદલ આપને ઘણું ઘણું ધન્યવાદ ઘટે છે. શાસનદેવ આપને બધી રીતે સહાય કરે એ જ શુભકામના ! Page #112 -------------------------------------------------------------------------- ________________ ત્રણછત્રની વિચારણા ] [ ૭ * વિવિધ પક્ષના આટલા બધા મહાન આચાર્યોની આપ સંમતિ મેળવી શકયા એ જોતાં આપણું વર્તમાન પૂજ્ય આચાર્ય મહારાજેને આપના પ્રત્યે કેટલે સદભાવ છે તે જોઈ કેઈપણ ભક્ત વાચકને આનંદ થયા સિવાય નહીં રહે. જૈન સાહિત્યની, જૈન સમાજની, જૈનસંઘની આપ વરસોથી જે સેવાઓ આપી છે તે ખરેખર અવર્ણનીય છે. 26 આટલા બધા આચાર્યોની સંમતિ મેળવી શક્યા ત્યારે આપને તેઓ પ્રત્યે કેવો આદરભાવ હશે. આવી રીતે પરસ્પર આચાર્યો વચ્ચે ધર્મ સ્નેહ પ્રવર્તે, સન્માનની દષ્ટિ રહે તો શાસનને કેવા લાભે થાય! આપને છત્રને લેખ એક સિદ્ધિ છે " પ્રાતઃસ્મરણીય પૂજ્યપાદ્ આચાર્ય શ્રી વિજય યશદેવસૂરીશ્વરજી મહારાજની પવિત્ર સેવામાં પ્રબુદ્ધ જીવનમાં આવેલાં છત્ર ઉપરને આપને લેખ સૌ કોઈને પ્રભાવિત કરવા ઉપરાંત આપના ઊંડા અભ્યાસના દર્શન કરાવે છે. આ રીતે જ્ઞાનમય આપના લેખે સતત મળતા રહેશે તે મારા જેવા અલ્પ જ્ઞાનીને બહુ લાભ થશે. સમાજ તેમજ સાધુ સંસ્થાને અત્યંત વિપુલ જ્ઞાનને લાભ મળતું રહેશે. આપે “છ” ઉપરનો લેખ તૈયાર કર્યો તે એક સિદ્ધિ છે. કેઈને ખ્યાલ ના આવે તે નાને પણ ગહન વિષય છે. આપના જ્ઞાન પ્રત્યેનો આદર સહસ્ત્રગણું વધેલ છે, તા. ૨૪-૪-૮૮ –કાન્તિલાલ કેરા-મુંબઈ (આ પત્ર સ્વયંભૂ ઈચ્છાથી લખાએલ છે) Page #113 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ] । ત્રણત્રની વિચારણા છત્રની બાબતમાં ક્યા કયા પૂ. આચાર્યાદિ મુનિરાજો સાથે વાતચીત થયેલી તેની ટૂંકી નોંધ -ox ત્રણ છત્રની બાબતમાં એકમતિ નિણૅય આવી જાય એ બાબત ૩૦ વરસથી મારા મનમાં ઊગી હતી એટલે જ્યારે જ્યારે આ વાત યાદ આવે અને વાત કરવા યોગ્ય આચાય મહારાજાએ આદિને ભેટો થઈ જાય ત્યારે ત્યારે ત્રણ ત્રનાં વાતની ચર્ચા હું. ઉપસ્થિત કરતા, પણ તે વખતે ત્રણ છત્ર અંગે વધુ પડતુ વિચારેલુ` નહિ, મુખ્યત્વે પરિકરવાળી તથા ત્રણુત્રસહિતની પથ્થર અને ધાતુની મૂર્તિ એના ફોટાઓનાં તથા એવાં અન્ય ચિત્ર વગેરેનાં આધારે વિચારણા થતી. એ ચર્ચા-વિચારણા ૬-૭ વ્યક્તિ સાથે કરેલી. પૂરા સંવાદ રસપ્રદ છે પણ અહીંયા સકારણ પૂરા ન આપતાં બહુ જ સંક્ષેપમાં રજૂ કર્યાં છે, કાની સાથે શું શું ચર્ચા-વિચારણા થયેલી તેની જાણવા જેવી ઘેાડી રસપ્રદ વિગતા નીચે આપુ છું. પરમપૂજ્ય આ. શ્રી નંદનસૂરિજી મહારાજ પૂ. આ. શ્રી નંદનસૂરિજી મ. ઉપર મે` એક પત્ર લખ્યા અને તેમાં બંને પ્રકારનાં છત્રા પેન્સિલથી દોરી બતાવ્યાં. મેં તેમણે લખ્યું કે સવળાં છત્રની પદ્ધતિ જૈનમ દિામાં છે અને અવળાં છત્રની પતિ અજૈન મંદિશમાં છે. ત્યારે તેમણે ક્રૂ પત્ર લખી જણાવ્યુ કે હું બહુ પ્રવૃત્તિમાં છું એટલે ટૂંકમાં જ લખું છું, એવું લખી જણાવ્યું કે સવળાં છત્રની પદ્ધતિ જૈનમંદિરોમાં છે તેમ નથી પણ સવળાં છત્રની પતિ અજૈનાની છે અને અવળાં છત્રની પદ્ધતિ આપણે ત્યાં છે, Page #114 -------------------------------------------------------------------------- ________________ રણછત્રની વિચારણા ] [૪૯ તેઓશ્રીને પ્રત્યુત્તર વાંચી હું તો વિચારમાં જ પડી ગયો કે આમ ઊલટું કેમ જણાવ્યું. આવી અનુભવી, સમર્થ, ચિંતનશીલ વ્યક્તિ અને એ લખે ત્યારે મુંઝવણ અનુભવાય પણ તેમના જવાબથી મને થયું કે તેઓશ્રીની સામે વીતરાગસ્તોત્રને શ્લેક અને તેની ટીકા જ હશે, એટલે નક્કી થયેલી સમજ મુજબ જ જવાબ મળે તે સ્વાભાવિક હતું. બીજી બાજુ સવળાં છત્રનાં પ્રાચીન સંખ્યાબંધ ફટાઓ મારી સામે હતાં એટલે તેઓશ્રીની વાત હું કઈ રીતે સ્વીકારી શકું? એટલે મને થયું કે સવળાં છત્રનાં ફેટાવાળી ભગવાનની મૂર્તિઓનું પુસ્તક અને ફોટા વગેરે મેકલું તે તેઓશ્રીને અભિપ્રાય તરત જ બદલાઈ જશે. આ સમયે હું ગોડીજી ઉપાશ્રયમાં હતા. સાલ પ્રાયઃ ૨૦૨૩ની હશે. અમદાવાદના સથવારાની હું રાહ જોતા હતા ત્યાં પંડિતજી શ્રી માવજી દામજી શાહના સુપુત્ર ભાઈશ્રી જયંત શાહ મને મળવા આવ્યા. તેમણે મને કહ્યું કે હું કાલે અમદાવાદ જવાને છું. પાંજરાપોળનું કે કામકાજ હોય તે કહો એટલે તેમની જોડે સવળાં ત્રણ છત્રવાળી મૂર્તિઓનાં અનેક ફેટાનું પુસ્તક તથા કેટલાક છુટક ફટાઓ મોકલી આપ્યાં. અમદાવાદ પૂજ્યશ્રીએ જોઈને મારા ઉપર કાગળ લખી જણાવ્યું કે તારી વાત બરાબર સાચી છે. સવળાં છત્રની માન્યતા એ આપણે જેનેની છે એની મને ખાત્રી થઈ ગઈ છે. તે દિવસે તે હું બહુ કામમાં હતા તેથી વિશેષ વિચારવાનો સમય ન હતું એટલે ઉતાવળમાં લખી નાંખ્યું હતું. આ રીતે પૂ. આ. શ્રી નંદનસૂરિજી મહારાજે પણ સરલભાવ રાખી સત્યને આદર કરી સવળાં છત્રની માન્યતાને ટેકે આપ્યો હતો. ત્રણ છત્ર ૪ Page #115 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ] [ રણછત્રની વિચારણા આનંદની વાત એ હતી કે ફક્ત બે નાનકડા પત્રથી વાત પતી ગઈ હતી. ન તેઓશ્રીએ મને કોઈ સવાલ કર્યો કે ન કઈ ટકોર કરી, જે કે સવાલ કરવા જેવું હતું પણ નહીં. કારણ કે હજાર વર્ષની આસપાસની મૂર્તિઓનાં સંખ્યાબંધ ફોટાઓ પિતાની નજરે જ્યારે નિહાળે ત્યારે અવળાં છત્રની વાતનું સ્મરણ પણ ક્યાંથી આવે! પરમપૂજ્ય આ. શ્રી વિજય રામચંદ્રસૂરિજી મહારાજ મુંબઈ શાન્તાક્રુઝના ઉપાશ્રયમાં પરમપૂજ્ય આચાર્ય શ્રીમાન વિજય રામચંદ્રસૂરિજી મહારાજને મળવાનું થયું. ત્રણજીત્રની પ્રશ્નોત્તરીની વાત તે વખતે કરી પણ અધૂરી રહી. ત્યારપછી મળવાને જેગ ન બને પરંતુ પાલીતાણામાં છત્ર અંગે જે લેખ મેં તૈયાર કર્યો હતો તે લેખ તેઓથી ઉપર મોકલી આપ્યો હતો. બાર મહિનાને અને લેખની પૂરી જાંચ કર્યા પછી તેઓશ્રીએ મુંબઈથી પત્ર દ્વારા (સરતી) સંમતિ આપી. સંમતિ વાંચીને આશ્ચર્ય સહ અનહદ આનંદ થયે. અનહદ આનંદ થવાનું કારણ એ હતું કે વરસોનાં વરસ થયાં જે જ્ઞાની પુરુષ દ્વારા ઉજમણાનાં છેડેમાં તથા જ્યાં જરૂર પડે ત્યાં ત્યાં અવળાં છ જ (વીતરાગતેત્રની ટીકાના આધારે) થતાં રહ્યાં હતાં. પન્નારૂપાના ઉજમણાનાં તમામ છોડમાં કરાવેલાં અવળાં છો મારી સગી આંખે જોયાં હતાં. એક અગ્રણી સાધુ મને ઉજમણું બતાવવા સાથે હતા, મે તેમનું સહજ ધ્યાન પણ ખેંચ્યું હતું. આવી જ્ઞાનવૃદ્ધ વ્યક્તિ લેખ વાંચી ચાલી આવતી પરંપરાને માન આપવા “સાચું એ મારૂં' એ સૂત્રને ધ્યાનમાં રાખીને મારી સાથે ચર્ચામાં ઉતર્યા વિના ઉદારતા અને સરળતાથી Page #116 -------------------------------------------------------------------------- ________________ ત્રણત્રની વિચારણા ] [ પર સહમત થાય, મારા જેવી નાની વ્યક્તિના લેખના પત્રને વાંચે, છેવટે તેને આદર કરે, શાસ્ત્રની સાચી વાતને સ્વીકાર કરે એ અસામાન્ય બાબત છે. પિતાની વરસો જૂની પ્રથા અને માન્યતાને છોડવામાં તેઓશ્રીને જરાપણ ખચકાટ ન થયે, નાનમ ન અનુભવી, ન એમને સ્વમાન હાનિ દેખાણું, આ બાબત બીજાઓ માટે ખરેખર એક દષ્ટાન્તરૂપ છે. એક વિશિષ્ટ વ્યક્તિ સાધુના શાસનનાં એક નાના સત્કાર્ય પ્રત્યે આદર રાખી સંમતિ આપે, એ આનંદ સહ ગૌરવની બાબત છે. શતશઃ ધન્યવાદ! પરમપૂજ્ય આ. શ્રી અમૃતસૂરિજી મહારાજ ત્રીસ વર્ષ ઉપર વાલકેશ્વરથી પાયધુની આવતા ગુલાલવાડીમાં શ્રી ચિંતામણી પાર્શ્વનાથજીના દર્શન કરવા ગયા ત્યારે તે વખતે છત્ર ઊંધાં હતાં. તે છત્ર મેં સવળાં કરી નાંખવાં કાર્યકર્તાઓને કહ્યું અને તેઓએ તે રીતે કર્યું અને તેની મને જાણ કરી. મહિના પછી ફરીથી શ્રી ચિંતામણી પાર્શ્વનાથ દર્શન કરવા જવાનું થયું ત્યારે ફરી પાછાં છત્ર સવળાં હતાં તે અવળાં કરી નાંખ્યાં હતાં તે જોઈને મેં મહેતાજીને પ્રશ્ન કર્યો કે પાછાં તમોએ છ કેમ ફેરવી નાંખ્યાં ? ત્યારે તેમણે કહ્યું કે ગેડીજીના ઉપાશ્રયમાંથી (પૂ. સુરિસમ્રાટુન) પૂ. આ. શ્રી અમૃતસૂરિજી મહારાજ દર્શન કરવા આવ્યા અને તેમણે કહ્યું કે આ છત્ર પાછાં કેમ ફેરવી નાંખ્યાં? ત્યારે મેં કહ્યું કે યશોવિજયજી મહારાજ અહીં પધાર્યા ત્યારે તેમણે કરેલી સૂચનાના કારણે અમેએ ફેરફાર કર્યો. ત્યારે પૂ. આચાર્યશ્રીએ કહ્યું કે યશોવિજયજી એ કંઈ આચાર્ય નથી, Page #117 -------------------------------------------------------------------------- ________________ પ૨] [ત્રછત્રની વિચારણા એટલે અમે જે કહીએ તે જ તમારે કરવાનું હોય. એ વખતે પૂજ્યશ્રીજીને મન જ્ઞાનના માપદંડ તરીકે મનમાં પદવી આવી ગઈ પરમપૂજ્ય આ. શ્રી હેમસાગરસૂરિજી મહારાજ પ. પૂ. આ. શ્રી સાગરાનંદસૂરિજી મ.ના સમુદાયના વિદ્વાન આ. પુ. હેમસાગરસૂરિજી મહારાજશ્રીને સાહિત્યમંદિરને લાભ મળે એટલા માટે વિનંતિ કરતાં તેઓશ્રીએ સાહિત્યમંદિરમાં પધારી લગભગ મહિને સ્થિરતા કરી. વિહારના છેલ્લા દિવસોમાં મને ત્રણ છત્રની વાત યાદ આવી ત્યારે ઠીક ઠીક ચર્ચા-વિચારણા કરેલી. પ્રત્યક્ષપ્રમાણ તરીકે પરિકરવાળાં ત્રણ છત્રોવાળાં ભગવાનના જે ફોટાઓ હતા, તે તેઓશ્રીને બતાવ્યા. વળી આગમમંદિરમાં જે રીતે અવળાં છત્રો કરવામાં આવ્યાં હતાં તે વાત પણ થઈ. મેં તેઓશ્રીને ખાસ વિનંતિ કરી કે બધા આચાર્યો જે સવળાં છત્રની માન્યતા સ્વીકારે તે એક નાનકડું પણ મહત્વનું કાર્ય એકીઅવાજે દેશમાં પ્રચારિત થાય. મેં નમ્રભાવે એ પણ જણાવ્યું કે મારી શરમે આપ હ નહિ પાડતા, અપના આત્માને જચે તે જ કહેજે, કદાચ મારી વાતમાં સંમત નહીં થાઓ તે મને જરાપણ દુખ કે રંજ નહીં થાય. કેમકે આ તે એક શાસ્ત્રની પ્રાતિહાર્યની વાત છે, સહુની છે, મારી પોતાની કોઈ અંગત વાત નથી, ત્યારે તેમણે કહ્યું કે તારી વાત મને સાચી લાગી છે. આટલી બધી મૂતિઓ ઉપર નજર સામે સવળાં છત્રો છે પછી મારે શું વિચારવાનું હોય! ત્યારે મેં કહ્યું કે આપ એક કાગળ ઉપર લખીને સહી કરી આપે, ત્યારે તેમણે કહ્યું કે તમે લખાણ કરી દે પછી હું વાંચીને સહી કરી આપું. તે પછી Page #118 -------------------------------------------------------------------------- ________________ ત્રણ છત્રની વિચારણા ] મેં લખાણ કર્યું, તેઓશ્રીએ બરાબર વાંચીને સહી કરી આપી. પછી મેં તેઓશ્રીને કહ્યું કે જે જે અમદાવાદ ગયા પછી વિચાર બદલાઈ ન જાય, પરંતુ મને જે ઊંડે ઊંડે ભય હતો તે સાચે પડ્યો અને અમદાવાદ ગયા પછી મને કાગળ લખીને જણાવ્યું કે મારી સહી સાથેનું લખાણ મને પાછું મેલી આપશે. આ બાબતમાં તમને વિશેષ કંઈ પણ લખતો નથી. મારી ફરજ મુજબ તેઓશ્રીને સહી સાથેને કાગળ પાછો મોકલી આપે. મુનિવર્ય શ્રીમાન અભયસાગરજી ધર્મનેહી ગુણયલ મુનિવર શ્રી અભયસાગરજી સાથે છત્ર બાબતમાં ત્રણ-ચાર વાર વાર્તાલાપ થએલ. અમારી બે વચ્ચેની શિસ્તમર્યાદા એવી હતી કે મારી જોડે વાત કરવાની હોય ત્યારે અમે બે જણા જ હોઈએ, ત્રીજે સાધુ બેસે જ નહીં, વાત ગમે તે પ્રકારની હોય. તેઓ પિતાની આરાધનાના નવકાર મહામંત્ર વગેરેનાં તમામ પટોમાં, ચિત્રમાં અવળાં છત્ર જ વરસોથી કરાવતાં રહ્યાં હતાં. પરસ્પર આદર-શ્રદ્ધા ઘણી હતી એટલે મુક્તમનથી વિચારણા થતી સવળાં છત્રની દલીલે સાંભળી વધુ વિચારવું જોઈએ એમ કહ્યું. તે પછી મેં પ્રેમભાવે વિનંતિ કરી કે આપ ભવિષ્યમાં જ્યારે નિર્ણય કરવો હોય ત્યારે કરજો, પરંતુ પરિકરવાળી મૂર્તિઓ ભરાવો તેની અંદર પથ્થરમાં ત્રણ છત્ર જે કરે તે સવળાં જ કરાવજે, જેથી ૨૫૦૦ વરસથી જળવાઈ રહેલી અખંડ પરંપરા અખંડરૂપે જ રહે અથવા તે માત્ર એક જ છત્ર કરાવજે. Page #119 -------------------------------------------------------------------------- ________________ પક ! [ ત્રણત્રની વિચારણા ત્રણ છત્ર અંગે રૂબરૂ કે પત્રો દ્વારા થએલી થોડીક પ્રશ્નોત્તરી પ્રશ્ન ૧૨ આપે વિવિધ આધાર દ્વારા ત્રણ છત્રોનો જે અવળે જ કમ દર્શાવ્યું તે બરાબર પરંતુ તેથી વિપરીત છત્રે પણ હોઈ શકે એ ગ્રન્થલ્લેખ શું આપને મલ્ય જ નહિ? ઉત્તર : ના, મલ્યું નથી. જે મ હોત તે આ લેખ લખવાની જરૂર ન રહેત. ભવિષ્યમાં પણ મળવાની મને કેઈ આશા નથી. ચમત્કાર થાય અને મળે તે જુદી વાત છે. પ્રશ્ન ૨. ઉપરના પ્રશ્નમાં છત્ર લટકાવવાની વાત કરી તે શું મૂર્તિના ઘડતરની સાથે જ છત્ર કંડાર્યા હોય તેવી પણ મૂર્તિઓ મળે છે ખરી? ઉત્તર હા, જરૂર મળે છે. પ્રશ્ન ૩. આ મૂર્તિ પથ્થરની મળે છે કે એકલી ધાતુની મળે છે? ઉત્તર : પથ્થર અને ધાતુ બંને માધ્યમ ઉપર બનાવેલી મળે છે. પ્રશ્ન ૪. તે કેટલી જૂની હશે? ઉત્તર : પાષાણની અંદાજે બે હજાર વર્ષ જૂની અને ધાતુની ચક્કસ કહી શકાય તેવું નથી છતાં પાંચમા સૈકા પછીની જોવા મળે છે. પ્રશ્ન ૫. મૂર્તિની અંદર બનાવેલાં છત્ર મળે તે પુરા પૂરેપૂરે પ્રમાણભૂત ગણાય ખરે? Page #120 -------------------------------------------------------------------------- ________________ રણછત્રની વિચારણા ] [૫૫ ઉત્તર : હા, એકદમ જોરદાર પુરો ગણાય. પરંતુ ચાંદીનાં સાંકળથી કે દેરીથી લટકાવાય છે, તે તે સહુ મરજી મુજબ સવળાં–અવળાં લટકાવે છે, તે તે છત્રોની વાત અહીં ગણતરીમાં લેવાની નથી. બે હજાર વરસથી સવળાં છત્ર મૂર્તિમાં જ બનેલાં મળે છે. પ્રશ્ન ૬ શું અવળાં છત્રની એકેય મૂર્તિ જેવા નથી મળી? ઉત્તર : આ પ્રશ્નને જવાબ આપતા પહેલાં જેન મૂર્તિ શિલ્પ અંગે ડી વાત જણાવું. પહેલી વાત એ છે કે આપણે ત્યાં જિનમંદિરમાં પદ્માસનસ્થ સિદ્ધાવસ્થાની જિનમૂર્તિઓ બેસાડવાની પ્રથા ૮૫ થી ૯૦ ટકા છે. સિદ્ધાવસ્થાની મૂર્તિઓ એટલે કે પરિકર વિનાની હોય છે. દેશનાં મંદિરમાં માત્ર ૧૦ થી ૧૫ ટકા મૂતિઓ પરિકરવાળી હશે. છત્રને સંબંધ પરિકરવાળી મૂતિઓ સાથે જ રહે છે એટલે પરિકરમાં છત્રો અંદરથી કંડારીને બતાવવામાં આવે છે. પરિકરવાળી મૂર્તિઓમાં મૂતિશિલ્પનાં ઊંચાઈના હિસાબે કેટલાં છત્રો મૂકવાં તે અનુકૂળતા જેવી પડે છે, એટલે શિલ્પકારો ત્રણ ત્રે બતાવવાની અનુકૂળતા હોય ત્યારે ત્રણ છત્રે બતાવે છે પણ ત્રણ છવાળી મૂતિઓ દેશમાં ઓછા પ્રમાણમાં મળે છે. જ્યારે એક છત્રનાં પરિકરવાળી મૂર્તિઓ તેથી વધુ મળે છે. દેખાવમાં એક છત્ર હોય છે પણ બીજા બે છત્રનું અસ્તિત્વ બતાવવાં ઉપર બે હાંસિયા કરીને ત્રણ છત્ર બતાવાય છે. શાસ્ત્રદષ્ટિએ પરિકરમાં ત્રણ છત્રો અથવા એક છત્ર પણ કરવાની પ્રથા છે. Page #121 -------------------------------------------------------------------------- ________________ 20 તીથ કરદેવની કેશમીમાંસા લેખન, ૨ તીર્થંકરા દીક્ષા વખતે લાચ-વાળ બધા કાઢી નાખે છે, પણ ફરીથી વાળ આવે છે. ખરા ? આ પ્રશ્નની સેંકડો વરસ બાદ પહેલી જ વાર શાસ્ત્રીનાં અનેક પુરાવાઆ સાથે વિાદ, છણાવટ કરતા આ લેખ જૈનસ’ઘને એક અભૂતપૂર્વ અને કેટલીક નવીનતમ બાબતાના ખ્યાલ આપશે. આચાર્ય યદેવસૂરિજી ૪૪૪૪૪૪૦% Page #122 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ “કેશમીમાંસા લેખનું આ અવતરણું વાંચી લે જૈન સાધુ સંસ્થામાં પ્રસિદ્ધ વિતરાગસ્તોત્રને અભ્યાસી વર્ગ એ તેત્રના ચોથા પ્રકાશના સાતમા લેકને અર્થ, તેની ટીકાના અર્થ સાથે અનુસંધાન કરીને, તીર્થકરદે દીક્ષા લેતી વખતે માથાને અને દાઢીમૂછને લેચ કરે તે પછી તેના માથાના વાળમાં ન્યૂનાધિકપણું થતું નથી અને જીવનપર્યત ભગવાન લગભગ વાળ વિનાના જ હોય છે, આ વાત આ ટીકાકારે જ કરી છે. જો કે મૂલશ્લોકમાં તો એ વાતને ઈશારે પણ નથી. વાળ વધતા નથી એવી જોરદાર હવાના કારણે દીક્ષા પછીનાં જે ચિત્ર ચિતરાવવામાં આવતાં હતાં તે પણ વાળ વિનાનાં જ થતાં રહ્યાં. તે પછી મારા હસ્તક તૈયાર થઈ રહેલાં ભગવાન મહાવીરનાં ચિત્રો ચિતરાવવાના પ્રસંગે ભગવતીસૂત્રના મૂલપાઠ દ્વારા કેવલી અવસ્થામાં વાળનું અસ્તિત્વ હતું તે જાણ્યું, એટલે મનમાં એક પ્રશ્ન ખડો થયો કે અત્યારના અભ્યાસીઓની સમજણ જીવનભર વાળ હતા નથી એવી છે. બીજી બાજુ ભગવતીજી જેવું મહાશાસ્ત્ર વાળનું સ્પષ્ટ અસ્તિત્વ જણાવે છે તે બેમાં સાચું શું ? એ જોઈએ. શાસ્ત્રો-ગ્રન્થ તપાસી વ્યાપક વિચારણા કરીને સત્ય શોધી કાઢવું અને પછી મારે તીથ કરનાં ચિત્રો વાળવાળાં કરાવવાં કે વાળ વિનાનાં તેને નિર્ણય કરવો. તે પછી થોડું સંશોધન શરૂ કર્યું પણ અન્ય કારણસર પૂરતા પ્રમાણમાં કરી ન શકો. પછી ૧. આ પાઠ મૂલ લેખમાં આપે છે. Page #123 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ] [ તીથંકરદેવની કેશમીમાંસા પૂજ્ય ગુરુદેવ સાથે ચર્ચા-વિચારણા કરતાં પરિસ્થિતિને તેલ કરીને અત્યારે તે વાળ વિનાનાં જ ચિત્રો ચિતરાવવાં તેવા નિય લીધે, અને તે મુજબ ભગવાન શ્રી મહાવીરનું ચિત્રસંપુટ તૈયાર કર્યું. ચિત્રસંપુટ બહાર પડયા પછી કેટલાક અનુભવી વિદ્વાને, ચિંતાના કાગળો આવેલા કે ભગવાન મહાવીરનાં બધાં જ ચિત્રા વાળ વિનાનાં અનાવરાવ્યાં તેા વાળવાળાં પણ થાડાં બનાવરાવ્યાં હોત તે સારૂં થાત. પછી વરસે વીત્યા બાદ ભગવાન શ્રી મહાવીરજીની ત્રીજી આવૃત્તિ વિ. સં. ૨૦૩૮માં પ્રગટ કરવાના નિર્ણય કર્યાં ત્યારે ભગવાનનાં ઘેાડાંક ચિત્રો વાળવાળાં બનાવવાં કે કેમ ! એ વિચાર ઠીક ઠીક રીતે મારા મનમાં ધેાળાતા રહ્યો ત્યારે મે નક્કી કર્યુ કે હવે ભગવાનના કેશ (વાળ)ની બાબતમાં સંશાધન કરી લેવુ એટલે થોડો થોડો સમય મેળવીને એ કામ કરતા રહ્યો. છદ્મસ્થાવસ્થામાં પણ વાળ હતા, લાચ પણ થતા હતા વગેરે શાસ્ત્રોનાં પુરાવા ઉપલબ્ધ થયા. એમાં સૌથી પહેલા આચારાંગના પુરાવા સચોટ મળ્યા, પછી મને થયું કે જુદા જુદા સંધાડાના આચાર્યા અને અન્ય વિદ્વાન સાધુઓને લેખિત મારા વિચાર જણાવવા અને તેમના અભિપ્રાય મેળવવા, આથી મને પણ નિણ્ય કરવામાં સહાયતા મળશે. વળી કોણ વ્યક્તિ આવી બાબતમાં અભ્યાસી છે તેની પણ જાણકારી મળી રહેશે એમ એ લાલ થશે, એટલે એ દિશામાં મેં આચારાંગના પુરાવા ઉપર ‘ એક વિચારણીય પ્રશ્ન ” નામના લેખ તૈયાર કર્યાં અને તેઓને માકલી આપ્યા. પાંચ-સાત વ્યક્તિના જવાએ મલ્યા પણ તે બહુ વજુવાળા ન હતા. છેવટે મારી મેળે મારે આગળ વધવું ૧. ઉપધાન શ્રુત. અધ્યયન ૯, ૩. ૧, ગાથા-૮. Page #124 -------------------------------------------------------------------------- ________________ તી કરદેવની કેશમીમાંસા ] [ ૫૯ એમ નક્કી કર્યું અને આ અંગે જુદાં જુદાં આગમા અને ધર્મગ્રન્થા જે જે જોવાં જરૂરી હતાં તે બધા તપાસી લીધાં અને તે પછી તેના ઉપર મેં શાસ્ત્રીય પુરાવા સાથે વિસ્તૃત લેખ લખ્યા અને તે લેખ પુસ્તિકા આકારે ‘તીથ કરદેવની કેશમીમાંસા' આ નામ સાથેને પ્રગટ કર્યાં તેમજ અનેક આચાર્યો, સાધુએ, વિદ્વાના અને અભ્યાસીએ ઉપર મેાકલી આપ્યા. સહુને તેના પ્રતિભાવ આપવા વિનંતિ કરી પણ ખાસ જવાએ। ન મલ્યા, કેશપ્તીમાંસાના પુસ્તકનાં પ્રકાશન પછી ત્રિષષ્ઠીશલાકાપુરુષચરિત્ર જોવાનુ બન્યું. તેમાંથી એ સચોટ પુરાવા પ્રાપ્ત થયા, જે પુરાવા ખુદ શ્રી હેમચદ્રાચાય ના પેાતાના જ લખેલા છે. આ તે શ્લોકા આ લેખમાં છાપ્યા છે. તે બ્લેકે સ્પષ્ટ જણાવે છે કે કેવળજ્ઞાન વખતે ભગવાનના માથા ઉપર વાળ અવશ્ય હતા, હતા અને હતા જ, જ્યારે કાકાર પૂજ્યશ્રી, એ શ્લોકની ટીકા કરતા એમ લખે કે સર્વ વિરતિ પ્રસ ંગે એટલે કે લાચ કર્યાં પછી જેટલા વાળ હતા તેટલા જ વાળ હંમેશા માટે રહ્યા હતા એમાં જરાપણ ન્યૂનાધિક થયા ન હતા. (જો કે ટીકાકારે આ ન્યૂનાધિકપણુ છદ્મસ્થાવસ્થા સુધી હતું કે નિર્વાણુ પન્ત હતુ ં ? એ એમાંથી કોઈ સ્પષ્ટતા તેમણે કરી નથી ) આ વાત કરે ત્યારે ટીકાકાર માટે વાચકના મનમાં કેવા અનુચિત વિચાર ઊભા થઈ જાય ? હુંમેશા ટીકાકારનેા ધર્માં મુખ્યતયા મૂલ શ્લોકના આશયને જ સ્પષ્ટ કરવાના હોય છે. પણ ટીકાકારની વાત સંભવ છે કે ટીકાકારે કોઈ બીજા ગ્રન્થના મતને લક્ષ્યમાં લઈને ઉક્ત વાત લખી લાગે છે, જે હોય તે. શ્રી હેમચંદ્રાચાર્યજીના મતે કઈ રીતે ગળે ઊતરી શકે તેમ નથી. મૂલ આગમા કહે છે કે કેવળજ્ઞાન થતાંની સાથે જ ઇન્દ્રમહારાજા Page #125 -------------------------------------------------------------------------- ________________ ૬૦] [ તીર્થંકરદેવની કેશમીમાંસા પતે જ ભગવાનના દાઢી-મૂછના તમામ વાળની સુવ્યવસ્થિત રચના પોતાના દૈવિક પ્રભાવથી કરે છે. તે વાળ સાતડા જેવા વાંકડિયા, ખૂબ જ શ્યામ અને વાળ થડા નહિ પણ જથ્થાબંધ હોય છે. આ કરવાનું કારણ મુખની શેભા વાળથી હેવાથી જોનારને ભગવાન આકર્ષક, સુંદર અને ભાલ્લાસ જગાડે તેવા લાગવા જોઈએ. સહુ ધીરજથી, શાંતિથી અને મનનપૂર્વક આ લેખ વાંચે જેથી લેખને ભાવ સારી રીતે સમજાય. * * * આપણાં શાસ્ત્રોમાં ત્રણ છત્ર અને તીર્થકરને વાળની બાબતમાં અમુક બાબતમાં એકબીજા ગ્રન્થ વચ્ચે લખાણુની એકતા હોતી નથી. કેટલીક બાબતે સ્પષ્ટ, કેટલીક અસ્પષ્ટ, કેટલીક અધૂરી. આ પરિસ્થિતિમાં પ્રતિપાદન કરેલી બધી બાબતને લક્ષ્યમાં લઈને સાચે અને વધુમાં વધુ સુયોગ્ય નિર્ણય શું હોઈ શકે તે આ લેખમાં જણાવ્યું છે. લેખકના જ્ઞાનની, બુદ્ધિ-શક્તિની પણ એક સીમા હોય છે. વળી છઘભાવ છે એટલે શાસ્ત્રવિરુદ્ધ વિચારણું રજૂ થઈ હોય કે નિર્ણય આ હેય તે મિચ્છામિ દુકકડે છે, અર્થાત્ ક્ષમા માગું છું. Page #126 -------------------------------------------------------------------------- ________________ લેખ નં. ૨ cacareansoolocavacaceae ૪ તીર્થંકરદેવની કેશ (વાળ) મીમાંસા લે. યશવસૂરિ 8 આપણે ત્યાં કલિકાલ સર્વજ્ઞ શ્રીમદ્ હેમચંદ્રાચાર્યજી રચિત વીતરાગતેત્રને માત્ર એક જ કલેક અને તેની ટીકા, મોટા ભાગે તેના આધારે, તમામ આચાર્યો, અન્ય પદ, મુનિરાજે, સાધ્વીજીઓ, શિક્ષિત શ્રાવક-શ્રાવિકાઓ, જૈન ગૃહસ્થ પંડિત સહુ કઈ વરસેથી મક્કમપણે માને છે કે દીક્ષા લેતી વખતે માથાના વાળને લેચ થઈ ગયા પછી વાળ વધતા નથીકદી ઓછાવત્તા થતા નથી. આ સ્તંત્ર તેના અર્થ સાથે ભણનારા મોટી સંખ્યામાં સાધુ-સાધ્વીજીઓ હોવાથી આ માન્યતા વધુ પ્રમાણમાં ફેલાએલી છે. હકીકતમાં ઉપરોક્ત માન્યતા શું બરાબર છે ખરી? કેમકે શ્રી હેમચંદ્રાચાર્યજીએ લેકમાં વાળની “અવસ્થિતિને સમય બિલકુલ જણાવ્યું નથી. છતાં શ્રી હેમચંદ્રાચાર્યજીનું મંતવ્ય જે દિક્ષાની સાથે જોડવામાં આવે છે તે બરાબર નથી. મૂલકના શબ્દ-વાક્યો ઉપર પૂરતું લક્ષ્ય અને ટીકાની વાત મૂલ સાથે બંધબેસતી છે કે કેમ! તેને પણ પૂરતે વિચાર કરાયે નથી, એટલે પરિણામે અભ્યાસી ચતુર્વિધ સંઘમાં તેમજ જેન શિક્ષક વગેરેમાં એક તદ્દન ખોટી માન્યતા જામી ગઈ Page #127 -------------------------------------------------------------------------- ________________ ૬૨ ] । તીર્થંકરદેવની શમીમાંસા છે કે દીક્ષા વખતના લાચ થયા પછી વાળ વધતા નથી. આ સમજ ખરી રીતે શ્ર્લાકના કારણે નહીં પણ ટીકાના કારણે જ ખેડી રીતે પ્રચલિત બની એને પ્રથમ બૌદ્ધિક પુરાવેા આપુ. ' આખા ચાથે પ્રકાશ કેવલી અવસ્થાનું જ માત્ર વન કરતા સદભ છે. ચાથા પ્રકાશના ચૌદે ચૌદ ક્ષેાકેા કેવળજ્ઞાન પ્રાપ્ત થતાં ભગવાન ભાવતી કર બન્યા તે પ્રસંગને અનુલક્ષીને જ છે, એટલે શોમનવ॰ આ બ્લેક માત્ર કેવલીઅવસ્થાની સાથે સબંધ ધરાવતી ખામતની વાત કરે છે. આખા ચાથેા પ્રકાશ કેવલીઅવસ્થા સાથે સબધ ધરાવે છે તે સ્પષ્ટ હકીકત છે. ખીજી માજુ લેાકમાં કંઈ પણ સ્પષ્ટીકરણ નથી. આવી સ્પષ્ટ પરિસ્થિતિ હાવા છતાં વરસેાથી સાધુ-સાધ્વીજીએ આ ક્ષેાકને જ્યારે દીક્ષા વખતની સાથે જોડી દે છે ત્યારે શ્રી હેમચ`દ્રાચાર્ય - જીના કથનને ખાટું પાડવાના અક્ષમ્ય અપરાધ થાય છે એવું નથી લાગતું ? હવે મૂલશ્લોક અને ટીકાની વિચારણા શરૂ કરીએ. હું ચેાથા પ્રકાશના સાતમા મૂલ બ્લેાક અને તેની ટીકા અને અવસૂરિના પાઠ નીચે આપુ છું. પ્રથમ શ્લાક આપુ છુ. केशरोमनखश्मश्रु तवावस्थितमित्ययं । बाह्योऽपि योगमहिमा नाप्तस्तीर्थ करैः परैः ॥ ७ ॥ । —વીતરાગસ્તાત્ર, પ્રકાશ ૪, શ્લોક-૭ Page #128 -------------------------------------------------------------------------- ________________ तीय ३२३वनी शमीमांसा ) [ 3 શ્લોકને અર્થશ્રી હેમચંદ્રાચાર્યજી તીર્થકર ભગવાનના બાહ્ય મહિમાનું વર્ણન કરતાં કહે છે કે, ભગવન્! આપના श, रामरा, नभ, हाढी, भू७ ते भेशाने भाटे मे ०४ સ્થિતિમાં રહે છે, આ મહિમા આપના બાહ્ય વેગની સાધનાને છે. આ બાહ્ય મહિમા એટલે મહિમા પણ અન્ય તીર્થકરે (એટલે અન્ય ધર્મના દે) પામી શક્યા નથી. આ શ્લોકની અંદર વાળ વગેરેની અવસ્થિતિની વાત કરી, પણ તે ક્યારે અને ક્યારથી તે બાબતમાં યત્કિંચિત સંકેત પણ લેકમાં નથી જ એટલે શ્રી હેમચંદ્રાચાર્યજીએ લેકમાં તેને સમય-કાળ બતાવ્યું નથી તે હકીક્ત છે. વાચક આ વાત બરાબર ધ્યાનમાં રાખે. બ્લેકની ટીકા हे अप्रमेयमहिमन् ! भगवन् ! परैरसर्वज्ञत्वेन त्वद्यतिरिक्तैः कुतीर्थकृद्भिरास्तां तावदाभ्यन्तरः सर्वाभिमुख्यतादिर्भामंडलावसानः पूर्वोपवर्णितस्तव योगमहिमा, यावदयं बाह्योऽपि न प्राप्तः । अथ क इव ?, स इत्याह-केशरोमनखश्मश्रु तवावस्थितमिति । केशाःशिरोरुहाः, रोमाण्यंगरुहाणि, नखाः करचरणांगुलिप्रभवाः, श्मनुकूर्चम् । एतच्च तवावस्थितं यावत्प्रमाणं सर्वविरतिप्रतिपत्तिप्रस्तावेऽवस्थापितं तावन्मात्रमेव, न पुनन्यूनाधिकम् । अयं चाध्यात्मैकदेशमात्रसाध्यत्वेन बाह्य एव योगमहिमा. किन्तु परैः प्रतिक्षणोपचीयमानापचीयमानकेशादिकदर्थितैर्न प्राप्तः । कुतः पुनरांतरस्य त्वद्योगमहिम्नस्तेषां प्राप्तिसंभावनैव । ननु यदि भगवतो योगमहिना केशादीनां यथावदस्थानं तत्किमस्यातिशयस्य सुरकृतातिशयेषु भणनं ?, न पुनः कर्मक्षयजेषु ? सत्यं, न खलु भगवद्योगमहिम्ना केशादीनां यथा Page #129 -------------------------------------------------------------------------- ________________ ૬૪ ] ( તીર્થંકરદેવની કેશમીમાંસા वदवस्थितिः, किंतु सर्वविरत्यवसरे पुरंदरप्रेरितदंभोलिविदलितोद्गतिशक्तीनां तेषामनुभव इति सुरकृत एवायमतिशयः । ननु यद्येवं तदा तवायमपि योगमहिमा परैर्नाप्त इति किमर्थं स्तुतिकृताभिदधे ?, उच्यते-यत्किल पौलोमीपतिः परमेशितुः किंकर इव केशादिव्यवस्थापनं विधत्ते स भगवत एव योगमहिमेति समंजसम् । ॥७॥ અવસૂરિ-તેરા હૈ વીતરાજ ! રા: શિરદી, માण्यपरोपाङ्गसम्भवानि, नखाः करचरणभवाः, श्मश्रु-कूर्चः समाहारद्वन्द्वः, तव केशरोमनखश्मश्रु अवस्थितं दीक्षाग्रहणावसरे यथा समारचितं भवति तत्तथैवावतिष्ठते-न वर्द्धते इत्यर्थः। इत्ययं बाह्योऽपि योगमहिमा परैस्तीर्थकरैर्हरिहरादिभिर्नाप्तः नासादितः। अन्तरङ्गस्तु सर्वाभिमुख्येत्यादिस्तवोक्तो दूरे। ॥७॥ ટીકાકાર અને અવચૂરિકાર બંને એમ લખે છે કે સર્વ વિરતિ એટલે કે દીક્ષા લીધી ત્યારે માથાના વાળને લાચ કર્યા પછી માથા ઉપર બાકીના જે કંઈ વાળ રહ્યાં તેમાં કશે વધારે ઘટાડે થતો નથી. એના કારણમાં ગમહિમા જણાવે છે. શ્લોકની અંદર સર્વવિરતિ–દીક્ષા વખતથી અવસ્થિતિને કેઈ સંકેત ન હોવા છતાં ટીકાકારે ક્યા આધારે આ ઉલ્લેખ કર્યો? કેમકે શ્રી હેમચંદ્રાચાર્યજીની સમક્ષ બીજા પુરાવાઓ હાજર હોવાથી તેઓશ્રી વાળની અવસ્થિતિ દીક્ષા વખતથી સ્વીકારતા જ નથી. અહીં તે માટેના જ શ્રી હેમચંદ્રાચાર્યજીના ખુદના બે પ્રબળ પુરાવા આપું છું. પહેલો પુરાવો–શ્રી હેમચંદ્રાચાર્યજીએ પોતાના રચેલા ત્રિષણીશલાકા પુરુષચરિત્ર નામના મહાકાય ગ્રન્થમાં તેના Page #130 -------------------------------------------------------------------------- ________________ તીર્થંકરદેવની કેશમીમાંસા ]. [ ૬પ પ્રથમ પર્વમાં શ્રી કષભદેવ ભગવાનનું પહેલું ચરિત્ર વર્ણવ્યું છે. તેમાં પર્વ–૧, સર્ગ–૩ ના લેક ૯૮૭માં કેવળજ્ઞાન થયા પછીની ઘટના વર્ણવતાં જણાવે છે કે – ___ नाऽवर्धन्तकचाश्मश्रु नखाश्च त्रिजगत्पतेः । કેવળજ્ઞાન થયા પછી ભગવાનના વાળ, નખ વગેરે વૃદ્ધિ પામતા નથી, આ વાત શ્રી હેમચંદ્રાચાર્યજી ખુદ પોતે જણાવે છે. તે વિચારવાનું એ છે કે રિલેકના ટીકાકારના કથનાનુસાર દીક્ષા લીધી ત્યારથી જ વધતા નથી એ વાત શ્રી હેમચંદ્રાચાર્યજીને જે માન્ય હેત તે કેવળજ્ઞાન થયા પછી વાળ વગેરે વધતા નથી એવું કેમ લખવું પડે? તેત્રના ટીકાકારે ભલે સર્વવિરતિથી અવસ્થિતિની વાત કહી પણ એ વાત તીર્થકરના અતિશય વગેરેના પ્રસંગમાં એ જોવામાં કંઈ આવી નથી. તે પ્રશ્ન થશે કે શું ટીકાકાર આધાર વિના લખે ખરા? ત્યારે ટીકાકારને બીજી રીતે જવાબ મળી જાય તેવી એક બાબત તેમને મળી ગઈ અને તે વાત ટીકામાં લખતા લખે છે કે દીક્ષા વખતે ઈદ્ર મહારાજા ભગવાનના માથા ઉપર વા ફેરવે છે, અને તેથી વાળ વધવામાં કારણભૂત છિદ્રોમાં १. अथ तवृद्धयभावो देवोपनीत: न घातिकर्मक्षयजः येन तद्वत् केवल्यवस्थायां तद् भुक्तयभावोऽप्यापाद्येत । बालोत्पाटनानंतरं हि इन्द्रो वनं नखकेशेषु भगवतो भ्रामयति। अतस्तद् वृद्धयभाव इति तयुक्तम् , वज्रप्रभावतः तेषां मूलतोऽप्युत्थानाभावप्रसंगात्.... કેશ, ૫ Page #131 -------------------------------------------------------------------------- ________________ }} ] [ તીર્થંકરદેવની કેશમીમાંસા જે ઉદ્ગમ શક્તિ હાય છે તેના નાશ થઈ જાય છે, એટલે વાળની વૃદ્ધિ અટકી જાય છે. ઈન્દ્રના આ કૃત્યને દેવા દ્વારા થતાં અતિશયમાં ગણાવ્યુ છે. ઈન્દ્ર મહારાજાની વજ્ર ફેરવવાની વાત ટીકાકારે કોઈ ગ્રન્થના આધારે જ લખી હાય તેા એમને કથા ગ્રન્થના આધારે લખી હશે ? સેાળમી શતાબ્દી પહેલાંના શ્વેતામ્બર ગ્રન્થામાં આ વાત જોવામાં ન આવી. તપાસ કરતા આ વાની વાત વિક્રમની ૧૦-૧૧મી શતાબ્દીમાં થયેલા દિગમ્બરાચાય * પ્રભાચંદ્રજીએ ન્યાયકુમુદચન્દ્ર ગ્રન્થની ટીકામાં કેવળી ભુક્તિ પ્રકરણમાં લખી છે. ત્યાં પ્રસ્તુત નોંધ મૂકીને તેનું ખડન કર્યું” છે. આ સંદર્ભ`માં ઈન્દ્રે વજા ફેરવવાની વાતના ઉલ્લેખ સાથે એનું ખંડન કરી ધાતીકનાં ક્ષયથી એ અતિશય હાવાનુ મડન કરી રહેલા પ્રભાચદ્રજીના વચનથી એટલું નક્કી થાય છે કે પ્રાચીનકાળમાં શ્વેતામ્બર વર્ગમાં કાઈક આચાય શ્રીએ દીક્ષા પછી ઈન્દ્રે વજા ફેરવવાનું વિધાન કર્યુ હશે, એ વિધાન પ્રભાચદ્રજીને માન્ય ન હેાવાથી પ્રભાચદ્રજીએ એનુ ખડન કર્યું" હોય તેમ લાગે છે. ૧. વા ફેરવે એટલે વાળની વધવાની શક્તિ સદાને માટે નષ્ટ થઈ જાય, એવુ થાય તા એમના મતે નિર્વાણુપન્ત વાળ વિનાના જ રહે. ૨. ટીકાકારવાના પ્રયાગને દેવકૃત અતિશય તરીકે ઓળખાવે છે. જો એ માનીએ તે દેવકૃત અતિશય તે * જુએ મુદ્રિત ન્યાયકુમુદચન્દ્ર ટીકા, પૃષ્ઠ ૮૫૮, ટીકાનો પાઠ. Page #132 -------------------------------------------------------------------------- ________________ તીર્થંકરદેવની કેશમીમાંસા ] [ ૬૭ કેવળજ્ઞાન પછી જ શરૂ થાય છે, નહિ કે દીક્ષા વખતથી. ટીકાકારની સામે આ વાત હતી જ, તે પછી તેમને આમ કેમ વિધાન કર્યું? સમીક્ષા-મારી સમજ મુજબ એક વાત નિશ્ચિત થાય છે કે ટીકાકારની વાત હેમચંદ્રાચાર્યજીના વિચાર સાથે બંધબેસતી નથી. જન્મનાં ચારને છોડીને બાકીનાં ત્રીશ અતિશયે કેવળજ્ઞાન થતાં જ પ્રગટ થાય છે. હવે જે ટીકાકારની વાતને સ્વીકારીએ તે ત્રીશમાંથી એક જ અતિશયને જુદો પાડીને દક્ષા સાથે જોડવો પડે, અને આ વાત બિલકુલ બંધ બેસે નહીં, ઊલટું તે શાસ્ત્રવિરોધી બની રહે. અતિશયે માટે બે જ * અવસ્થા નકકી થએલી છે, એક જન્મ વખતની અને બીજી કેવળજ્ઞાનપ્રાપ્તિ સમયની. જન્મ વખતે સહજ ગણાતા ચાર અતિશય જે જીવનભર રહે છે તે. બીજા વિશ જે રહ્યા તે ઘાતી” નામનાં ક્લિષ્ટ કર્મોને ક્ષય થાય ત્યારે જ પ્રગટે, પહેલાં નહીં જ અને દીક્ષા વખતે તો ઘાતકર્મો ભરપૂર બેઠાં છે તે પછી દીક્ષા વખતે અતિશય કયાંથી જન્મે? ઘાતકર્મનાં ક્ષયથી ૧૧ અતિશય પ્રાપ્ત થઈ જતાં તરત જ કેવળજ્ઞાન પ્રગટે. બાકીના ૧૯ અતિશયે કેવળજ્ઞાન પછી પ્રગટે, આ રીતે ૩૦ અતિશય છેલ્લે જ પ્રગટ થાય છે. આ એક સીધી-સાદી સમજની વાત હોવા છતાં ટીકાકારે સર્વવિરતિ–દીક્ષા પ્રસંગથી વાળની અવસ્થિતિ જણાવીને અવસ્થિતઅતિશયનું જોડાણ કર્યું તે વાત કઈ રીતે ગળે ઉતરે? ટીકાકારે લખ્યું એટલે * આપણું સ્તવને વગેરે પણ અતિશય માટે બે જ અવસ્થા જણાવે છે. Page #133 -------------------------------------------------------------------------- ________________ ૬૮ ] [ તીર્થકરદેવની કેશમીમાંસા ટીકા વાંચનારા સહુએ દઢપણે તે માની લીધું પણ હવે વાચકે આ વાત ઉપર પુનઃ તટસ્થભાવે બરાબર વિચાર કરે. આગમકારે તે કેવળજ્ઞાન થાય ત્યારે જ તે પહેલાં કયારેય નહીં) ઈન્દ્ર મહારાજા ભગવાનને પિતાની દૈવિક શક્તિથી મસ્તક, દાઢી, મૂછ વગેરેની રચના કરી નાંખે ત્યારથી વાળ વગેરેની હંમેશાને માટે અવસ્થિતિ થઈ જાય છે પછી ઓછાવત્તા થવાપણું રહેતું નથી. આ વાત શ્રી હેમચંદ્રાચાર્યજી ભગવંતને સંપૂર્ણ માન્ય હતી અને તેના પુરાવામાં આ લેખમાં શ્રી હેમચંદ્રાચાર્યજીના ત્રિષષ્ઠી ગ્રન્થને એક અભિપ્રાય તે ટાંકે અને હવે શ્રીમદ્ હેમચંદ્રાચાર્યજીના બીજા અભિપ્રાયની પણ નૈધ આપું. પુરાવો–શ્રી હેમચંદ્રાચાર્યજીએ સ્વરચિત ત્રિષષ્ટીશલાકાચરિત્ર ગ્રન્થમાં કેવલી ભગવાનને વાળ અને તે કુટિલવાંકડિયા હતા એ વાત તેઓશ્રીએ શ્રી સુવિધિનાથ ચરિત્રના ૭૦ મા શ્લોકમાં ઈન્દ્ર મહારાજા ભગવાનની સ્તુતિ કરતાં જણાવે છે. 'कौटिल्यं चेत् त्वया मुक्तं किं केशाः कुटिलास्तव ? ॥७॥ અર્થ:-સમવસરણની અંદર બિરાજમાન થએલા શ્રી સુવિધિનાથ ભગવાનનું મુખારવિંદ જોઈને સ્તુતિ કરતા ઈન્દ્ર મહારાજા બેલે છે કે ભગવાન ! આપે કુટિલતાને છોડી દીધી છે તે પછી આપના કેશ કેમ કુટિલ છે? ” કુટિલ એટલે ૧. આ શ્લેકને પૂર્વાર્ધ_ . वीतरागोऽसि चेद् रागः पाणिपादे कयं तव ? Page #134 -------------------------------------------------------------------------- ________________ ( ૬૯ તીર્થકરવાની કેશમીમાંસા ] વાંકડિયા વાળ. આ ઉપરથી સ્પષ્ટ સમજાય છે કે કેવળજ્ઞાન વખતે તીર્થકર ભગવાનના માથા ઉપર વાળ જરૂર હોય છે એટલે વીતરાગસ્તેત્રના ટીકાકારની દીક્ષા પછી ખાસ વાળ ન હેય એ વાત આપણને કઈ રીતે ગળે ઉતરે? વર્તમાનમાં વાચકોનું બહુધા માનસિક વલણ એવું રહે છે કે જ્યારે લોક સાથે ટીકા હોય ત્યારે લોકનો અર્થ કરવામાં વિશેષ ટાઈમ ન કાઢતાં ટીકાને સહારે લેવા જલદી લલચાય છે, એટલે લોકના ઊંડાણમાં વધારે ઊતરતા ન હવાથી શ્લોકને વાસ્તવિક અર્થ પૂરે કાઢી શકતા નથી, તરત જ ટીકાને આશ્રય લેવામાં આવે છે ત્યારે ક્યારેક એવું બની જાય છે કે ટીકા લોકના કેઈ કઈ કથનથી જુદી પડતી હોય તે પણ તેને કશો ખ્યાલ જ ન આવે. એ તે એમ જ સમજે કે ટીકાકાર ટીકા કરતા હોય એ લોકને અનુસરીને જ હોય ને! જે કે સામાન્ય રીતે ટીકાકારો સમજી વિચારીને જ ટીકા કરતા હોય છે, પણ ક્યાંક ક્યાંક મને પિતાને એ ૧. એક બીજી વાત ખાસ ધ્યાનમાં રાખવી જરૂરી છે કે શ્રી હેમચંદ્રાચાર્યજીએ વીતરાગસ્તોત્ર બારમી–તેરમી શતાબ્દીમાં રચ્યું છે. ટીકા અને અવચૂરિ સોળમી શતાબ્દીમાં રચાયા છે. સેંકડો વર્ષનાં ગાળા બાદ હેમચંદ્રાચાર્યજીને તે તે શ્લેકે પાછળ શું આશય હશે તેને પૂરતો ખ્યાલ સેંકડો વરમ બાદ આવે જ એવું નથી હોતું. ટીકાકારે તે પિતાની નજર સામે જે શ્લેક હોય તેને લક્ષ્યમાં રાખીને ટીકા કરતાં હોય છે, કહેવાને ભાવ એ છે કે સેંકડો વરસ બાદ થતી ટીકાઓ નિર્દોષભાવે કરવા છતાં ક્ષનિ થવાને સંભવ હોઈ શકે છે. Page #135 -------------------------------------------------------------------------- ________________ ૭૦ ] [ તીર્થંકરદેવની કેશમીમાંસા અનુભવ થયો છે. ક્યારેક એવું પણ અનુભવ્યું છે કે ટીકાકાર મૂલભૂત અર્થને સ્પર્શી શકયા ન હોય, અને આ વાત આગમનાં કે શાનાં સચોટ પુરાવા મળવાથી સમજાણી છે. રામનવર શુo આ શ્લોકની વાત કેવળજ્ઞાનની પ્રાપ્તિ થયા પછીની છે અને કેવળજ્ઞાન થયા પછી સંબંધ જોડીએ તે જ આગામે વગેરેમાં જણાવેલી કેવળજ્ઞાન થયા પછી ઈન્દ્ર મહારાજા તરત જ ભગવાનને કેશ વગેરેની સુંદર રીતે રચના કરે છે અને દૈવિક શક્તિથી કરેલી આ રચનામાં તે પછીથી લઈને ભગવાનના નિર્વાણ સુધીના કેશ, રેમ વગેરેમાં થતી હાનિ-વૃદ્ધિ અટકી જાય છે આ વાત સંગત થાય છે. આથી બીજો અર્થ એ ઉપસ્થિત થઈ જાય છે કે કેવળજ્ઞાન થતાં પહેલાં કેશની હાનિ-વૃદ્ધિ થતી હતી અને લેચ વગેરેના પ્રસંગે બનતા જ હતા. | મારા ખ્યાલ મુજબ દીક્ષા દિવસથી વાળની અવૃદ્ધિની વાત તે માત્ર ટીકાકાર અને અવસૂરિકાર આ બંનેએ જણાવી છે. હવે મૂલ વાત ઉપર આવીએ વાળ એટલે લોચની વાત છે, એટલે જ લેકે તીર્થંકરદેવેના લોચના આચારની તથા અતિશય વગેરેના વિષયમાં પ્રાયઃ કશું જ જાણતા નથી હોતા. તેઓને સમગ્ર પરિસ્થિતિને ખ્યાલ આપવા માટે અહીંયા કેટલીક વિગતે રજૂ કરવી જરૂરી છે. ૧. મૂલમાં કે ટીકાઓમાં ત્રણ છત્રની કે કેશાદિકની વાતમાં ક્યાંક ક્યાંક એક મત દેખાય નહીં. ચેકસ નિર્ણય મળે નહીં. આના કારણે આવી બાબતમાં ઘણી શંકાઓ ઊઠે તે સ્વાભાવિક છે પણ અમુક શંકાઓને જવાબ આપવાનું કામ મારા અધિકાર બહારનું છે. Page #136 -------------------------------------------------------------------------- ________________ તીર્થકદેવની કેશમીમાંસા ] C[ ૭૧ પ્રથમ પંચમુઠી લાચ એટલે શું? તે સમજી લઈએ જૈન ધર્મમાં એક એ અચૂક નિયમ છે કે જે કઈ દીક્ષા લે તેને માથું મૂંડાવવું જ જોઈએ. ત્યાગી બન્યાનું આ પ્રથમ સોપાન છે પણ આ માથું મૂંડાવવાનું કે તમામ વાળ કાઢી નાખવાનું કામ હજામને કરવાનું હોય છે. દીક્ષાથી પિોતે પોતાના હાથે વાળ કાઢતે નથી હતું, પરંતુ આ નિયમ તીર્થકરને લાગુ પડતા નથી. તેઓ માટે તે એ શાશ્વત નિયમ છે કે એ તારકદેવ દીક્ષા વખતે સ્વયં પોતાના હાથે જ માથાના વાળને લેચ પાંચ મુઠ્ઠીથી કરી નાંખે છે. એમાં ચાર મુઠ્ઠીને ઉપગ માથાના વાળ માટે અને પાંચમી મુઠ્ઠીને ઉપગ દાઢી અને મૂછના બંને સ્થળના વાળ એક સાથે જ કાઢવા માટે કરે છે. દાઢી-મૂછના વાળ એક જ મુઠ્ઠીથી કઈ રીતે ચૂંટી કાઢતા હશે? એ તક જરૂર થાય પણ હાથથી પકડવાની કુશળતાથી ખેંચી કાઢે છે. બાકી લેકેર વ્યક્તિ માટે અશકય પણ શક્ય બની જાય છે, ત્યારે તર્ક દ્વારા મગજને વધુ કસરત કરાવવાની જરૂર કયાં રહી? કેટલીક વિચારશીલ વ્યક્તિએ પ્રશ્નના જવાબમાં એવું પણ લખે છે કે અનાર્ય દેશના અધમી પાપીઓ માથાના ૧. લોચ-જેન શ્રમણસંધને પારિભાષિક શબ્દ છે. જેને અર્થ તેડવું, છૂટું પાડવું વગેરે થાય છે. ૨. પંચમુષ્ટિ ભેચને આ શાશ્વત નિયમ દીક્ષા પ્રસંગ પૂરતે હૈ જોઈએ. ૩. આ તકે ચાર મુઠ્ઠી લચ માટે પણ વાચકે કરે છે. Page #137 -------------------------------------------------------------------------- ________________ ૭૨ ] [ તીર્થંકરદેવની કેશમીમાંસા વાળના ઝટીયાને પકડીને ત્રાસ આપવા માટે ભગવાનને ઘસડતા હતા. તે ઝટીયાં નહિ પણ ચઉમુઠ્ઠી લેચ કરતાં જે વાળ ચૂંટાયા વિનાના રહી ગયા-તૂટેલા રહી ગયા હતા તે વાળને પકડીને ભગવાનને ખેંચતા હતા, પણ પંચમુઠ્ઠી લેાચ થયા પછી ભગવાનને વાળને વધારે થયે હતો અને એ વાળ ખેંચતા હતા એવું સમજવાની જરૂર નથી. એમની આ સમજ બુદ્ધિગમ્ય નથી અને જવાબ પ્રતીતિકર પણ ન લાગે. કેમકે લાચ કરતાં રહી ગયેલાં જે વાળ હતા તે તે ટૂંકા જ હોય, પ્રમાણમાં બહુ જ થેડા હોય અને સમૂહમાં પણ ન હોય પછી આવા કેશ-વાળને હાથથી શી રાતે પકડી શકાય? અરે! ચપટીથી પકડવા મુશ્કેલ બને, છતાં માને કે કદાચ ચપટીથી પકડે પણ એથી કંઈ વિશેષ ત્રાસન ઉપજે. “લુષિત” શબ્દને ભાવાર્થ લઈને ભગવાનની કાયાને ઘસડી હતી, તે તે ઘસડવા માટે વાળ ઓછામાં ઓછા બે-અઢી ઈંચ સુધીને હેય તે જ પકડીને ઘસડી શકાય, તે જ ભગવાનને ત્રાસ કે પીડા આપવાને હેતુ પાર પડી શકે અને જે આગળ માથે વજ ફેરવ્યાની વાત ટીકાકાર કરે ત્યારે ચપટીથી પકડવા જેટલા વાળ પણ ક્યાંથી હોય? (અનાર્ય દેશની આ ઘટના દીક્ષા લીધા પછી બીજા જ વરસે બની હતી તે ધ્યાનમાં લેવું ઘટે.) શ્રી સમવાયાંગ' નામના આગમમાં વાળ માટે “અવસ્થિત એટલે કે “અવૃદ્ધિ-માવ” એ શબ્દ વાપર્યો છે. શ્રી ૧. સૂત્ર-૩૪, ૪ ૫૭-૫૮. Page #138 -------------------------------------------------------------------------- ________________ તીથ કરદેવની કેશમીમાંસા ] [ ૭૩ હેમચદ્રાચાય જીએ હૈમકાશમાં અને વીતરાગસ્તાત્રમાં પણ અપ્રવૃદ્ધિ અવસ્થિતિ શબ્દ વાપર્યો છે. વીતરાગસ્તાત્રના શ્લેાકની ટીકામાં અવસ્થિત શબ્દ વાપરી સવિરતિ અવસરે જેટલા હાય તેટલા જ રહે છે. આના અથ એવા થાય કે જેટલા વાળ હાય તેટલા જ રહે, વધે ઘટે નિહ પણ આ વાત દીક્ષાના લેાચ પછીની સમજવી કે કેવળજ્ઞાન થયા પછીની ? તે વાત ત્રણેય ગ્રન્થકારાએ જણાવી નથી. હૈમકેાશ સ્વાપન્ન ટીકા હાવા છતાં અને ટીકામાં છૂટથી લખી શકાય તેવી સ્વતંત્રતા હેાવા છતાં પણ આ અંગે કશુ સૂચન નથી, પણ આ વાતને એમણે દેવકૃત અતિશયમાં ગણાવી હાવાથી એ વાત કેવળજ્ઞાન સાથે સંબંધ ધરાવતી અની ગઈ. દીક્ષા વખત સાથે સંબંધ ધરાવતી ન રહી. વાળની વૃદ્ધિ થતી નથી એમાં કારણ શુ? ( વીતરાગસ્તાત્રના ટીકાકારને જરા બાજુએ રાખીને વાત કરીએ ) તે સહુ કોઈ એ ૩૪ અતિશયા પૈકીના એક સત્તરમા અવસ્થિત અતિશયને જ કારણ ગણાવ્યું છે. તે અતિશય એટલે શુ? એ પણ પ્રથમ સમજી લઈ એ. અતિશય એટલે શું? અતિશય એટલે જેના લીધે ( પુરુષ ) વ્યક્તિ, વિશ્વનાં તમામ માનવાથી સર્વોચ્ચકેાટની લાગે, ખીજાએથી કોઈ જુદી જ લાગે, તેને અતિશય કહેવાય. બીજી રીતે કહીએ તા લૌકિક એટલે કે સામાન્ય વ્યક્તિની બુદ્ધિ ન સમજી શકે ૧. ઠુમકાશ ૧-૮. ૨. પ્રકાશ-૪, શ્લાક–૭. Page #139 -------------------------------------------------------------------------- ________________ ૭૪ ] [ તીર્થંકરદેવની કેશમીમાંસા તેવી અદ્ભુત, આશ્ચર્યજનક, અદ્વિતીય ઘટનાઓ જે બાહ્યઅત્યંતર સંપત્તિ કે વૈભવના સ્વામી તરીકે વ્યક્તિને ખ્યાત કરે છે. આવા અતિશયે (મુખ્ય) ૩૪ છે. આ અતિશયમાં શરીર સાથે સંબંધ ધરાવતા ચાર અતિશયે તે તીર્થકરોને જન્મતાંની સાથે જ પ્રાપ્ત થાય છે. જેને સાહજિક અતિશયથી પણ ઓળખાવાય છે. તે પછી દિક્ષા લીધા બાદ ભગવાનની તપ અને સંયમની ઉગ્ર સાધના દ્વારા આત્મગુણેને ઘાત-નાશ કરનારા કેવળજ્ઞાન આદિ ગુણમાં બાધક ચાર ઘાતકર્મને ક્ષય થતાં પ્રગટ થતાં ૧૧ અતિશયે અને બાકીના ૧૯ અતિશય જે રહ્યા તે કેવલી અવસ્થામાં, સર્વોચ્ચકોટિના તીર્થકર નામકર્મના પુણ્યપ્રભાવે સેવામાં રહેલા દેવે અવિરતપણે પ્રગટ કરતા રહે છે. આ રીતે ભાવતીર્થકરે જન્મથી નિર્વાણુપર્યન્ત ચેત્રીશ અતિશયેથી પરિવરેલા હોય છે. - આમાં દેવકૃત ૧૯ અતિશય જે કહ્યા-વર્ણવ્યા છે, તે પિકી એક અવસ્થિત અતિશયને ભગવાનના વાળ-નખાદિકની વૃદ્ધિને અટકાવનારે જણાવ્યું છે. આ અતિશય દેવકૃત છે, અને દેવકૃત અતિશય કેવળજ્ઞાન પછી જ પ્રગટે છે. સાચા ભાવતીર્થકર સાથે એને શાશ્વત સંબંધ હોવાથી આ સંજોગોમાં દીક્ષા પ્રસંગે અવસ્થિત અતિશયને સ્થાન જ ક્યાંથી હોય? ૧. મુખ્ય ૩૪ પણ તે સિવાયના પણ અનેક અતિશય-વિશેષતાઓ ભગવાનને લગતી હોય છે. Page #140 -------------------------------------------------------------------------- ________________ તીથ' કહેવની કેશમીમાંસા ) શ્રી હેમચંદ્રાચાય જીની માન્યતાને ટેકો આપતા આગમના પાઠો [ ૭૫ શ્રીમદ્ હેમચ`દ્રાચાય જી ભગવંતના વીતરાગસ્તાત્રના દેશોમ॰ આ બ્લાકને ટકા આપતા આગમના ગ્રન્થાની નોંધ વગેરે હવે પછી રજૂ થાય છે તે જોઈ એ. सव्वतित्थगराणं च केवलनाणे उपण्णे सक्को अवट्ठितं समंसुरोमनहं करेई । उसभसामिस्स पुण जडाओ सोमयंતિત્તિ ન છિન્નો.... ......... [ શ્રી ભદ્રબાહુસ્વામી રચિત નિયુક્તિ ચૂર્ણિ અને જિનદાસ ગણિકૃત ચૂર્ણિ` સહિત આવશ્યકસૂત્ર ઉપાદ્ધાંત નિયુક્તિ પૃ॰ ૧૮૧, પ્રકા, ૠ. કે. રતલામ ] ઉપરોક્ત પાઠ એમ કહે છે કે-તમામ તી કરીને જ્યારે કેવલજ્ઞાન ઉત્પન્ન થાય ત્યારે જ શક્ર-ઇન્દ્ર કેવલજ્ઞાન વખતે કેશ, રામ, નખ જેટલા હોય છે તેને અવસ્થિત એટલે વધઘટ ન થાય તેવા કરી દે છે. તે પછી વાળનખાદિની વૃદ્ધિ સદંતર નિર્વાણ પર્યન્ત સ્થગિત થઈ જાય છે. પણ માત્ર એક ઋષભદેવ ભગવાન માટે જ જુદુ વિધાન કરે છે. એ વિધાન કરતાં લખે છે કે—ઋષભદેવ ભગવાનના વાળની લટે (કે લટ) સુંદર લાગતી હતી તેથી છેદ્રી ની’. આ પાઠથી કાઈ પ્રશ્ન કરી વાળ કાઢી નાંખ્યા પછી નવા અવસ્થિત કરતા હશે ? શકે કે શું ખીજા વાળનું સર્જન કરી તીથ કરાના પછી તેને Page #141 -------------------------------------------------------------------------- ________________ મેં તીર્થંકરદેવની કેશમીમાંસા ઉપરોક્ત પાડમાં કેશાદિકને અવસ્થિત કરવામાં ઇન્દ્ર કોઈ પ્રયાગ કરે છે કે કેમ તે જણાવ્યું નથી. ૭} ] આ ઉલ્લેખથી દીક્ષા વખતથી જ અતિશયના કારણે, અને ખીજુ ઇન્દ્ર ભગવાનના માથે વા ફેરવે છે તેથી વાળ વધતા નથી, આ એ માખતાના છેદ ઉડી જાય છે. સાથે સાથે અર્થાંપત્તિ ન્યાયથી એ વાત પણ નિશ્ચિત થાય છે કે દીક્ષા લીધા પછી ફરી પાછા વાળ વધતા જ રહે છે. ત્યારે સાથે સાથે લેાચની પ્રક્રિયાના પ્રસંગેા પણ સંકળાએલા હાય જ, એટલે સંપૂર્ણ છદ્મસ્થાવસ્થામાં વાળ વધતા હતા જ. જો કે સીધી રીતે લાચ કરતા હતા' એવા સ્પષ્ટ શાસ્ત્રાધાર મલ્યા નથી, પણ વાળનુ` અસ્તિત્વ નિશ્ચિત ભાવે સમજાય છે, ત્યારે વાસ્તવિક અનુમાન દ્વારા પ્રસ્તુત વાત સ્વીકારવી પડે. " ભગવાન હજુ પૂર્ણતાને નથી પામ્યા, તીથ કરેાચિત વૈભવ પ્રગટ ન થયેા હેાય ત્યાં સુધી ભલે ભગવાનને લેચ કરવા પડે, પણ કેવલી થયા પછી વાળ, નખની અલાને ખતમ કરવી જ જોઈ એ, એટલે કેવલજ્ઞાન થાય ત્યારે દેવાના ઇન્દ્ર પાતે જ ભગવાનના વાળ જેટલા પ્રમાણમાં, જેવી રીતે સુંદર લાગે તેટલા તે રીતે પેાતાની દૈવિકશક્તિ દ્વારા કાયમ માટે અવસ્થિત બનાવી દે છે, એટલે પછી હાનિ વૃદ્ધિના પ્રશ્ન જ રહેતા નથી. કેવલજ્ઞાન થાય ત્યારે ઇન્દ્ર દ્વારા જ કેશાદિકની વૃદ્ધિ અટકાવવામાં આવે છે. આ મામતમાં તમામ ગ્રન્થા-ગ્રન્થકારા એકીઅવાજે સંમત છે, તે ખરાખર ધ્યાનમાં રાખવું. Page #142 -------------------------------------------------------------------------- ________________ તીર્થંકરદેવની કેશમીમાંસા ] [ c૭ પ્રશ્ન–જે આચાર્યો કે ગ્રન્થકારે દક્ષા વખતથી વાળની અવસ્થિતિ–ઉપલબ્ધિને નથી સ્વીકારતા તે ગ્રન્થનાં નામ ક્યાં કયાં છે? ઉત્તર–૧. સમવાયાંગ સૂત્ર, ૨. ત્રાષિભાષિત સૂત્ર, ૩. પઉમરિય, ૪. પ્રવચનસારોદ્ધાર, ૫. હેમકેશ, ૬. વીતરાગસ્તવ (મૂલ), ૭. યેગશાસ્ત્ર, ૮. લેકપ્રકાશ, ૯. ઉપદેશપ્રાસાદ, ૧૦. તિલેયપણુત્તી (દિગમ્બરીય ગ્રન્થ) વગેરે. ઉપરના તમામ ગ્રન્થમાં સહુએ તીર્થંકરદેવના વાળની અવસ્થિતિ કે અવૃદ્ધિની વાત જણાવી છે પણ સહની બીજી એકવાક્યતા એ જોવા મળી છે કે અવસ્થિતિ કે અવૃદ્ધિ ક્યારથી સમજવી તે અંગે તેઓએ મૌન સેવ્યું છે.' ગક ૧. મૂલ અવમિંગુનના તેની ટીકા— अवस्थित--अवृद्धिस्वभावं केशाश्च शिरोजाः । २. अवद्वियं નદમં. તેમ શબ્દથી ચારેય સ્થળના વાળ સમજવા. ૩. નતાऽवट्ठिया य निद्धाय (३२)। ४. निच्चमवट्ठियमिता पहुणोરિત્તિ સમન . ૫. ઘરમથુનવા પ્રવૃત્તિ (મૂલ) | ટીકા-વાનાં રાજીનામપ્રવૃરિચતઘમઘમ્ (ા. ૨, શ્લે. ૬ ૩) ૬. મૂલ-રામનવમથુતવારિથમિાયક્ ! बाह्योऽपि योगमहिमा नाप्तस्तीर्थकरैः परैः। (प्रकाश ४, प्रलो. ७) ७. नखरोमाणि च वर्धिष्णुन्यपि न हि प्रवर्धन्ते (ક. ૨૨, સ્ટો. ૨૮) ૮. ઘરમથુનવા વૃદ્ધિ (ર. . ૩૦, છે. ૧૭) ૯. જુઓ પ્રારંભ ભાગ. ૧૦, પૃષ્ઠ નંબર બાકી. ૫ થી ૭ નંબરના ગ્રન્થ એક જ આચાર્યના છે. Page #143 -------------------------------------------------------------------------- ________________ ૭૮ | [ તીર્થંકરદેવની કેશમીમાંસા પ્રથમ નજરે મૌન કેમ સેવ્યું હશે? એમ પ્રશ્ન થાય પણ એને જવાબ એ છે કે મૌન સેવ્યું જ નથી, સેવવાની જરૂર પણ ન હતી. કેમકે ઉપરના તમામ લેખકપૂના મનમાં તે પાકે પાયે વાત બેઠી હતી કે કેવલજ્ઞાન પ્રગટ થાય ત્યારે જ અવસ્થિતિની પ્રક્રિયા (પ્રેસ) દેવે દ્વારા શરૂ થાય છે. કેમકે આ અતિશયની જવાબદારી દેવેની જ છે. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે કેવલજ્ઞાન થયા પછી જ કેશને વિધિ થતું હોય છે તે પછી દીક્ષા પ્રસંગના લેચ પછી પ્રસ્તુત વિધિ થાય છે એ વાત ક્યાંથી ઊભી થઈ? આ વાત ઊભી થવામાં કારણ અત્યારે તે વીતરાગસ્તવની (પ્ર. ૪, કલે. ૭) અવચૂર્ણિ અને ટીકા છે. જો કે મૂલ ગ્લૅકમાં વાળ અંગેની કશી વાત ન હોવા છતાં ટીકાકારે વાળની અવૃદ્ધિ દીક્ષા પ્રસંગથી જણાવી છે. આ વાત આ લેખના પ્રારંભમાં વિસ્તારથી સમજાવી છે. પ્રસ્તુત વાત પ્રગટ રીતે સમાજમાં એવી છવાઈ ગઈ કે આખા સમાજમાં વરસેથી ભગવાનનાં ચિત્રે વાળ વિનાનાં જ બનતાં રહ્યાં છે, તેમાં વીતરાગસ્તવની માત્ર એક ટકા જ કારણ બની છે. એનું કારણ એ છે કે આને અભ્યાસી વર્ગ ઘણે એટલે બેટી વસ્તુને પ્રસિદ્ધિ વધુ મળે તે સ્વાભાવિક છે. અતિશય અગે જાણવા જેવું તીર્થકરની બાહ્ય વિશેષતાઓને દર્શાવનાર અતિશય છે. એ અતિશય પૈકી આ લેખમાં અતિશયની વાતનું Page #144 -------------------------------------------------------------------------- ________________ તીર્થંકરદેવની કેશમીમાંસા ] પ્રાધાન્ય હાવાથી અતિશયા અંગે થેાડુ' વધુ સમજી લઈ એ કે જે સમજવુ' જરૂરી અને આનંદપ્રદ છે. 20 ] પ્રથમ પ્રશ્ન એ કે અતિશયા ૩૪ કહ્યા છે, તેા તમામ ગ્રન્થકારાએ એક જ જાતના ૩૪ અતિશયા કહ્યા છે કે તેમાં પણ ફેરફારા છે? * જવાબ એ છે કે ૩૪ અતિશયા સહુએ એક જાતના જણાવ્યા નથી, સમવાયાંગ, પ્રવચનસારા॰ આદિમાં ભિન્નતા છે, શ્રી હેમચ'દ્રાચાય જીએ તે યાગશાસ્ત્રમાં “ કેવલજ્ઞાન પ્રાપ્તિ પછી ઉત્પન્ન થતા ૨૪ અતિશયેાને કહું છુ'' એમ કહ્યું છે. છતાં અહીંયા જે વાતમાં સહુની બહુમતી છે તે જોઈ એ. ૩૪ અતિશયામાં ચાર સહજાતિશયેા છે. ૧૧ અતિશયા કંનાં ક્ષયથી પ્રગટ થાય છે અને ૧૯ અતિશયે ભક્તિભાવથી દેવા પ્રવર્તાવે છે. ચાર સહાતિશયાને બાદ કરતાં ૧૧ અને ૧૯= કુલ ૩૦ અતિશયા કેવલજ્ઞાન થતાંની સાથે જ પ્રગટ થાય છે, તે પહેલાં પ્રગટ થતાં નથી જ એ બરાબર ધ્યાનમાં રાખવું ઘટે. ચાર સહજાતિશયા તે ગતજન્મની સર્વોચ્ચ સાધનાના ઉત્કૃષ્ટ પ્રભાવે તીથ કર જન્મે ત્યારથી જ સંકળાએલા હાય છે. કેમકે આ ચારના સંબધ ભગવતના જન્મજાતઢેડુ સાથે છે. કમ ક્ષયથી ૧૧ પ્રાપ્ત થાય છે. એને અથ એ કે તીથ કરા દીક્ષા લીધા પછી અંતિમ સિદ્ધિ એટલે કે મેાક્ષની પ્રાપ્તિ માટે તપ અને સંયમની ઉમ્ર સાધના દ્વારા આત્માન પાતાના મહાન ગુણાના ઘાત કરનારા એવા ‘ઘાતી' શબ્દથી Page #145 -------------------------------------------------------------------------- ________________ ૮૦] [ તીર્થંકરદેવની કેશમીમાંસા ઓળખાતાં ચાર ઘાતી કર્મોને ક્ષય કરે છે, એટલે ભગવાન વીતરાગ અને સર્વજ્ઞ બને છે. એમ થતાં તેઓ સર્વગુણસંપન્ન બની ગયા. વિશ્વની સર્વોચ્ચકક્ષાએ પહોંચી ગયા ત્યારે પિતાની પ્રાપ્ત કરેલી પ્રચંડ આંતરિક આધ્યાત્મિક શક્તિને વિશ્લેટ થતાં અથવા ગલબ્ધિ–ગશક્તિના પ્રભાવે ૧૧ અતિશયે ઉત્પન્ન થાય છે. (આમાં દેવ નિમિત્ત નથી લેતા બાકીના ૧૯ અતિશય રહ્યા તે દેવકૃત–દેવે દ્વારા કરવામાં આવતા અતિશય છે. એથી તે કેવલજ્ઞાન થતાની સાથે જ કેવલજ્ઞાન તથા ભાવતીર્થકરની યથાર્થતા પ્રાપ્ત થતાં તેના પ્રભાવે દેવે પિતાની શાશ્વત ફરજના કારણે ચમત્કારિક વિવિધ અતિશ રચવા દ્વારા તીર્થંકરદેવના તીર્થકરને, તેઓશ્રીના વ્યક્તિત્વને પ્રભાવ વિસ્તારતા રહે છે. વાળની 'અવૃદ્ધિને અતિશય દેવકૃત અતિશય પૈકીને જ એક (૧૭ મે) અતિશય છે તે પછી તેને દીક્ષા પ્રસંગ જોડે શું લાગે વળગે? ઘાતકર્મના ક્ષયથી થતે વાળની અવૃદ્ધિને અતિશય, છદ્મસ્થાવસ્થામાં ઘાતકર્મ બેઠાં છે ત્યારે તે તેને ૧. એક બીજી બાબત સમજવી જરૂરી એ છે કે આ એક જ અતિશય એવો છે કે જેને સંબંધ ભગવાનની કાયા સાથે છે. એથી એનું મહત્ત્વ પણ વધારે છે. બીજા ગ્રન્થકારોએ અતિશયોની યાદીમાં આ અતિશયને વચમાં મૂક્યો પણ શ્રી સમવાયાંગ સૂત્રકારે સહુથી પહેલે એને ચમકાવ્યું. એમણે સહજિક કે કર્મક્ષયના કેઈ અતિશયને સ્થાન ન આપતાં, ત્રીજી કક્ષાના દેવકૃત (વાળ વગેરેની અવૃદ્ધિના) અતિશયને આદ્ય સ્થાન આપ્યું એ સાહજિકપણે હશે કે કંઈક ગર્ભિત કારણે હશે? Page #146 -------------------------------------------------------------------------- ________________ તીર્થકરદેવની કેશમીમાંસા ]. [ ૮૧ જન્મ પણ થતું નથી. હવે બીજો પ્રશ્ન એમ પણ થઈ શકે કે તે પ્રસંગ સાથે જોડીએ તે વાંધે પણ શું ? જવાબ એ છે કે જે ત્યાં જોડીએ તે અતિશયના જન્મ સ્થાનમાં ભંગાણ પડતાં મૂલભૂત વ્યાખ્યા બેટી પડે છે. વળી ૩૦ માંથી એકને વિના કારણ ખેંચીને એકદમ જુદો પાડે તે શું ઉચિત છે? તે ઉપરાંત કેવલજ્ઞાનના પ્રભાવે દે જે ૧૯ અતિશયેની જવાબદારી અદા કરે છે તે હવે ૧૮ ને બદલે ૧૮ કહેવા પડશે અને અઢારની સંખ્યા કેઈનેય માન્ય નથી, એટલે બીજે આ વધે ઊભે થશે. આ જોતાં વીતરાગસ્તવના ટીકાકારની વાત કઈ રીતે ગળે ઉતારવી? બીજુ આપણુ એ જ પૂજ્ય શ્રી હેમચંદ્રાચાર્યજીએ યેગશાસ્ત્રમાં અતિશયેનું વર્ણન શરૂ કરતાં પહેલાં પ્રસ્તાવ કરતાં પ્રથમ શ્લોકમાં જ થાયબ્રુવજ્ઞાનચ તીર્થગ્રાતિશાનાદુ ! આમ લખીને આડકતરી રીતે અતિશને સંબંધ કેવલજ્ઞાન સાથે જ છે તે ધ્વનિત–સૂચિત કર્યું છે.' વળી બીજી એક વાત પણ વાચકેના ધ્યાન ઉપર મૂકું. તે એ કે ૩૪ અતિશને સંબંધ બે અવસ્થા સાથે છે. ૧. જન્મ અવસ્થા અને ૨. કેવલી અવસ્થા. ૩૪ અતિશય પૈકી ૪ અતિશય જન્મ અવસ્થા સાથે સંકળાએલા છે અને બાકીના ૩૦ કેવળજ્ઞાન થતાંની સાથે જ અને કેવળજ્ઞાન થયા પછી સંકળાએલા છે. આ સિવાય તીર્થકરની કઈ અવસ્થા સાથે આ પ્રસંગ સંકળાએલો નથી એટલે પછી અતિશય કેશ. ૬ Page #147 -------------------------------------------------------------------------- ________________ ૮૨ ] [ તીર્થંકરદેવની કેશમીમાંસા પ્રગટ થવાને માટે ખીજી કઈ અવસ્થા છે જ નહિ તેા પછી ઢીક્ષા વખતથી વાળની અવૃદ્ધિને વાચક અવસ્થિત અતિશય હાય જ કયાંથી? સાચી રીતે અવસ્થિત અતિશય કેવળજ્ઞાન થતાં જ લાગુ પડે છે પણ દીક્ષા વખતથી નહીં જ. 6 શ્રી હેમચંદ્રાચાય જીએ દેશોમનવરમજી.. ...નાતતીર્થંકરે: ॥ આ શ્ર્લાકમાં તીર્થો: નૈ: અન્ય તીથીયબીજા દેવા' આ શબ્દ સરખામણીને સૂચક છે. હંમેશા સરખામણી સરખે સરખાની થાય. અન્ય ધમ તીર્થ સ્થાપક સાથે આપણા ભગવાન જો છદ્મસ્થાવસ્થાવાળા હાય અને તેની સાથે સરખામણી કરવાની હાય તા સરખે સરખાની સરખામણી કઈ રીતે કહેવાય ? ભાવનિક્ષેપે ભગવાન યથા તી કર થાય ત્યારે બીજા દેવેાની સાથે તુલના કરવાની પરિસ્થિતિ ઊભી થાય, એ દૃષ્ટિએ વિચારીએ તે પણ વાળની અવૃદ્ધિની બાબત કેવલી અવસ્થાની સાથે જ લાગુ પડે છે. દીક્ષા પ્રસંગે ભગવાન છદ્મસ્થ છે. હજુ યથાર્થ તીર્થંકર થયા નથી ત્યારે અવસ્થિત અતિશયને દીક્ષા જોડે જોડવા કઈ રીતે બધ બેસે ? શ્લાકના ટીકાકારે દીક્ષાની સાથે અવસ્થિત અતિશયનું જોડાણ કર્યુ પણ પેાતાની વાતના સમર્થનમાં કાઈ પુરાવા રજૂ કર્યાં હાત તે સારૂ' થાત. શ્લાકની અંદર લેાચ કર્યાં પછી વાળની અવૃદ્ધિ થાય છે એવા ઉલ્લેખ કે હવા સીધી કે આડકતરી રીતે પણ દેખાતી નથી. પછી દીક્ષા સાથે આ વાતનુ જોડાણુ થવુ જોઈ એ નહી. પણ કેશ અંગેના આગમના પાઠા તથા અન્ય આધારે। ધ્યાન ઉપર ન રહ્યા હાય ત્યારે આવુ અને. અને Page #148 -------------------------------------------------------------------------- ________________ તીર્થકરદેવની કેશમીમાંસા ] પ્રતિષ્ઠિત અગ્રણી આચાર્યશ્રી કે વિદ્વાનોએ પહેલીવાર જે અર્થ કર્યો હોય તે જ અર્થ તેમના સંઘાડાના કે અન્ય સાધુ-સાધ્વીજીએ કરે, તે પછી તે અર્થ શ્રાવક-શ્રાવિકાઓમાં ફેલાય. ઉપરના બધા ઉલ્લેખેથી પૂ. શ્રી હેમચંદ્રાચાર્યજી સહિત તમામ આચાર્યશ્રીઓને વાળનું અવૃદ્ધિ-સ્થિરીકરણ કેવલજ્ઞાન થયા પછી જ અભિમત છે એ વાત નિર્વિવાદ અને નિઃશંક પુરવાર થાય છે. ઉપરની હકીકત ઉપરથી એક મહત્ત્વની બાબત એ નીકળી આવે છે કે છેલ્લાં સેંકડે વરસમાં થએલા પૂજ્ય આચાર્યાદિ શ્રમણ મુનિવરેએ માત્ર એક વિતરાગસ્તવની ટીકાને જ આધારરૂપ ગણુને કાગળ, વસ્ત્રાદિ ઉપર ભગવાનને વાળ વિનાના જ ચિતરવાની પ્રથા પાડી દીધી હશે. જે મારી આ વાત બરાબર હોય તે ચિત્ર શાસ્ત્રવિહિત થવા પામ્યાં નથી એમ કહેવું પડે. હવે પછી રજૂ થતાં વધુ જવલંત પુરાવાઓથી દીક્ષા વખતથી વાળની અવૃદ્ધિનું ટીકાકારનું વિધાન કેટલું અનુચિત છે તે સમજાઈ જશે. હવે પછી જે ટેચના, આંખ ઊઘાડી નાંખે તેવા, દલીલ વિના ચુપચાપ સ્વીકારી લેવા પડે એવા પુરાવા આપું છું. એ વાંચ્યા પછી અતિશયની વાત, દીક્ષા વખતથી જ વાળની અવૃદ્ધિની ફેલાએલી જોરદાર હવાની વાત, બરફની માફક ઓગળી જતી લાગશે. છતાં મેં પ્રારંભમાં આ લેખમાં આટલી લાંબી વિચારણા એટલા માટે કરી કે તે વાંચીને, અતિ Page #149 -------------------------------------------------------------------------- ________________ ૮૪ ] [ તીર્થંકરદેવની કેશમીમાંસા પ્રચલિત જોરદાર માન્યતામાં આટ આવે અને ખીજું શાસ્ત્રાની વાતાની સાચી સમજ પ્રાપ્ત થાય. * ઉત્તરાધની નોંધ :—દીક્ષાના લેાચ થયા પછી નિર્વાણુ મૃત્યુપર્યંત વાળ વધે છે કે નથી વધતા એ અંગેની ચર્ચાછણાવટના પૂર્વાધ પૂર્ણ થયા. હવે દીક્ષા લીધા પછી વાળ અવશ્ય હતા, કેવલીઅવસ્થામાં હતા અને નિર્વાણ-મૃત્યુપર્યં હત પણ હતા એ બંને વાતનું જોરદાર સમન કરતા અતિ સુસ્પષ્ટ પાઠાવાળા ઉત્તરા રજૂ કરુ છું પણ એ પહેલાં એક વાત જણાવવી રહી ગઈ તે જણાવું. દીક્ષા લીધી ત્યારે પંચમુષ્ટિ લેચ કર્યો, પછી ૧૨ા વરસની છદ્મસ્થાવસ્થા દરમિયાન વાળનુ સતત અસ્તિત્વ હતું એવુ' નથી સમજવાનું, ત્યારે તેા સાધુની જેમ લાચ॰ થાય, પાછા વાળ વધે એટલે પાછા વાળના લેાચ થાય, એમ માનીએ તે જ આચારાંગની અને ચમરેન્દ્રના પ્રસ’ગની વાળની વાત સ`ગત અને કાઈ પ્રશ્ન ઊઠાવી શકે કે તીર્થંકરાને લાચ કરવાના ‘ કલ્પ’ છે એવેા શાસ્ત્રાધાર છે ? એની સામે એવા પ્રતિપ્રશ્ન પણ થઈ શકે કે ‘ કલ્પ નથી’ એવા આધાર છે ખરી ? બાકી હવે પછીના લેખ વાંચશે એટલે કલ્પની વાતને સ્થાન જ નહીં રહે! લાચ-કલ્પ શબ્દનુ અસ્તિત્વ જ ખતમ થઈ જશે. ૧. જો લોચ ન કરે તેા બીજા તીથ કરની વાત બાજુએ રાખીએ પણ ઋષભદેવ ભગવાનના છદ્મસ્થકાળ સેંકડો વરસના છે, તે તેમના વાળ નાનકડા પાડ જેવડા લાંબા-પહેાળા થઈ જાય તો એ પણ કેમ કામ આવે? Page #150 -------------------------------------------------------------------------- ________________ * વિભાગ-૨ * ઉત્તરાધ શરૂ— * અતિશયની વાત અને વજ્રના પ્રયોગ અને વિધાનાને પડકારતા, તેમજ અન્ય ગ્રન્થા, સ્તવન–સ્તાત્રાદિકમાં દીક્ષા વખતથી જ વાળ નથી વધતા” એવી કહેલી વાતને છેદ ઊડાડતા, આજ સુધી જાહેરમાં નહી આવેલા પણ નિણૅયાત્મક વાત જણાવતા દીવા જેવા સુસ્પષ્ટ પાઠે રજૂ કરુ છુ. ૧. શું તી કરદેવ જેવી સવેચ્ચુ ઇશ્વરી વ્યક્તિને માથે લેહ (લાખંડી ) વજ્ર તે પ્રયાગ હાઈ રાકે ખરા ? કરે ખરા ? તીથંકરદેવ માટે છાજે ખરેા? ભગવાન સહમત થાય ખરા? સીધી રીતે તેા ( એક અપેક્ષાએ ) આ પ્રયાગ શું અતિશયની સ્વતંત્રતા અને પ્રભાવને છેદ જ ઊડાડી દેતા નથી વાળ સદાને માટે ન વધે એમ કરવા માટે બીજી ઘણા શક્તિ દેવા પાસે હાય છે તે શું તે કામમાં લઈ ન શકાય ? અરે ! દેવાની શક્તિ શું શું ન કરી શકે? છતાં જ્યારે વજ્રની વાત લખી જ છે ત્યારે વિચારવાનું સ્થાન ઊભુ થયુ છે. ૨. આ પાઠો દીક્ષા વખતથી વાળની અવૃદ્ધિને તથા સમવસરણમાં ભગવાનને વાળ ન હતા, આવું માનનાર પક્ષના આચાર્યાંની માન્યતાને પડકારરૂપ જ નહીં પણ તેમની માન્યતાને સર્વથા ખોટી ઠરાવતા પાઠ રજૂ કરતાં સખેદ દુ:ખ થાય, દુ:ખનું કારણ સેંકડો વરસથી ચાલી આવતી તેએની દૃઢ–અફર માન્યતાને ખાટી કહેવી પડે તે છે. એમ છતાં એક વિવાદાસ્પદ અને સેંકડા વરસાથી દ્વિધામાં રાખતી બાબતને આખરી નિય લાવવા હાય તેા પેટ છૂટી વાત કર્યા સિવાય ઉપાય પણ શું ? એથી આપણા પૂર્વાચાર્યાં માટે લેશમાત્ર એછાશ બતાવવાને આશય નથી અને હાઈ શકે પણ નહિ, Page #151 -------------------------------------------------------------------------- ________________ ૮૬ ] [ તી "કરધ્રુવની કેશમીમાંસા અહીયા પ્રથમ હું. આગમ શાસ્ત્રો પૈકી શ્રી આચારાંગ, શ્રી ઔપપાતિક વવાઈ અને શ્રી ભગવતીજી ત્રણેય સૂત્રેાના મૂલ અને ટીકાના પાઠા રજૂ કરુ છું. છદ્મસ્થાવસ્થામાં ‘મારા માથે વાળ હતા' એવી સ્પષ્ટ વાત ખુદ ભગવાને શ્રીમુખે જ જણાવી છે. તે જણાવતા અત્યન્ત મહત્ત્વના અને મારી સમજણને પૂરેપૂરો ટેકો આપતા પાડા, વળી ત્રણેય પાઠામાં સર્વપિર ગણાય એવા પાઠને પણ અહી રજૂ કરીશ. તે ઉપરાંત ત્રીજી આઈટમમાં ઉપરથી વાતને પૂરા ટેકા આપનારા અને માત્ર માથાના જ વાળ હતા એમ નહિ પણ અનાદિકાળથી શાશ્વત પ્રતિમાઓને શ્યામ વાળ ઉપરાંત દાઢી, મૂછ, નખા પણ હોય છે. એની અનેાખી, આશ્ચય'માં ગરકાવ કરી બુદ્ધિને સ્થ`ભિત કરી દે તેવી (દાઢી-મૂછની આપણી જોવાની દૃષ્ટિ જે રીતે ટેવાએલી છે એના કારણે આપણને પ્રથમ ન ગમે તેવી ) વાતને રજૂ કરતા પાઠા અને તેને લગતી વિસ્તૃત વિગતે પણ દર્શાવીશ. પ્રથમ છદ્મસ્થાવસ્થામાં વાળના અસ્તિત્વને સંપૂર્ણ ટકા આપતા બે સૂત્રપાઠા જોઈ લઈ એ. પ્રથમ આચારાંગ સૂત્રના અને પછી ભગવતીજી સૂત્રનેા, અને પછી તે પાઠાની સમીક્ષા કરીશ. તે કર્યા બાદ કેવલી અવસ્થામાં પણ ( સમવસરણમાં ) અવશ્ય વાળ હતા, તે વાળ પાછા કેવા હતા ? તેના અનેક વિશેષણા સાથેના, જોરશેારથી સુસ્પષ્ટ વાત જણાવતા (વાળ ન હતા તેવું માનનારાઓને સદંતર મૂગા કરી દેતા ) પાઠ ભાષાંતર સાથે આપીશ. Page #152 -------------------------------------------------------------------------- ________________ તીર્થકરદેવની કેશમીમાંસા ]. વાળ અંગેના બધા પાઠે એક સાથે વાંચવાનું બધી રીતે સાનુકૂળ રહે એટલે પ્રથમ આચારાંગ સૂત્રને પાઠ રજૂ કરું છું. છઘસ્થાવસ્થાને પ્રથમ પુરા વાંચે માથા ઉપર ગુજરાતીમાં “જટિયાં” શબ્દથી ઓળખાતા વાળના પ્રમાણનો સંકેત કરતું આચારાંગ ઉપધાનશ્રત નામનું અધ્યયન-૯, ૬-૧,ગાથા 'આઠમીનું માત્ર એથું ચરણ જોઈએ— જૂલિયરાવપુoળે હૈં (મૂલપાઠ) (આ ભગવાનનું વિશેષણ છે) ટીકા–“સૂષિતપૂવો –fસતપૂર્વ રાસુકાનાવિમિત્ત–ચના: griાવતિ દા ભાવાર્થ:–અનાર્યો એટલે પાપાચારી લેકે (છદ્મસ્થાવસ્થામાં રહેલા) ભગવાનના માથાના વાળને (ત્રાસ આપવાના હેતુથી) પકડીને ભગવાનની કાયાને ખેંચતા હતા. ૧. જુઓ આગોદય સમિતિ (૧૯૭૨માં) પ્રકાશિત આચારાંગસૂત્ર, શીલાંકાચાર્ય વિહિતવૃત્તિ, પૃષ્ઠ ૩૦૨ થી ૩૦૪. (એક ખુલાસે કરું કે સુવા માસિકના મારા લેખમાં ત્રીજે ઉદ્દેશે પ્રથમ સૂત્ર વગેરે ખોટું છપાયું હતું કે, તેમજ સૂત્રપાઠ પણ પ્રેસની ભૂલથી ખોટા છપાયા હતા.) ૨. અgym ને સંસ્કૃત અનુવાદ ટીકાકારે રજુ કર્યો છે અને અપુણ્યથી અનાર્યોનું ગ્રહણ કર્યું છે. ૩. આચારાંગના પાઠને શબ્દાર્થ ન કરતા ભાવાર્થ કર્યો છે અને અન્ય પ્રકાશનોમાં ઉપરોક્ત જ અર્થ કર્યો છે. Page #153 -------------------------------------------------------------------------- ________________ ૮૮ ] [ તીર્થંકરદેવની કેશમીમાંસા આ પ્રમાણે આચારાંગ સૂત્રકારે દીક્ષા પછીની છવસ્થાવસ્થામાં વાળ હોવાનું સ્પષ્ટ પ્રમાણપત્ર આપ્યું. છવાસ્થાવસ્થાનો ચમરેદ્રના ઉત્પાત પ્રસંગનો બીજે અતિ પ્રબળ પુરા મહામાન્ય, વંદનીય શ્રી ભગવતીજી સૂત્ર (શતક ૩, ઉ–૨, સૂત્ર-૧૪૬, પૃ. ૧૭૬ ) માં અસુરેન્દ્ર ચમરના ઉત્પાતને એક પ્રસંગ નેંધાયો છે. આ કથાના અન્તની એક જ પંક્તિ ભગવાનના માથે નિઃશંક વાળ હતા” એમ કઈ ઢેલ પીટીને જેમ કહે તે રીતે જણાવે છે. આ ચમર ઈન્દ્રનું દૃષ્ટાંત ખૂબ જ રસિક, આકર્ષક, રોમાંચક અને સાથે સાથે વાચકને વિવિધ રીતે પ્રેરણું આપે તેવું છે. અમરેન્દ્રની આખી ઘટના કરૂણાસાગર તારક ભગવાન શ્રી મહાવીરે ખુદ પિતાને જ શ્રીમુખે વર્ણવી હોવાથી આ કથા અસાધારણ રીતે સન્માન્ય અને વજનદાર બને છે. કેમકે આ કથા ખુદ ભગવાને જ પિતાના શિષ્ય ગૌતમસ્વામીજીને કહી બતાવી છે, અને એ વાતના સંદર્ભમાં “મારા વાળ કેવી રીતે કંપી ઊઠયા” એ વાત ભગવાને પોતે જ શ્રીમુખે જાહેર કરી છે. આ કથા આ લેખનું કદ વધી ન જાય, તેથી વાળનું અસ્તિત્વ સમજવા પૂરત કથાને જરૂરી મુદ્દાસર ભાગ જ આપ અતિ અનિવાર્ય હોવાથી તે જણાવું છું. (આખો પ્રસંગ અધિકૃત વ્યક્તિઓએ ન વાંચે હોય તે જરૂર વાંચે): : જૈનધર્મની વૈશ્વિક (બ્રહ્માંડ) ભૂગળની દૃષ્ટિએ દેવગતિસ્થ દે માત્ર આકાશમાં જ નથી, પણ આપણી ધરતી Page #154 -------------------------------------------------------------------------- ________________ તીથંકરદેવની કેશમીમાંસા ] [ ૮૯ નીચે પાતાલમાં પણ છે એટલે દેવા નીચે પણુ છે, અને અમો માઈલ દૂર ઊધ્વ આકાશમાં પણ છે. નીચેના દેવાને ઋદ્ધિ-સિદ્ધિ વૈભવ ઉપરના આકાશના વિમાનવાસી દેવા કરતાં ઘણા એ છે, એટલે ઓછા શ્રીમતને પોતાનાથી વધુ શ્રીમતની શ્રીમંતાઈ વૈભવ જોઈ ઈર્ષ્યા અદેખાઈ જાગે એ સ્વાભાવિક છે. માનવજાતને આ આસુરી તત્ત્વ શાશ્વતકાળથી પીડી રહ્યું છે. દેવલાકમાં દેવામાં પણ આવા તત્ત્વા ભાગ ભજવતાં હાય છે. અહીયા અસુર ચરેન્દ્રને ઉપરવાળાની ઇર્ષ્યા થઈ કે મારે માથે વળી આ કાણુ ? હવે વાંચા (ચમરેન્દ્રના ) આખા રાચક પ્રસંગ હવે ભગવાન મહાવીર તે ઘટનાને વર્ણવતાં કહે છે કે ગૌતમ ! મારી દીક્ષાનું ૧૧ મુ વરસ ચાલતું હતું ત્યારે બનેલી એક ઘટના કહું તે સાંભળ !” પાતાલવાસી ચમરેન્દ્ર નામના અસુરના ઇન્દ્ર તાજો જ દેવભવનમાં જન્મ્યા, તેને પેાતાના ઋદ્ધિ વૈભવ જોયાં, દેવાને ‘ અવધિ' નામનુ' વિશાળ પરાક્ષ જ્ઞાન હૈાય છે, એટલે એને તેા પ્રાપ્ત થએલાં જ્ઞાનના નેત્રથી વિશાળ વિશ્વને જોવા માટે ઝડપથી નજર ઢાડાવવા માંડી. ઉપર આકાશ તરફ નજર નાંખી તે ત્યાં એને વૈમાનિક નિકાયના સૌધમ વિમાનમાં શક્ર ઇન્દ્રને જોયા. એનુ રૂપ, વૈભવ, ઋદ્ધિ-સિદ્ધિ, ઠકુરાઈ શ્વેતાંની સાથે જ ઇર્ષ્યા-અમથી સળગી ઊઠયો, અને મારા માથે વળી આ કાણુ ? મારી સમગ્ર તાકાતથી એની ખબર લઈ નાંખું. તેના પરિવાર વચ્ચે જોયા પછી મારાથી રહેવાતું નથી એમ ખેલ્યા. તેના સેવકાએ <" Page #155 -------------------------------------------------------------------------- ________________ ૯૦ ] [ તીર્થંકરદેવની કેશમીમાંસા બળિયા સાથે બાથ ન ભીડવાની સલાહ આપી, જીવને જોખમમાં ન મૂકવા કહ્યું, પણ એને સત્તા-વૈભવને નશે ચઢયો, પછી એ મને શેને? છતાં સાંભળીને તેને થોડી ચિંતા તે થઈ એટલે એને થયું કે કઈ મહાત્માનું શરણું લઈને જાઉં તે પછી વાંધો ન આવે, એવી મતિ સૂઝી. જ્ઞાનથી જોતાં જોતાં ભગવાન મહાવીરને જોયા, દૂરથી વંદન કર્યું. પછી પોતાના સાથીઓના વાતની સદંતર અવગણના કરી ભાઈ નીકલ્યા. રક્ષા માટે ભગવાનને પગે લાગી, શરણું સ્વીકારી, સહાય યાચી આકાશમાં એકદમ ઊડીને સૌધર્મ ઇન્દ્રના વિમાન પાસે પહોંચ્યો, કુચેષ્ટાઓ શરૂ કરી પછી સૌધર્મ ઈન્દ્રની સભામાં જઈ હાકટા-પાકોટા પાડવા માંડ્યાં, તુચ્છકારે–અપમાન કર્યા, અશ્રાવ્ય વેણ ઉચ્ચારી પડકારા કર્યા, સમજાવવા જતાં વધુ ઉશ્કેરાયે. બન્ને જોયું કે હવે આવા અભિમાનની ભાંગ પીધેલા માટે ચૌદમા રતન (શિક્ષા) સિવાય રસ્તે નથી. ઈન્ડે ઝટ લઈને વા (ઈન્દ્રનું રક્ષા માટેનું આખરી શસ્ત્ર) હાથમાં લીધું અને ચમરેન્દ્ર ઉપર છેડયું, ભયંકર જવાળાએ છોડતા વજને જોતાં જ મુઠ્ઠી વાળીને અમરેન્દ્ર ભાગ્યે. હવે મારું શું થશે? કેમ બચવું? તે ચિંતા થઈ પડી એટલે જતી વખતે સ્વરક્ષા માટે, ગૌતમ! જેમ એણે મારું શરણું લીધું હતું, તેમ પાછા આવતાં પણ ફરી ભગવાનનાં ચરણ એ જ મારું શરણ” એમ વિચારીને ઝડપથી દોડીને મારા પગ વચ્ચે બેસી ગયા. બીજી બાજુ શક્ર ઈન્દ્ર અવધિજ્ઞાનને ઉપગ મૂકી જોયું કે અમરેન્દ્ર અને વાની સ્થિતિ શું છે? જોતાં જ, Page #156 -------------------------------------------------------------------------- ________________ તીર્થંકરદેવની કેશમીમાંસા ] J ૯૧ અરે ! અરે ! ચમરેન્દ્ર તે તેના ઘર તરફ જવાના બદલે આ તે મારા ભગવાન પાસે જઈ રહ્યો છે, અને ભગવાનના ચરણમાં પહોંચતા મારું વજ ચમરેન્દ્ર જોડે તે અથડાશે પણ ચમરેન્દ્ર સાથે મારા ભગવાનને પણ અથડાઈ પડશે તે મારા ભગવાનનું શું? ધ્રાસકે પડ્યો, ચિત્કાર કરી ઊઠયા. હાંફળા ફાંફળા ભયંકર ચિંતામાં મૂકાએલા ઈન્દ્ર આંખ મીંચીને વિદ્યુવેગે દોડ્યા. હે ગૌતમ! પલકારામાં જ દિવ્યગતિ વડે ઈન્દ્ર મારી પાસે દેડી આવ્યા. અમરેન્દ્ર તે વજથી બચવા મારા પગ વચ્ચે ભરાઈ ગયે, વજ મને અથડાવવાની તૈયારીમાં જ હતું ત્યાં જ મારી નજીક આવી પહોંચેલા ઈન્દ્ર વજાને હાથથી પકડવા તીવ્ર વેગથી હાથ ઊંચો કરી જેરથી ત્રાપ મારી, તે વખતે હવામાં દબાણ વધતાં એ હવા જોરથી મારા શરીર સાથે અથડાણ અને એ વખતે ગૌતમ! “મારા વાળના અગ્ર ભાગો થર થર થર કંપી ઊઠચા ! વાચક! ભલભલાની આંખ ઊઘાડી નાંખે એવી ઉપરની પિતાના જ વાળની વાત ખુદ ભગવાને જ જ્યારે કહી બતાવી તે હવે તર્ક કે દલીલને શું સ્થાન રહે? બે હાથ જોડી નતુ મસ્તકે સહુને સ્વીકાર્યા સિવાય ચાલે તેમ છે ખરું? - હવે ઉપરની જ વાતને શ્રી ભગવતીજી સૂત્ર-શાસ્ત્રને નિમ્ન પુરા પણ વાંચી લે– મૂલપા–વિચારું જોવા મુક્ટિવા દે ને Page #157 -------------------------------------------------------------------------- ________________ ૯૨ ] [ તીર્થકરદેવની કેશમીમાંસા ટીકા-ગતિનોન ક્વઝા મુને વાતત્પન્નો:मुष्ठिवातस्तेन मुष्ठिवातेन केशाग्राणि वीजितवान्' || પ્રકાશિત ભગવતીજી છે. ૩, ઉ. ૨ [ જુઓ આગોદય સમિતિ-સુત્ર ૧૪૫, પૃ. ૧૭૬ ] ઉપરની વાત ઉપર મારી સમીક્ષા–આચારાંગ સૂત્રકારે વાળ હવાનું પ્રમાણપત્ર સ્પષ્ટ આપ્યું, પણ તે ઘટના દીક્ષાના બીજા જ વરસે બની હોવાથી તે અંગે ઘડીભર સવાલ ભલે ન ઊઠાવીએ પણ આ ચમરેન્દ્રની વાત ભગવાને જે કહી ત્યારે ભગવાને જ ગૌતમને કહ્યું કે ગૌતમ મારી દીક્ષા પછીનાં ૧૧માં વરસે આ ઘટના બની હતી. જો કે વર્ણવી છે કેવલી થયા પછી, એટલે યદ્યપિ હકીકત સત્ય અને નિઃશંક હેવા છતાં આ ઘટના આપણને ગંભીર વિચારમાં મૂકી દે તેવી છે. કેમકે ૧૧ વરસ સુધી ભગવાને વાળ કાઢયા ન હોય એવું કેમ બને? ન કાઢે તે વાળ વધીને જંગલના તાપસ-જોગીઓની જેમ લાંબી લાંબી જટાઓ જ થઈ જાય, પણ તે રીતે વધ્યા નથી, વધવા દેવાય પણ નહીં. તે આપણે શું નક્કી કરવું ? તે નકકી એ કે છદ્મસ્થાવસ્થામાં વાળની હાનિ-વૃદ્ધિ થતી હતી અને એ કારણે ભગવાન સાધુની જેમ જ લોચ કરતા રહ્યા હશે જ. આથી વીતરાગસ્તવના ટીકાકારની વાત સાથે કઈ મેળ મળતું નથી. ૧. આધસ્થાવસ્થામાં વાળને લેચ વારંવાર થતું હતું અને દેવની સહાય હતી નહિ, એટલે વાળ સુવ્યવસ્થિત અને સ્થિર પ્રકારના ન હોય. લેચ કર્યો હોય ત્યારે વાળ ન હોય. Page #158 -------------------------------------------------------------------------- ________________ તીર્થકરદેવની કેશમીમાંસા ] ( ૯૩ હવે ટચના યથાર્થ અને આખરી પુરાવા વાંચ છદ્મસ્થાવસ્થાને બે પુરાવા રજૂ કર્યા, હવે આગળ વધીએ. હવે જે વાત રજૂ કરું છું તે પિલા બે પુરાવાને પણ ઓળંગી જાય તેવી, કલ્પના ન કરી શકીએ એવી છે. આ વાત છદ્મસ્થાવસ્થા પછીની અવસ્થા એટલે કેવલી અવસ્થાની છે. તે શું આ અવસ્થામાં વાળ હતા ખરા? હા, નિશ્ચિત હતા, પછી તે સમવસરણમાં દેશના આપતા હતા ત્યારે પણ ભગવાન વાળવાળા જ હતા. જ્યારે બંને અવસ્થા (છઘસ્થ અને કેવલી)માં વાળ સાબિત થાય છે ત્યારે હવે તીર્થકરો માટે અભૂતપૂર્વ વિધાન કરી શકાય છે કે તીર્થકરેને દીક્ષા વખતના પંચમુઠ્ઠી લેચ વખતે વાળ કાઢી નાખ્યા બાદ નવા વાળ આવી જાય તે પછી (છદ્મસ્થાવસ્થા માટે વિકલ્પ ધ્યાનમાં રાખ) કેવલજ્ઞાન ન થાય ત્યાં સુધી હોય કે ન પણ હોય પણ કેવલી થયા પછી તે ભગવાન મેલે ન જાય ત્યાં સુધી અવિરત-સતત વાળવાળા જ હોય. આ માટે ડિડિમ જેરારથી ઢેલ પીટતે પ્રથમ ઔપતિકસૂત્ર-શાસ્ત્રને પુરા આપીશ. પછી અતિસન્માન્ય શ્રી ભગવતીજી સૂત્રને પુરા રજૂ કરીશ. બંને સૂત્ર આગમ ગ્રન્થ છે. બંનેના ટીકાકાર પૂ. શ્રી અભયદેવસૂરિજી છે. એમણે પ્રથમ ટીકા ઔપપાતિકની કરી છે અને તે પછી એમણે ભગવતીજીની ટીકા કરી છે. ઓપપાતિક મૂલમાં જે પાઠ છે તે જ પાઠની સાક્ષી ભગવતીજીમાં આપીને માથાના વાળ કેવા હતા? આકાર-પ્રકારે કેવા હતા? કેટલા પ્રમાણમાં હતા? તેનું કદી આપણે કલ્પી જ ન શકીએ એવું વર્ણન કર્યું Page #159 -------------------------------------------------------------------------- ________________ ૯૪ ] [ તીર્થંકરદેવની કેશમીમાંસા છે. આ વર્ણન ઔપચારિક કે કાવ્યની દષ્ટિએ કર્યું હશે એવું સમજવાનું નથી પણ સમવસરણના વર્ણનને પ્રસંગ આવતા વાસ્તવિક રીતે યથાર્થ વર્ણન કર્યું છે. પપાતિક આગમને પાઠ જોઈએ– (૨) મુબમોગરા (૨) fમન (૨) ૪ (અથવા તૈ૪) (૪) જmઢ (“) પદમમરાજનિનિયુa (દ) નિરિય (૭) ઝુરિચ (૮) વાદિળાવ-મુદ્ર લિg ( [ સૂત્ર ૧૦, પૃ. ૩૦. પ્રકા. ભુરાલાલ પંડિત ભગવાનના માથાના વાળ કેવા હતા? એ માટે એકાદ બે નહિ પણ પાઠમાં ખાસ સાત-સાત વિશેષણે વાપર્યા છે. સૂત્રમાં નમુત્થણું સૂત્રનાં જ વિશેષણો જણાવીને ભગવાનના દેહનું વર્ણન કરતાં માથાને અને તે સાથે માથાની ઉપરના વાળને પ્રસંગ આવતાં તેનું વર્ણન કરતાં ઉપરનાં વિશેષણ દર્શાવ્યાં છે. મૂલ સહ ટીકાનો અર્થ–કઈ વસ્તુ જોઈએ એટલે પ્રથમ ખ્યાલ એ વસ્તુને રંગ કે છે તે નજરે ચઢે એટલે અહીંયા ભગવાનના વાળ કેવા રંગના હતા તે જણાવતાં શ્યામ રંગવાળી વસ્તુઓનાં વિશેષણ દ્વારા સમજાવ્યું કે આના જેવા એ કાળા હતા. પ્રથમ મુમોર નામના રત્નની ઉપમા આપી. આ રત્ન અત્યન્ત શ્યામ હેવાથી ઉપમા માટે આ રન પસંદ ૧. ભુજમોચક રત્નની કઈ જાત છે તે શેધવું રહ્યું. Page #160 -------------------------------------------------------------------------- ________________ તીર્થંકરદેવની કેશમીમાંસા ] [ ૯૫ કર્યું. પછી ઉમા એટલે એક જાતનું જીવડું. જેને રંગ કાળે હોય છે, તેના જેવા અથવા કેલસા જેવા શ્યામ, કાળા ભમરા અથવા નીલવિકાર-જી જેવા–ગળી જ્યારે શ્યામ હોય તે વખતની શ્યામતા અથવા ભ્રમર કે મસી જેવા શ્યામ, આનંદિત ભ્રમરેના સમૂહની છાયા જેવી શ્યામ લાગે તેવા, ટૂંકમાં આ બધી વસ્તુઓ જેવા કાળાડુમ ભગવાનના વાળ હતા. વળી બરછટ હતા કે મુલાયમ હતા? તે કહે છે કે સ્નિગ્ધ હતા. વાચકે! હવે પછીના ત્રણ વિશેષણને અર્થ બરાબર ધ્યાનપૂર્વક વાંચો શું વાળ થડા હતા, છૂટાછવાયા હતા ? તે કહે ના, વાળ નિરિત એટલે નિબિડ એટલે કે એકદમ ભરચક હતા. પછી અતિ ઉપયોગી મહત્ત્વનું વિશેષણ કુંત્રિત લખ્યું છે. એટલે વાળ ગોળ ગોળ આકાર લેતા હતા. ગોળાકરે એટલે (સાતડાની માફક ) ગૂંચળિયા હતા. એ ગૂંચળિયા કેવી રીતે એમ પ્રશ્ન ઉઠે ત્યારે તેના સમાધાન માટે સૂત્રમાં જ લખ્યું કે દક્ષિrra ઊગ્યા હતા, એટલે કે સ્પ્રીંગની ૧. ગળી અમુક અવસ્થામાં અતિશ્યામ હોય છે. નેલને અર્થ ભાષાંતરકારોએ ગળી કર્યો છે, એથી હું પણ એને જ અનુસર્યો છું. ૨. દરેક ધર્મવાળા પિતાના આરાધ્યદેવની મૂતિ કેવી બનાવવી, તેનું સ્વરૂપ નક્કી કરે છે એમ આપણે ત્યાં જિનમૂર્તિનું મસ્તક કેવું રાખવું? તે માટે સંઘે નક્કી કર્યું કે વાળવાળી જ મૂર્તિઓ બનાવવી પણ વાળ કેવા બનાવવા ? ત્યારે ઉવવાઈ, ભગવતીજીનાં વર્ણન મુજબ સાતડા જેવા ઘુઘરાળુ વાંકડિયા બનાવવા એવું નક્કી થયું હતું. બે હજાર વરસ આસપાસની લગભગ તમામ મૂર્તિઓ એવા જ વાળવાળી મળે છે અને આજે એ પ્રથા લગભગ ચાલુ છે. Page #161 -------------------------------------------------------------------------- ________________ | તીર્થંકરદેવની કેશમીમાંસા માફક અથવા મેટી મૂતિઓમાં માથા ઉપર જેવા આકારે હોય છે, તે રીતે હતા એટલે જમણી તરફથી લઈ 'ડાબી તરફ વળાંક લેતા હતા. આટલાં વિશેષણે સૂત્રકારે વાપર્યા. હવે તેની થોડી સમીક્ષા–તારવણી કરી લઈએ— - સમીક્ષા–એક વાત નજર સમક્ષ રાખીએ કે ૪૨ માં વરસે ભગવાનને કેવલજ્ઞાન થતાં કેવલી થયા હતા. કેવલી થયા એટલે સમવસરણમાં દેશના આપવાને કાર્યક્રમ ચાલુ થઈ ગયું હતું. પ્રશ્ન થાય કે ઉપર ઔપપાતિક સૂત્રમાં જે વર્ણન કર્યું તે ક્યારનું સમજવું? તે આ વર્ણન કેવલી અવસ્થાનું છે એ નિર્વિવાદ અને નિઃશ ક બાબત છે. પણ ચક્કસ વર્ષ કે અંદાજ કહી શકાય તે કઈ પુરાવા મલ્યો નથી. પરંતુ અનુમાન કરીએ તે પ૦ વરસની આસપાસનું હોવું જોઈએ. આટલી મોટી ઉમ્મરવાળા ભગવાનના વાળ જુવાન માણસના જેવા કાળા ભમ્મર, ભરચક હોઈ શકે છે, એવી આશ્ચર્ય જનક વાત લાગે પણ દૈવિક શક્તિને સ્પર્શ એમાં જ્યારે થાય પછી કઈ વસ્તુ અશક્ય છે? સામાન્ય રીતે દે ભગવાન ૧. વાળ પ્રદક્ષિણાવર્તી રીતે રહે તે સારા ગણાય તેથી વાળ જમણી તરફ સાતડાની જેમ વળાંક લેતા હોય છે. સામુદ્રિક શાસ્ત્રની દૃષ્ટિએ જોઈએ તો તે શુભ-પ્રશસ્ત ચિહ્ન ગણાય છે. ૨. ભગવાનની પ્રતિમા કઈ અવસ્થાની બતાવવી ? ત્યારે લખ્યું છે કે વૃદ્ધાવસ્થાની નહિ પણ યુવાવસ્થાની બતાવવી જેમ ભગવાન મહાવીરની મૂર્તિ ભગવાન ભલે ઉર વરસના થયા હતા પણ મૂતિ યુવાવસ્થાની જ બતાવવી, જેથી દર્શકોને આહલાદ ઉપજે, ભાવ વૃદ્ધિ જાગે એ આશય મુખ્ય છે એટલે સ્થાપના નિક્ષેપ માટે શાસ્ત્ર-નિયમ વિરુદ્ધ કેટલીક છૂટો આપણે સ્વીકારી છે. Page #162 -------------------------------------------------------------------------- ________________ તીર્થંકરદવની કેશમીમાંસા ] | [ ૯૭ યુવા જેવા સુંદર, સશક્ત, દર્શનીય લાગે તે ખ્યાલ રાખીને ફરજ બજાવે છે. ઉપરની વાત વાંચ્યા પછી આની સામે કેઈને શંકા કરવાનું, સવાલ ઉઠાવવાનું કે ન માનવાનું કારણ નહીં રહે. હાથ કંકણને આરસી જેવી વાત હોય ત્યાં શું કહેવાનું હોય? હવે ભગવતીજી સૂત્રને પ્રથમ પુરા જોઈએ ઉપર પપાતિક સૂત્રને મુશમોગા પાઠ જે આ છે એ જ પાઠ ભગવતીજી સૂત્રના પ્રારંભમાં જ ભગવાન મહાવીર કેવા મહાન હતા એ કહેવા માટે પાંચમા મૂલસૂત્રમાં સુપ્રસિદ્ધ મુત્યુ સૂત્ર જેવી સ્તુતિ કરીને “સમવસરણ વર્ણક” સુધી વર્ણન કરવાનો આદેશ કર્યો, એના અનુસંધાનમાં ભગવતીજી સૂત્રને પાઠ પુનઃ આપ જરૂરી લાગવાથી પૂ. અભયદેવસૂરિ મહારાજે ઔપપાતિક સૂત્રમાં ભગવાનના દેહવર્ણને જે હૃદયંગમ અધિકાર આપે છે તે જ અધિકાર પુનઃ એમને ભગવતીજીની ટીકામાં શબ્દશઃ ઉદ્દધૃત કર્યો છે. પ્રસ્તુત પાઠ ઔપપાતિકને જે પાઠ ઉપર આપે છે તેને અનુસરતે જ હોવાથી તે પાઠ અહી પૃષ્ઠ ૯૮ માં નીચે 'ટિપ્પણુમાં આપે છે. ૧. ભગવાનના માથાના વાળ કેવા હોય તેનું આબેહૂબ વર્ણન કરતો પંચમાંગ શ્રી ભગવતીજી સૂત્રનો પાઠ અહીં પૃષ્ઠ ૯૮માં ટિપણમાં આવ્યો છે. કેશ. ૭ Page #163 -------------------------------------------------------------------------- ________________ ૯૮ ] { તીર્થકરદેવની કેશમીમાંસા આવા ઉત્તમ ગુણવાળા ભગવાન અષ્ટમહાપ્રાતિહાર્યની શોભા-દ્ધિ સાથે પ્રવચન આપવા (રાજગૃહ નગરના) 'ગુણશીલ ચૈત્યના દેવકૃત સમવસરણમાં પધારી રહ્યા છે ત્યારે ભગવાન કેવા સર્વોત્તમ ગુણસંપન્ન હતા, એ વાત કહીને તેઓશ્રીનું ઓપતિકમાં માથાથી પગ સુધીનું શ્રેષ્ઠ વર્ણન કર્યું છે. તે પૈકી પ્રથમ “શિરોકવવા* ” વિશેષણ લખ્યું એટલે માથાના વાળનું વર્ણન કરતાં (પુનઃ કરેલી નોંધમાં) “વાળ જુવાન માણસના જેવા, એકદમ કાળા ભમ્મર જેવા, ભરચક, ઘુઘરાળુ-ગૂંચળિયા કે વાંકડિયા એટલે કે સ્ત્રીંગ કે સાતડાના આકારે જણાવ્યા.” એ જણાવીને શાસ્ત્રકારે તેઓશ્રીના શરીરનું માથાથી પગ સુધી વર્ણન કર્યું, અને તે પછી લખે છે કે– स च भगवद्वर्णक एवम्-" भुयमोयगभिंगनेलकज्जलपहट्ठभमरगणनिद्धनिकुरुम्बनिचियकुंचियपयाहिणावत्तमुद्धसिरए” भुजमोचको-रत्नविशेषः भृङ्गःकीटविशेषोऽङ्गारविशेषो वा नैल-नीलीविकारः कज्जलं-मषी प्रहृष्टभ्रमरगण:प्रतीतः एत इव स्निग्धः-कृष्णच्छायो निकुरुम्बः-समूहो येषां ते तथा ते च ते निचिताश्च-निविडाः कुञ्चिताश्चकुण्डलीभूताः प्रदक्षिणावर्त्ताश्च मूर्द्धनि शिरोजा यस्य स तथा । [ व्याख्याप्रज्ञप्तिः अभयदेवीया वृत्तिः १ शतके ૩-૨, વીરવનસૂત્ર ૧] ૧. આ સ્થળ ૨૫૦૦ વરસ ઉપર મગધ દેશની રાજધાની રાજગૃહમાં હતું. * વળે એટલે વિભાગ, Page #164 -------------------------------------------------------------------------- ________________ તીર્થકરવાની કેશમીમાંસા ] [ ૯૯ આવા ભગવાને સમવસરણમાં બિરાજી પર્વદા સમક્ષ દેશના આપી. આ વર્ણનથી સ્પષ્ટ થાય છે કે સમવસરણમાં ભગવાને પ્રથમ દેશના શરૂ કરી તે વખતે ભગવાનને વાળ અલ્પ નહિ પણ ભરચક, ઘેળા કે કાળા-ધોળા મિશ્ર નહીં પણ અત્યંત શ્યામ, ટૂંકા નહી પણ શોભે તેવા પ્રમાણસર અર્થાત્ જુવાન ધ જેવા માણસને હોય તેવા હતા. આથી એક વાત નિશ્ચિતરૂપે સ્પષ્ટ થાય છે કે ભગવાન જીવ્યા ત્યાં સુધી હાનિવૃદ્ધિ વિનાના સદાયને માટે અવસ્થિત કરવામાં આવેલા વાળવાળા જ હતા. આ વાળ એક જ સરખા (દૈવિક પ્રભાવે) રહ્યા હતા. લેચ પ્રથા છદ્મસ્થાવસ્થામાં હતી. કેવલી બન્યા પછી સ્વર્ગના ઈન્દ્રના પ્રયાસ અને પ્રયોગ પછી એ પ્રથા કાયમ માટે બંધ થઈ અને સાથે સાથે સદાને માટે વાળ વગેરેનું સ્થિરીકરણ થયું, તેથી સાચી રીતે વાળ અંગેના અવસ્થિત અતિશયની શરૂઆત અહીંથી થાય છે. પ્રશ્ન—ઉપરોક્ત લેખમાં માથાના વાળ અંગે ઠીક ઠીક ચર્ચા થવા પામી પણ દાઢી, મૂછ કે નખના વાતની ચર્ચા કરી નથી તે એ અંગે શું સમજવું? ઉત્તર–પ્રથમ મુખ્યતા મસ્તકના વાળની હેય છે એટલે એ કરી, પણ ગૌણપણે એ વાત દાઢી, મૂછને પણ લાગુ પડે છે એટલે ભગવાનને કેવલજ્ઞાન થતાં માથાના વાળની જેમ દાઢી-મૂછને પણ ઇન્દ્રદેવ સુશોભિત અને સુંદર લાગે તે રીતે મઠારે છે અને પછી ત્રણેયને અવસ્થિત બનાવે Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦] [ તીર્થંકરદેવની કેશમીમાંસા છે. કેવલજ્ઞાનની પ્રાપ્તિના દિવસે દેવે વાળને જે રીતે જેવા સુશોભિત કરે પછી તે જ રીતે જ તેવા (હાનિ-વૃદ્ધિ વિનાના) નિર્વાણ-મૃત્યુપર્યન્ત રહે એમ સમજવું રહ્યું. . પ્રશ્ન–દાઢી-મૂછવાળા ભગવાન શોભે ખરા? ગૃહસ્થ જેવા ન લાગે? સંસારી અને સાધુ બંને સરખા બની ન જાય? અને એ ગમશે ખરું? ઉત્તર આપણે ત્યાં પરદેશથી આયાત થયેલી ચાલ પ્રમાણે લોકમાં ૬૦-૭૦ વરસથી દાઢી-મૂછ રાખવાનું ગમતું આકયલાલ નથી, એ અશોભનિક અને અનેક રીતે નડતરરૂપ લાગે છે. શહેરી લોકેમાં તે પુરુષત્વના પ્રતીકરૂપે દાઢી-મૂછનો રિવાજ લગભગ નીકળી ગયે. રેજ આપણે હજારો પુરુષે દાઢી-મૂછ વિનાના જોતાં હોઈએ, એ દશ્યને તીવ્રસંસ્કાર આપણી આંખને પડ્યો હોય, ત્યાં ના (દાઢી-મૂછને) વિધી આવિષ્કાર કેઈને ગમે ખરે? ન જ ગમે, એમ છતાં શાક્ત વાસ્તવિક પરિસ્થિતિની અવગણના પણ કેમ થઈ શકે ! મહાનુભાવે અને વાચકે! તમે સહુને વધુ સ્પષ્ટતાથી સમજાય માટે પુનરાવૃત્તિને દેષ વહેરીને પણ વિસ્તારથી આ લેખ લખે છે. આ લેખથી તમે વાંચી આવ્યા કે પંચમુષ્ટિ લોચ કર્યા પછી પણ વાળ ઊગવાની પ્રક્રિયા અવશ્ય ચાલુ હતી અને આ પ્રક્રિયા પૂરા છદ્મસ્થકાળ સુધી રહી હતી. ભગવાનને કેવલજ્ઞાન થતાં તેઓશ્રી બાહ્યાભંતર વૈભવના સ્વામી બન્યા. દેવ-દેવેન્દ્રો ચકવર્યાદિ રાજા-મહારાજા અને પ્રજાથી પૂજાતા થયા. આ કક્ષા એટલે માનવ સંસારમાંની છેલ્લામાં છેલ્લી Page #166 -------------------------------------------------------------------------- ________________ તીથ કરદેવની કેશમીમાંસા ] | ૧૦૧ કક્ષા, આ પુણ્ય એટલે છેલ્લામાં છેલ્લી કોટિનું સર્વોચ્ચ પુણ્ય. આવી કક્ષાએ પહોંચેલા ભગવાનને છદ્મસ્થાવસ્થામાં વાળ ઊગે, લોચ વડે પાછા કાઢે તે બરાબર, પણ આ પ્રક્રિયા જો કેવલી અવસ્થામાં પણ ચાલુ રહે તે બધી રીતે અનુચિત હતું. આ અવસ્થામાં લોચની ઉપાધિ હુવે શા માટે હોવી જ જોઈએ ? જો છદ્મસ્થકાળની લોચની પ્રથા કેવલી અવસ્થામાં ચાલુ રહે તા ભગવાનને તેા જો કે કશી તકલીફ કે વિચારવાનું ન હતું પણ લોચ થાય ત્યારે ભગવાન વાળ વિનાના એડિયા લાગે. તે ઇન્દ્રાદિક દેવાને અને દક-લોકેાને સ્વાભાવિક રીતે જ ન ગમે, વળી તીથ કર લોકેાત્તર (લોકથી ઉપર ઉઠેલી ) વ્યક્તિ છે એટલે તેઓશ્રીની મર્યાદા અનેાખી હાય છે, એટલે દેવેન્દ્રોને થયું કે મારા ભગવાન વાળ વિનાના તે કઈ શેાલે ? મને જ ન ગમે તેા બીજાને જોવા કેમ ગમશે ? હવે તે સાક્ષાત્ તીકર બન્યા એટલે હવે તેા એમનું દર્શન કરીને લોકે ભાવિવભાર બની જાય, અનિમેષ નયને જોયા જ કરવાનું મન થાય એવું હોવું જોઇ એ. એ ઊઘાડું સત્ય છે કે મુખની શાભા વાળથી જ છે, એટલે ઇન્દ્ર મહારાજાએ ભગવાનના વાળ કેવલજ્ઞાન થયુ. ત્યારે જે હતા તેને જ દૈવિક શક્તિથી મઠારીને જરૂરિયાત લાગી તે પ્રમાણે વ્યવસ્થિત કર્યાં. હવે તે અત્યારે જે રીતે વાળને આકાર (શેપ) આપશે તે જાતના વાળ મૃત્યુપર્યન્ત રહેવાના એટલે ઇન્દ્રે પેાતાની અમેત્રદૈવિક શક્તિથી બહુ જ વિચારપૂર્વક ભગવાનના વાળને વળાંક આપી સુવ્યવસ્થિત કર્યાં. વાળને ઘેરો શ્યામ રંગ, ભરચકપણું, સાતડાના વળાંક જેવા વાંકડિયા-ગૂંચળિયા બધું જ કરી Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ ] || તીર્થકરદેવની કેશમીમાંસા નાંખ્યું. દાઢી-મૂછના વાળને પણ વ્યવસ્થિત કરી તેની વૃદ્ધિને સ્થિગિત કરી નાંખી. ઈન્દ્રની આ શાશ્વત ફરજ-મર્યાદા છે. એથી જ કૃતકૃત્ય અને લોકેત્તર ગણાતા એવા તીર્થકરે પણ ઈન્દ્રને તેમ ન કરવાનો ઈન્કાર કરતા નથી અને કરવા દે છે. આ એક જ નાની છતાં માર્મિક ઘટના એ 'ચિંતન કરવા જેવી બાબત છે. વાચકે ! કેવલી ભગવંત અને તે દાઢી-મૂછવાળા આ રચના આપણને ગમે ખરી?, હરગિજ નહિ. દાઢી-મૂછ કેવા અદર્શનીય–ખરાબ લાગે ! પણ હવે શાસ્ત્રની વાતને સ્વીકારવી રહી અને આપણી સમજને ફેરવવી રહી તેમજ અણગમતી વાત ગમાડવી જ રહી. ઉપર જણાવેલા પ્રબળ, અકાઢ્ય, નિર્વિવાદપણે જ્વલંત ૧. આ એક ઘણું સૂચક બાબત છે. એ ઉપર વધુ લખી શકાય તેમ છે. પ્રશ્ન એ ઉદ્ભવે છે કે કૃતકૃત્ય એવા તીર્થંકરદે, લેકેની ઇચ્છાને સંતોષવા શારીરિક શણગાર કેમ કરવા દે છે? ભલે વાળ વિનાની પણ કંચનમય તેજસ્વી કાયા શું દર્શકોને સંતોષી શકે તેમ ન હતી ? લકત્તર ગણાતી વ્યક્તિ પણ લેકની ભાવના ખાતર શરીરપુદ્ગલને સુભિત બનાવવા ઇન્દ્રને સહકાર આપે, એ વ્યાપક દષ્ટિ અને ઊંડાણથી વિચાર કરવા પ્રેરે તેવી બાબત છે. તે ૨, જંગી પ્રમાણુની શાશ્વતી સેંકડો પ્રતિમાઓ અનાદિકાળથી માથાના વાળ અને દાઢી-મૂછના વાળવાળી જ છે. વાચકો ! આવું સ્વીકારવા તમારા દિલ અને દિમાગને કેળવે જ છૂટકે છે. Page #168 -------------------------------------------------------------------------- ________________ તીર્થકરદવની કેશમીમાંસા ] [ ૧૦૩ એવા પુરાવા જોયા પછી હું નથી માનતા કે અન્ય તર્કવિતર્કને સ્થાન રહેતું હોય? છતાં વાચકે વિચારી શકે છે અને સવાલ પણ ઉઠતા હોય તે જરૂર મને લખી શકે છે. જેથી મારી ધારણું યોગ્ય છે કે નહિ તેની મને સમજ પડશે. પ્રશ્ન–અનુપમ ટીકાકાર પૂ.આ. શ્રી અભયદેવસૂરિજીએ બંને સૂત્રે ઉપર ટીકા લખતી વખતે તેમણે વાળની અવૃદ્ધિને નિયમ કેવલજ્ઞાન સાથે જ જ્યારે જણાવ્યો ત્યારે પંચમુષ્ટિ લોચ પછી તરત જ દેવાતિશય કે વજી પ્રયોગ દ્વારા સદાને માટે અવૃદ્ધિ થાય છે, એ વાત શું એમની સામે (શાસ્ત્રદ્વારા) હતી જ નહિ? ઉત્તર–એને જવાબ હું શું આપી શકું? પ્રશ્ન–બીજી વાત એ કે જ્યારે ઔપપાતિક અને ભગવતીજી આગમના મૂલપાઠોને પ્રબળ આધાર હતું ત્યારે તે ઉપરથી એ યુગમાં શું કાળા વાળવાળાં 'ચિત્ર આલેખાયાં હશે ખરાં? ઉત્તર–સંભવ છે કે કદાચ બન્યાં પણ હોય. પણ તેવાં પ્રાચીન ચિત્રો જ મળતાં ન હોય તે પ્રાચીનકાળની પરેક્ષ બાબતને ચક્કસ જવાબ આજે મારાથી શી રીતે આપી શકાય? પ્રશ્ન–શું પ્રસ્તુત લખાણના આધારે બીજા કેઈ માધ્યમ ઉપર ગૂંચળિયા કે વાંકડિયા વાળવાળી મૂતિઓ બની હશે ખરી? ૧. બારમી શતાબ્દી પહેલાના કાગળનાં ચિત્રો આપણે ત્યાં ઉપ્લબ્ધ થયાં હોય એવું જાણવામાં નથી. Page #169 -------------------------------------------------------------------------- ________________ [ તીર્થંકરદેવની કેશમીમાંસા ઉત્તર્—હા, જરૂર બની છે. ધાતુ, પથ્થર કે કાષ્ઠાદિકનાં માધ્યમ દ્વારા સેંકડા મૂર્તિએ બે હજારથી વધુ વરસેાથી બનતી રહી છે. ભૂખરા-કાળા પથ્થર ઉપર અને આરસ પથ્થર ઉપરની મેાટી મૂર્તિ એ જુએ, તે તે મૂર્તિ ઉપર વાળાની સુંદર રચના સમગ્ર માથા ઉપર કરેલી હાય છે. આવી સે’કડા મૂર્તિ આ જૈન દહેરાસરામાં. મ્યુઝિયમેામાં ( અને અન્યત્ર ) પ્રતિષ્ઠિત થએલી છે. ભૂતકાળમાં જો વાની વાતને માનવાવાળા વર્ગ હાત તા મેડિયા માથાની મૂર્તિઓ કરાવનારો વગ પણ કદાચ ઊભા થયા હાત, પણ તદ્ન એડિયા માથાની મૂર્તિ આજસુધીમાં એકેય પ્રાપ્ત થઈ નથી, તે એક સુખદ બાબત છે. ૧૦૪ ] પ્રશ્ન—કદાચ વાચકા પ્રશ્ન કરે કે વાળ કરવાની પ્રથા સ્થાપનાનિક્ષેપમાં એટલે પથ્થરની મૂર્તિમાં પણ અપનાવવામાં આવી ચૂકી છે. ચતુર્વિધ શ્રીસંઘે ખૂબ જ આદર, બહુમાન અને શ્રદ્ધાપૂર્વક સ્વીકારી લીધેલી છે. પછી કલર ચિત્રા વાળવાળાં કરવામાં બાધ રહ્યો જ કાં ? ઉત્તર્—વાત સાચી છે, પણ વરસાથી વાળ ન હાવાની રૂઢ માન્યતાના મન-મગજમાં ભારેભાર જામી ગયેલા ખ્યાલોને દૂર કરવા અને ભવિષ્યમાં વાળ વિનાનાં ચિત્ર જોઈને વિરોધ કરવાનું કે વિધ દૃષ્ટિ દાખવવાનું કારણ ન રહે માટે સમાજના બધાય અંગોને વિશ્વાસમાં લેવા તેમજ બીજી કેટલીક જરૂરી ખાખતાનું અવનવું જાણપણું થાય, વિચારવાની દૃષ્ટિનુ ફૂલક વધે અને કાઈપણ બાબતમાં તટસ્થ દૃષ્ટિએ વિચારવાની ક્ષમતા કેળવાય એ માટે લેખ લખ્યા છે. અને એમાં ઉપરાક્ત વાતા Page #170 -------------------------------------------------------------------------- ________________ તીર્થકરદેવની કેશમીમાંસા ] | ૧૦૫ થોડી થેડી ટપકાવી છે, એમ કરવા જતાં લેખનું કદ ઘણું વધી જવા પામ્યું છે, પાછો મારો દીર્ઘસૂત્રી સ્વભાવ ભેગે ભળે એટલે લંબાણ થઈ જ જાય. પ્રશ્ન-પ્રાચીનકાળમાં પાછળના ભાગ સાથે આખું માથું વાળના સૂચક સાતડાના અંક જેવા ગોળ ગોળ આકારેથી ભરેલું કરવામાં આવતું હતું, જ્યારે છેલ્લાં લગભગ ૫૦૦-૬૦૦ વરસથી મૂતિઓમાં મોટાભાગે કપાળ ઉપરના ભાગમાં જેવી જેવી મૂર્તિની સાઈઝ હોય તે તે રીતે માત્ર ત્રણ, પાંચ કે તેથી વધુ વાળની લાઈને (મણિકા) કરી માથાને શિખાસ્થાનીય વચલે ભાગ અને પાછલો ભાગ બધે બેડિયે જ રાખે છે તે એમ કેમ? * ઉત્તર–સમગ્ર માથા ઉપર વાળ બતાવવાની પ્રાચીન પરંપરાને જૈનસંઘે (વધુ પ્રમાણમાં) ક્યારે તિલાંજલિ આપી હશે? ક્યા કારણે આપી? વાળની પ્રથા માથામાં કેવી કેવી રીતે પલટાતી ગઈ અડધું માથું વાળવાળું અને અડધું પિણું માથું બેડિયું બનવા માંડ્યું. તે પછી છેલ્લાં ૬૦૦ થી વધુ વરસોથી માથાના અગ્ર ભાગ ઉપર મણિકા-મણકા જેવી ત્રણ જ 'લટ ૧. આજે તે માથાના વાળ કે મણિકા પ્રદક્ષિણાવર્ત, સાતડાની જેમ કે સ્થાપનાચાર્યની રેખાઓની જેમ કરવા જોઈએ, જે પ્રાયઃ કઈ કરાવતું નથી. કારીગર પ્રાયઃ કરતા નથી, લખોટાની જેમ ગોળ-ગોળ મણકા બનાવી દે છે. જેવો જોઈએ તેવો ઘાટ કે અંદરને દેખાવ થત Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ]. | તીર્થંકરદેવની કેશમીમાંસા અમર કેમ બની ગઈ એ બધી બાબતેની ચર્ચા-વિચારણા કરવાનું અહીં મુલતવી રાખું છું. એ વાત જણાવું કે મારા પૂજ્ય ગુરુદેવે હસ્તક અંજનશલાકા માટે શરૂમાં જે મૂર્તિઓ ભરાવરાવી તેમાં મેં મોટાભાગની સંપૂર્ણ વાળવાળી બનાવરાવી અને જયપુર, અમદાવાદ સ્થળના શિલ્પીઓને પણ પૂરા વાળવાળી મૂર્તિ કરવા તાકીદી કરી એટલે છેલ્લાં પચ્ચીસ વરસમાં સારો એવો વેગ આવ્યું અને માથામાં પૂરા વાળવાળી મૂતિઓ ભરાવવી શરૂ થઈ ગઈ છે અને કલાકારને પણ આ પદ્ધતિ ખૂબ જ ગમી ગઈ હતી, પણ દુઃખદ બાબત એ છે કે હજુ કેટલાક આચાર્ય– પ્રવરમાં વાળથી મૂર્તિની મુખમુદ્રા કેટલી ભવ્ય, આકર્ષક નથી. અંજનશલાકા કરનારા આચાર્ય ભગવંતની થોડી ઉપેક્ષા, કાં શિલ્પ અંગેની ઓછી જાણકારી, મૂતિશિલ્પને જોઈએ તેવા અભ્યાસને અભાવ વગેરે કારણે મતિશિલ્પની કેટલીક સિદ્ધ પ્રણાલિકાઓ તૂટી ગઈ છે તે ખેદની વાત છે. સમય મળે ગુજરાતના છેલ્લાં ૩૦ વરસથી નવાં તૈયાર થએલાં મૂર્તિશિલ્પીઓનાં જયપુર, ડુંગરપુર, મકરાણું વગેરે સ્થળે તૈયાર થતી મૂર્તિઓ અંગે સમીક્ષાત્મક લેખ અને ધાતુની મૂર્તિની એક વખતની ઉન્નતિ અને આજે થએલી અવનતિ વગેરે ઉપર પણ થોડું લખવા ઇચ્છા છે. જે કોઈ વિદ્વાને આ બાબતમાં શોધ-સંશોધન કર્યું હોય તે જરૂર જણ. ૧. મારા સંપાદિત બહુમૂલ્ય ગ્રન્થ “તીર્થકર ભગવાન શ્રી મહાવીરના ચિત્રસંપુટમાંનું પહેલું ભગવાન શ્રી મહાવીરના ચિત્રનું મસ્તક જુઓ. Page #172 -------------------------------------------------------------------------- ________________ તીર્થંકરદેવની કેશમીમાંસા ] [ ૧૦૭ અને સુંદર લાગે છે તે જોવાની દૃષ્ટિ-જ્ઞાન વિશેષ ન હેાવાના કારણે અથવા વરસેથી ચાલી આવતી રૂઢ પ્રથાને જ્યારે છેડવા તૈયાર નથી ત્યારે તેમની સમજ માટે તેમને મુબારકબાદી ! આશ્ચય એ થાય છે કે અંજનશલાકા માટે હજારા મૂર્તિ એ આગળ પડતા ગણાતા મોટાભાગના આચાર્યએ ભરાવરાવી. આ મૂર્તિએ ઉપરના માથાના વાળ તે પૂરા હાય કે આગળના ભાગ પૂરતા હાય પણ જયપુરના કલાકારો કાળા રંગથી રગીને જ માકલે છે, અનેકે તે જોઈ છે, પણ હું નથી માનતા કે કાઈ આચાર્યએ કે ખીજાએએ વાંધા ઉઠાવ્યેા હાય પણ એ તરફ વિશેષ ખ્યાલ કે લક્ષ્ય જ જતું ન હેાય ત્યાં શુ' થાય ! કારણ એક જ કે આ માટે તા આંખ અને મન બને ટેવાઈ ગયાં છે પણ કાગળ, કપડાં કે ભીત વગેરે ઉપરનાં કલર ચિત્રામાં કાળા વાળ જોવાને આંખ–મન ટેવાયાં ન હોય એટલે પ્રથમ પગલે તે ગમે નહિ અને જોનારા ટીકા ટિપ્પણ પણ કરી નાંખે તે સ્વાભાવિક છે. Page #173 -------------------------------------------------------------------------- ________________ હવે ઉપરની વાતના ટેકામાં ખૂબ જ મહત્વની, મોટાભાગથી અજાણી વાત જોઈએ– જબૂદ્વીપના ભરતક્ષેત્રમાં આપણુથી અદશ્ય જેવા પહાડે ઉપર રહેલી શાશ્વતી સુવર્ણની પ્રતિમા– મૂર્તિઓને રત્નનાં દાઢી-મૂછ પણ છે. તેની વિગતો નીચે વાંચે દાઢી, મૂછ અને નખની વાતના અનુસંધાનમાં જે વાત બહુ ઓછા જાણતા હશે તે વાત જણાવું, જે જાણીને ઘણું જ આશ્ચર્ય લાગશે. વળી નીચે રજૂ થતી વિગતે ઔપપાકિસૂત્રના અને ભગવતીજીમૂત્રના પૂર્વોક્ત પાઠને ચાર ચાંદ લગાડી દે તેવી છે. અત્યાર સુધી વિચરતા સાક્ષાત્ તીર્થકરે જે ભાવ તીર્થકરૂપે વિહરતા હોય છે એવા અનંતા તીર્થકરના (ઔદારિક-પુદ્ગલજન્ય વધતા) વાળો વગેરે અંગે શું પરિસ્થિતિ છે તે જોઈ આવ્યા, પણ હવે ઉપરની વાતની ચર્ચાની જરૂર જ ન પડે અને સીધે સીધી વાત સ્વીકારી લેવી જ પડે તેવા પુરાવાની આશ્ચર્યજનક વધુ વાત વાંચે. આપણા જબૂદ્વીપના ભરતક્ષેત્રમાં આવેલા વૈતાવ્ય Page #174 -------------------------------------------------------------------------- ________________ તીર્થંકરદેવની કેશમીમાંસા ] [ ૧૦૯ પતનું વર્ણન લખતાં શાસ્ત્રકાર જણાવે છે કે એ પત ઉપર આવેલાં નવકૂટ-શિખરો પૈકી એક સિદ્ધાયતન નામનું પહેલુ' ફૂટ છે. એ ફૂટમાં સુવર્ણની બનાવેલી જગી ૧૦૮ શાશ્વત પ્રતિમા–મૂર્તિએ છે. એના વણ્ન પ્રસંગમાં લખે છે કે તે પ્રતિમાઓના આંગળાના નખા અંક = લાલ રત્ન દ્વારા અનેલા છે દાઢી, મૂછના વાળ રિષ્ટ એટલે કાળા રત્નના અનાવેલા હૈાવાથી કાળા રંગના છે. શંકા—વીશેક હજાર પદ્મમય Àાક દ્વારા અદ્વિતીય અને અનુપમ એવા લેાકપ્રકાશ ગ્રન્થના કર્તા મહાપાધ્યાય શ્રીમદ્ વિનયવિજયજી મહારાજે લેાકપ્રકાશના ૧૬ મા સમાં (શ્ર્લાક ૧૦૦ થી ૧૧૦) સ્વય' સવાલ ઉઠાવ્યેા છે કે— 66 આ શાશ્વતી પ્રતિમાએ ભાવતી કરની છે, અર્થાત્ વિચરતા તીર્થંકરના પ્રતિરૂપે-અનુકરણરૂપે જ છે, તેા ભાવતી'કરા તા શ્રમણ-સાધુરૂપ છે તે એ અવસ્થાને અનુચિત ( અણુફીટ ) એવા દાઢીમૂછનું હાવું કઈ રીતે ઉચિત ગણાય ? પૂ. આચાર્ય' શ્રી 'ધમ ઘાષસૂરિજીએ પણચૈત્ય ભાષ્યની વૃત્તિમાં આવેા જ પ્રશ્ન કર્યો છે. આ પ્રશ્ન પેાતાની વાતની પુષ્ટિ માટે ઉપા. શ્રી વિનયવિજયજી મહારાજે લેાકપ્રકાશમાં નોંધ્યા છે. "" સમાધાન —જવાબમાં ઉપાધ્યાયજી જણાવે છે કે જો શાશ્વત જિનબિંબા-પ્રતિમાએ જ્યારે ભાવતી કરના ૧. એમને સત્તા સમય ૧૪મી શતાબ્દી પૂર્વાધ ૦ Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ | [ તીર્થંકરદેવની કેશમીમાંસા (વિચરતા) અનુકરણરૂપે જ છે તે જે મુખ્યમાં હોય તે તેના પ્રતિરૂપમાં કે અનુકરણમાં શું કામ ન હોય? અને વિચારતા તીર્થકરને વાળનું અસ્તિત્વ કહ્યું જ છે. સમવાયાંગ અને ઔપપાતિક સૂત્રે એના સાક્ષી છે માટે વિરોધ ન સમજે. વળી દાઢી-મૂછથી તે બીજા લાભે થાય છે. એક તે તીર્થકરે પુરુષ હોય છે તેમ જ પુરુષપણે જ હોય છે તેની પ્રતીતિ અને બીજું તેથી મુખની સુંદરતામાં વધારે થાય છે. શારા પરંપરાને પ્રતિકૂળ કંઈ લખાઈ ગયું હોય તે મિથ્યા મે દુષ્કૃત અહીંયા બીજો લેખ પૂરો થાય છે. ૧. જો કે આ જમાનામાં સુધરેલા લેકોને દાઢી-મૂછ રાખવામાં ધણુ અસુંદરતા અને ત્રાસ લાગે છે. Page #176 -------------------------------------------------------------------------- ________________ આ લેખ ન વાંચનારા કે લેખને પૂરું ન સમજનારા વર્ગ માટે લેખની તારવણું– સારરૂપ જરૂરી વિગતે – ૧. પંચમુઠ્ઠીને લેચ કર્યા પછી વાળ વધે ખરા? જવાબ છે, હા. ૨. તે તે પછી લેચ પણ કરે પડે ને? જવાબ છે, હા, ૩. શું પૂરી છદ્મસ્થાવસ્થા સુધી ઉપરની બંને ક્રિયાનું અસ્તિત્વ હેય? જરૂર હોય. ૪. તે પછી છદ્મસ્થાવસ્થામાં માથું ક્યારેક વાળવાળું તે ક્યારેક વાળ વિનાનું (Clean) પણ હેય ને? હા, પ. છદ્મસ્થાવસ્થામાં ભગવાન માથાના અને દાઢી-મૂછના વાળને જાતે જ લેચ કરતા હશે કે શિષ્ય કરતા હશે? જાતે કરતા હોય તે શું પંચમુષ્ટિને હેય, વધુ મુષ્ટિને ૧. વાળની વિચારણું પિત્તન: શબ્દથી માથાના જ વાળની કરી છે. કારણ કે સમગ્ર શરીરની શોભા વાળથી જ છે. વાળની જ વેરાયિટીઓ હોય છે, કંઈ દાઢી-મૂછની નથી હોતી. જેમાં પ્રથમ નજર મુખ-માથા ઉપર જાય છે, પછી દાઢી-મૂછ કે રેમરાજને સ્થાન જ ક્યાંથી હોય ? Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ ] ( [ તીર્થંકરદેવની કેશમીમાંસા હોય કે સાધુની જેમ ચપટી હોય? જવાબ-એનો ઉલલેખ વાંચવા મળ્યો નથી. ૬. કેવળજ્ઞાન થયા પછી ભગવાન વાળવાળા હોય ખરા? જવાબ છે, હા. ૭. એ વાળ કેવા અને કઈ રીતે હોય? જવાબ કાળાડુમ-સાતડા જેવા ગોળાકાર હોય, ભરચક, વાંકડિયા એકદમ કાળા હેય (ધોળા ન હોય અને થોડા પણ ન હોય) ૮. કેવલી થયા પછી કેશની હાનિ-વૃદ્ધિ હાય ખરી? જવાબ–કદી ન હોય, કેમ ન હોય? હવે ભગવાન કૃતકૃત્ય થયા, વિશ્વવંદ્ય બન્યા એટલે દર્શકોને આહ્લાદ ઉપજે માટે ઈન્દ્ર પિતાના દૈવિક પ્રયોગથી વારંવાર વાળ કાઢવાની અને નખ કાપવાની કંટાળા ભરેલી ઉપાધિમાંથી ભગવાનને મુક્તિ આપે છે. ૯. કેવલી થયા પછી લેચ હોય? ન હોય, સદંતર બંધ. ૧૦. સમવસરણમાં દેશના આપે ત્યારે વાળ હોય? જરૂર હોય, અને સાતમી કલમમાં કહ્યું તેમ જુવાન માણસના જેવા દર્શનીય અને સુશોભિત હોય. ૧૧. તે તે પછી છદ્મસ્થાવસ્થાથી લઈ મોક્ષે ન જાય ત્યાં સુધી વાળનું અસ્તિત્વ સમજવું ને? જવાબ-છદ્મસ્થાવસ્થામાં અસ્તિત્વ અનિયમિત પણ Page #178 -------------------------------------------------------------------------- ________________ તીર્થકરદેવની કેશમીમાંસા ] [ ૧૧૩ કેવલી અવસ્થામાં (દેવો દ્વારા પ્રસ્થાપિત) વાળનું અવિરહપણે અસ્તિત્વ હોય. ૧૨. દાઢી-મૂછ હોય? હા, દેશના વખતે ભગવાન સુશોભિત દાઢી-મૂછવાળા જરૂર હોય. ૧૩. માથાના વાળવાળી મૂર્તિઓ બનાવાય છે તે દાઢી-મૂછ. વાળી કેમ નહિ? શું તે શાક્ત નથી? તે શાસ્ત્રોક્ત છે, શાશ્વતી મૂતિઓ દાઢી-મૂછવાળી જ છે, પણ એક વાત ધ્યાનમાં રાખવી કે આપણે ત્યાં એ પ્રથા ગમે તે કારણે પહેલેથી જ નથી, અને એ નથી તે બધી રીતે એગ્ય જ છે. ૧૪. જે દાઢી-મૂછવાળા ભગવાન શોભતા નથી તે પછી ઈન્દ્ર શા માટે તે રાખે છે? એને જવાબ જ્ઞાની આપી શકે. બાકી તેનું અનુકરણ થવા ન પામ્યું એ સાપેક્ષભાવે કહું તો સમુચિત થયું છે. ૧૫. ભગવાનની મૂર્તિના માથે વાંકડિયા-વર્તુળાકારે જે વાળ હોય છે તેવું કરવાનું ઈન્દ્ર મહારાજાએ બતાવ્યું છે, જે મુખની શોભામાં અને વધારે કરે છે એ વાળ કેવા હોય? એ માટે આપણે ત્યાંની પ્રાચીન ૪૧ ઇંચ ઉપરની ૨૦૦ વરસ પહેલાની મૂર્તિઓ જેજે. પ્રાય: શાસ્ત્રોક્ત વાળ જોવા મળશે. દક્ષિણની શ્રવણબેલગોલાની ઊભી મૂર્તિને કેટો ગમે ત્યાંથી જોવા મળશે, તે મેળવી તેનું મસ્તક જોઈ લેજે, જોવામાં આનંદ અનુભવાશે. કેશ. ૮ Page #179 -------------------------------------------------------------------------- ________________ મેં તીર્થંકરદેવની કેશમીમાંસા પ્રાચીન એટલા માટે લખ્યું છે કે છેલ્લાં ૫૦-૬૦ વરસમાં ભરાવાતી મૂતિ એમાં આચાય ભગવ ંતેાની ઉપેક્ષા કે કારીગરીની બેદરકારી અથવા વાળના આકારની સાચી સમજણના અભાવે સ્પ્રીંગ પદ્ધતિએ વાળ કરવામાં લગભગ આવતા નથી. આજે તેા લગભગ નૂતન મૂર્તિ એ ગાળ ગાળ લખેાટા જેવા આકારે સાદી, સીધી લાઈનોમાં ગાળ ગોળ આકૃતિ બનાવી દે છે જેને જેને હાલમાં અણુસમજથી મણિકા શબ્દથી સંધે છે, તે વાળ સમજીને ઘડવામાં આવતી નથી, યેાગ્ય ઘાટ કરવામાં આવતા નથી અને તેથી વગર ઘાટના આકૃતિ કે મણિકાએ જોઈ એ તેવા સારા લાગતા પણ નથી. ૧૧૪ ] ૧૬. મારા આખા લેખની રામાયણના મુદ્દો એ કે વિચરતા તીથ કર ભગવાનના માથે વાળ હાય ખરા ? આને જવામ નીચે મુજબ આપુ તે પ્રશ્ન ટૂંકમાં જ પતી જાય, લાંબુ લખવાની જરૂર ન પડે. કેવા જવાબ ? જવાબ એ કે–લગભગ બે હજાર, ખાવીસસા વરસ જૂની મથુરા વગેરેની પ્રાચીન મૂર્તિએ માથા ઉપરના વાળવાળી જ મળે છે. ચતુવ ધસ’ઘ દ્વારા વરસથી દહેરાસરામાં તેને જોતા-પૂજતા આવ્યેા છે. તે ઉપરાંત આચાય ભગવતાએ છેલ્લાં ૬૦ વરસમાં જયપુરમાં હારી મૂર્તિઓ ભરાવી છે તે (નાની-માટી ) તમામ મૂર્તિ કાળા રગથી ર'ગેલા વાળવાળી જ હોય છે. વાળવાળાં ચિત્રા વરસાથી જોતાં આવ્યાં Page #180 -------------------------------------------------------------------------- ________________ તીથ કરદેવની કેશમીમાંસા ] [ ૧૧૫ છીએ, એટલે માથે વાળ હોય છે જ. આ તે સહુને વિવિધ જાણકારી મળે તે માટે લેખ લખવા જરૂરી હતા. બીજી જાણવા જેવી ખાખત એ કે ભાવતી કરની દાઢી-મૂછવાળી કાયાનું અનુકરણ શાશ્વતી પ્રતિમાએમાં હાઈ શકે પણ આપણી મૂર્તિ એમાં કદી કરવાનું હેાતું નથી, એ આપણી મર્યાદા છે. વળી ભાવતી કરમાં જે ન હેાય તેવી ( સંધ સ્વીકૃત ) આખત, અનિવાય હાય તેા વધારા કરવામાં વાંધેા નથી હાતા. જેમકે ભગવાનની કાયા નિસ્રી પણ અધે અગ ઢાંકવા, એડી કે ઊભી મૂતિ આમાં કોટા ( લગાટ ) ફરજિયાત કરવાને અને તે પા અલંકારિક રીતે, 5 Page #181 -------------------------------------------------------------------------- ________________ અશાક લેખ નં. ૩ અને આસાપાલવ શું આ બને વૃક્ષો જુદાં છે ? શાલવૃક્ષ અને ચૈત્યવૃક્ષ શું છે તેની તલસ્પર્શી, સર્વાંગ સંપૂર્ણ વિચારણા ૩. યશાદેવસૂરિ Page #182 -------------------------------------------------------------------------- ________________ થાડુ' જાણવા જેવું અશાક એ આસોપાલવ નથી અને વૃક્ષેા જુદાં છે એ વાત બરાબર નોંધી રાખજો * આસે પાલવ આપણે ત્યાં સાધુ-સાધ્વીજીઓને (શ્રાવક-શ્રાવિકાને પણ) વરસે જૂની એક એવી સમજ છે કે આસાપાલવ એ જ અશાક છે. અને અશોક બંને જુદાં છે એવી સ્વપ્નેય સમજ ન હતી, એનુ કારણ એ છે કે આપણાં ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર વગેરે સ્થળામાં જાણવા પ્રમાણે અશાકનાં ઝાડ બહુ જ ઓછાં છે જેથી જોયાં ન હાય, જ્યારે આઞાપાલવનાં ઝાડ સત્ર જોવા મળે છે. વળી આસાપાલવની આગળ પાછે ‘ આસે। ’ શબ્દ હતા અને તે અશોકના અપભ્રંશ હશે એવુ ભ્રમણાત્મક માનીને અથવા તેા ગતાનુગતિએ આસાપાલવને અશક સમજતાં રહ્યાં. હું અને અમારા ગુરુવર્યાં પણ ચકાસણી કરીને કે સમજણુપૂર્વાંક નહિ જ પણ બધાય આસાપાલવને જ્યારે અશેાક સમજે ત્યારે અમેા પણ સૂર ભેગા સૂર પુરાવતા હતા. દીક્ષા આસાપાલવનાં ઝાડ નીચે થવી જોઈ એ આવી પણ એક પરંપરા એટલે સાહિત્યમદિરમાં પણ સંસ્થાએ આસે પાલવની નીચે દીક્ષા ન થાય તેા પણ એ વૃક્ષ નજીકમાં હાય તા સારૂં એટલે પાછળના નાના કમ્પાઉન્ડમાં વિ. સં. ૧૯૯૪માં આસાપાલવ રાખ્યુ હતું. તે પછી અશાકના પ્રશ્ન હાથ ઉપર લેવાનું બન્યું, મેં મારા રવભાવ પ્રમાણે વ્યાપક રીતે ઊંડાણથી પૂરતી માહિતી મેળવી ત્યારે Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ] [ અશાક-આસાપાલવ એકદમ સ્પષ્ટતા થઈ કે અશોક અને આસોપાલવ અને તદ્દન જુદાં વૃક્ષ છે. અલબત્ત પાંદડામાં નજીવા ફરક છે, બાકી બીજી રીતે સારા ફરક છે. અશાકને માટું થતાં વસા જાય છે. ગુજરાતમાં અમદાવાદમાં એક જગ્યાએ આઞાપાલવ છે. ગુજરાતમાં બીજી જગ્યાએ પણ હશે ખરાં ! * અશોકવૃક્ષ * આસાપાલવ * ચૈત્યવૃક્ષ એક મનનીય વિચારણા અને આખરી નિણૅય લેખકીય અવતરણકા આપણા સંધમાં પૂ. આચાર્ય, અન્ય પદસ્થ વિદ્વાન મુનિરાજો, સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા ટૂંકમાં સમગ્ર સંધમાં લગભગ ૯૫ ટકા વગ આસાપાલવનાં વૃક્ષને જ અશેક સમજે છે. ભગવતીજી શતક–ર ના ભાષાંતર પ્રસંગે ચાલી આવતી આ ખોટી માન્યતાનુસાર ૫. શ્રી બેચરદાસ જેવા વિદ્વાને પણ મૂલ અશાક અંગેના પાઠના અથ કરતા ભગવતીજીસૂત્રના ભાષાં તરમાં આસાપાલવ ' અથ' કર્યાં છે. વરસ પહેલાં સહુને આ સમજ એવી જડબેસલાક જામી ગઈ હતી કે બીજો વિચાર કરવા માટે સ્થાન જ નહાતું. આઠ પ્રાતિહાર્યાંમાં નામ અશાકનુ છે પણ આસોપાલવનું નથી, તા આ આસોપાલવ શુ અશોકનુ જ ખીજું નામ છે ખરૂ ? ના, નથી. સંસ્કૃત કાશમાં (મકોશ કા′--૪, બ્લેક-૧૧૩૫) અશેક નામ છે પશુ આસેાપાલવ નથી, એટલે આસાપાલવ પર્યાયવાચક છે જ નદ્ધિ એ 6 Page #184 -------------------------------------------------------------------------- ________________ અશાક-આસાપાલવ ] [ ૧૧૯ વાત નિર્વિવાદ છે. ગુજરાતી જેણાકાશમાં અશેક અને આસેપાલવ એ શબ્દ આપ્યા છે. એમાં અ ’ વિભાગમાં અશોકના અથ · એક ઝાડ ’આટલા કરીને સમાપ્તિ કરી છે. ત્યારપછી ‘ આ' વિભાગમાં આસાપાલવ શબ્દ આપ્યા છે. આપણી સમગ્ર ગુજરાતની ધરતી ઉપર આ શબ્દ ખૂબ જ પ્રચલિત છે. કેમકે ઉત્સવામાં, સમાર ભામાં તરણા આ ઝાડનાં પાંદડાનાં જ વર્ષોથી બંધાતાં રહ્યાં છે. આ કારણે અશાક અને આસાપાલવને એક માનવાની ભ્રમણા અકબંધ જળવાઈ રહે એ સ્વાભાવિક છે. તીથકર ભગવ ંતેાના સમવસરણમાં અશાકવૃક્ષનું એક કાયમી વિશિષ્ટ ખાસ સ્થાન છે. એથી આ વિષય ઉપર વિચારણા કરવી જરૂરી જણાવાથી થાડા મહિના પૂર્વે પાલીતાણાથી નીકળતા સુત્રેાષા માસિકમાં આ અંગેના લખેલા લેખા ચાર તબકકે પ્રસિદ્ધ થયા હતા. કલ્યાણ માસિકમાં પણ પૂરા લેખ છપાયા હતા. હવે એ જ લેખ જરૂરી શુદ્ધિ-વૃદ્ધિ સાથે પુસ્તિકારૂપે પ્રગટ થાય છે. એમાં જૈનેતર વર્ગમાં તા. વટસાવિત્રી વ્રત, પૂજા તથા અન્ય પ્રસ ગેાથી વૃક્ષેની પૂજા–બહુમાન જાણીતાં છે પણ જૈનધમ'માં વૃક્ષાને અપેક્ષિત રીતે શુ શ્રદ્ધેય, વંદનીય, પૂજનીય ગણ્યાં છે ખરાં? શું એમને વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત થયું છે? અરે! અજૈનધર્મી કરતાં પણ જૈનધમાં વૃક્ષાને શુ અમરત્વ પ્રાપ્ત થયું છે ખરૂ ? તે બાબત તથા અશેક અને આઞાપાલન શું ભિન્ન ક્ષેા છે ? તદુપરાંત સમવસરણમાં અશોક ઉપરાંત ચૈત્યવૃક્ષની સ્થાપનાનુ પણ કેટલું બધું મહત્ત્વ છે, કેવળજ્ઞાન ખુલ્લાં આકાશમાં ન થાય, કોઈને કોઈ ઝાડ નીચે જ થાય, એની પાછળ શુ રહસ્ય છે ? તેમજ અશેક અને આસપાલવ વચ્ચેના તફાવત, તે Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦] [ અશક-આસોપાલવ ઝાડોને તેમજ ચૈત્યવૃક્ષ શું છે? તેને અને શાલ નામના ચૈત્યવૃક્ષને ખૂબ જ વિસ્તારથી સર્વાગ સંપૂર્ણ પરિચય આપે છે. ' ' લેખ લખવાનું કારણ અશોકવૃક્ષ એ તીર્થંકરદેવ માટેનું એક કાયમી પ્રાતિહાર્ય–અલંકાર છે. આ પ્રાતિહાર્યોને ઉપયોગ સમવસરણનું ધ્યાન કરતી વખતે ધ્યાનમાં યાદ કરાય છે. વળી તીર્થંકરનાં ચિત્ર ચીતરવાના પ્રસંગમાં પણ તેને ઉપયોગ ચીતરવામાં થાય છે. અશોકને બદલે આસોપાલવનું ધ્યાન ન થઈ જાય અને ચિત્રમાં અશોકને બદલે આસોપાલવ ચીતરાઈ ન જાય, આ બધાના કારણે દેખાવમાં જે કે આ પ્રશ્ન માને છતાં મહત્ત્વને હેઈ હાથ ઉપર લીધે અને મારી સુઝ-સમજ મુજબ તેની સર્વાગી દષ્ટિએ છણાવટ કરી, કાયમ માટે અશોક અને આસપાલવ બંને વૃક્ષો જુદાં છે એવો નિર્ણય જણાવ્યો છે. વાચકેને આ લેખમાં અવનવું બીજું ઘણું મહત્વનું જાણવા મળશે. આ લેખમાં કેટલીક વિગત એવી છે કે જેને કોઈને સ્વય પણ ખ્યાલ આવ્યો નહીં હોય. લેખથી વિદ્વાન અને અભ્યાસી મુનિરાજેને સંશોધન કેમ કરવું જોઈએ તેને પણ આછો ખ્યાલ મળી રહેશે. Page #186 -------------------------------------------------------------------------- ________________ જે જ આ લેખમાં શું શું વિગતે છે? તેની નેધ ૧. અશેકવૃક્ષ અને આસોપાલવ આ બંને વૃક્ષે શું જુદાં જુદાં છે? અશેકવૃક્ષ એ અનાદિથી અનંતકાળ સુધી તીર્થકરેના મસ્તક ઉપર રહેનારું છે. જે ઝાડ નીચે કેવલજ્ઞાન થાય તે ઝાડ ચૈત્યવૃક્ષ શબ્દથી ઓળખાય છે અને તે અશકની ટેચ ઉપર સ્થાન પામે છે તે. ૪. ૨૪ તીર્થકરનાં ૨૪ ચૈત્ય-જ્ઞાન વૃક્ષો ક્યા? ૫. અશોકવૃક્ષને સંપૂર્ણ જીવનપરિચય. ૬. અ-શેક એટલે જે શેકને દૂર કરે તે. (બહુ ખેદ થયે હોય તે અશોકના ઝાડ નીચે આરામ કરવાથી ખેદ જતો રહે છે) ૭. ભગવાન શ્રી મહાવીરના અશેકવૃક્ષ ઉપર રહેલાં શાલ નામના જ્ઞાનવૃક્ષને સંપૂર્ણ જીવનપરિચય. ૮. ૨૪ તીર્થકરના જ્ઞાનવૃક્ષની નેધ. ૯. મારી કલ્પનાના નૂતન જિનમંદિર અંગે એક ઈશારે. - Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ ] [ અશેક-આસોપાલવ જરૂરી સૂચના-તીર્થંકર પરમાત્માઓને કેવલજ્ઞાન પ્રાપ્ત થયા પછી તરત જ બે વૃક્ષો સાથે સંબંધ જીવનપર્યત જોડાય છે. એક છે અશેકવૃક્ષ અને બીજું છે ચૈત્યવૃક્ષ. અશોકવૃક્ષ નામનું એક ઝાડ આસપાલવથી જુદું છે, પણ ભૂલથી લોકે આસપાલવને અશેક સમજી બેઠાં છે પણ આપાલવનું” વૃક્ષ એ અશક નથી એ સહુએ સદાને માટે સમજી રાખવું જરૂરી છે. લેખનો પ્રારંભ ૧. અશોકવૃક્ષ -તીર્થકર નામકર્મની ઈશ્વરીય પુણ્યપ્રકૃતિને ઉદય થતાંની સાથે જ કેવલજ્ઞાન પ્રાપ્ત થાય છે અને તેથી તેમના માટે અષ્ટમહાપ્રાતિહાર્યોની રચના દેવે કરે છે. પ્રાતિહાર્યથી ઓળખાવાતી આઠ વસ્તુઓનું તીર્થકર પરમાત્માની સેવામાં કેવલજ્ઞાન પ્રાપ્તિના સમયથી લઈને ઠેઠ નિર્વાણની અંતિમ ક્ષણ સુધી અસ્તિત્વ હોય જ છે. ૧. પ્રતિહાર શબ્દ ઉપરથી પ્રાતિહાર્ય શબ્દ નિષ્પન્ન થાય છે. પ્રતિહાર એ સંસ્કૃત શબ્દ છે, એને અર્થ ચેકીદાર થાય છે. જેમ ચેકીદાર પિતાના માલિકની સેવામાં વીસે કલાક હાજર જ હોય છે તેવું જ આ પ્રાતિહાર્યો માટે છે, તેથી તે પ્રાતિહાય કહેવાય છે. Page #188 -------------------------------------------------------------------------- ________________ અશેક-આસોપાલવ ] [ ૧૨૩ તીર્થકરે વીતરાગ બન્યા હોવાથી એમને તે પ્રાતિહાર્યોની જરાપણ અપેક્ષા હોતી નથી, પરંતુ આ આઠ પ્રાતિહાર્યોને દેવે પિતે જ પરમાત્માની પવિત્ર ભક્તિ નિમિત્તે રચે છે. આથી તીર્થકર વિશ્વની સર્વોચ્ચ વ્યક્તિ છે, વિશ્વમાં અંતિમકક્ષાના મહાપુરુષ છે, માનવ નહિ પણ મહામાનવ છે, મહાતિમહામાનવ છે” વગેરેને ખ્યાલ પણ જનતાને અષ્ટપ્રાતિહાર્ય દ્વારા મળે છે. મુખ્યત્વે તે પરમાત્માની સેવા, ભક્તિ, મહિમા, પરમાત્માની વાણુને પ્રચાર-પ્રસાર, વિસ્તાર વગેરે કારણે વીસે કલાક એ સતત હાજરાહજૂર હોય છે. આ આઠ પ્રાતિહાર્યોનાં નામ આ પ્રમાણે છે. ૧. અશેકવૃક્ષ, ૨. સતત દેવદ્વારા કરાતી પુષ્પવૃષ્ટિ, ૩. દિવ્યધ્વનિ, ૪. ચામર-દેવેનું પરમાત્માની બંને બાજુએ ચામર વીંઝવું, ૫. આસન એટલે પરમાત્માને બેસવું હોય ત્યારે સિંહાસન, ૬. ભામંડલ–પરમાત્માના મસ્તકની પાછળ અદ્ભુત પ્રકાશવાળું આભામંડલ, ૭. દુન્દુભિ એટલે દહેરાસરમાં પૂજા ભણાવતા કે આરતી વખતે નગારાંની જે જોડી વગાડવામાં આવે છે તે. “દુન્દુભિ રથો કેવું વાદ્ય સમજવું તેની સ્પષ્ટ જાણકારીના અભાવે ગામડાનાં લેકે સાત આઠ ફૂટ લાંબી પિત્તળની ભૂંગળ મેંઢાથી વગાડે છે તે અથવા ઢલકને ૧. સર્વોચ્ચ વ્યક્તિ એટલે આ વ્યક્તિ અંતિમ કક્ષાની કે ઈશ્વરીય છે એના સૂચક તરીકે આપણું જૈન સંસ્કૃતિમાં ઓછામાં ઓછાં ત્રણ છત્ર લટકાવવાને રિવાજ છે. જેમાં આ પ્રથા ઘણી મર્યાદિત છે પણ જૈન અને બૌદ્ધ ધર્મમાં તીર્થકર કે બુદ્ધની મૂર્તિમાં અવશ્ય આ પ્રથા છે. Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ ] [ અશોક-આસોપાલવ ઘણું દુન્દુભિ સમજતાં હતાં તે બરાબર નથી અને ૮. આતપત્ર એટલે છત્ર. જેમ રાજાને માથે સનાં, રૂપાં, રત્નનાં છત્ર હેય તેમ તીર્થંકરના મસ્તક ઉપર દે પરમાત્માના વ્યક્તિત્વના સૂચક મણિરત્નનાં ત્રણ છ ભક્તિભાવથી ગાઠવે છે. જેમાં ઉપરનું પહેલું નાનું, પછીનું તેથી મોટું અને તે પછીનું તેથીય મેટું. આ રીતે આ છત્રત્રય અશેકવૃક્ષનાં મધ્યભાગની શાખામાં ભગવાનના મસ્તકની ઉપર રહે એ રીતે ગોઠવેલાં હોય છે. વિહારમાં પણ આ અશેકવૃક્ષ છત્રત્રયની સાથે ભગવાનના મસ્તક ઉપર છાયા કરતું આકાશમાં અદ્ધર ચાલતું હેય છે. જો કે કેટલાક એક શ્લેકને સાચા અર્થ ન કરવાના કારણે ઊલટો ક્રમ સમજે છે, પણ એ ગ્ય નથી. આ માટે આ જ પુસ્તિકામને “ત્રણ છત્ર” આ નામને લેખ કે અવતરણ જોઈ લેવું. મધ્યભાગની વિહારમાં પણ આ ૧. દુન્દુભિ શબ્દથી કયું વાદ્ય લેવું તે બાબતમાં ક્યાંય કોઈએ સમજણ આપવાપૂર્વક લખ્યું હોય તેવું જોવા ન મળ્યું એટલે દહેરાસરમાં કે સાધુઓ ચિત્ર ચીતરાવે ત્યારે ખોટું વાદ્ય ચીતરાવી લેતાં. મારે પ્રસંગ પડે એટલે બહુ જ ચીવટથી જ કરી વાદ્યોનું વર્ણન વાળાં સંસ્કૃત, પ્રાકૃત હિન્દી ગ્ર, સંગીતનાં ગ્રન્થ, અનેક કેશો જોયા, લેખે જોયા, ચિત્રો જોયાં ત્યારે દુંદુભિથી નગારું જ લેવાનું છે એમ ખ્યાલ આવ્યો. આમ તે દુદુભિનું વિશેષ મહત્ત્વ નથી, એવું કર્ણપ્રિય પણ નથી. પરંતુ દેવો વિશિષ્ટ રીતે વગાડતા હશે એટલે કર્ણપ્રિય બનતું હશે. ૨. સાતપાત્ ત્રાયતે રૂતિ ગાતપત્રમ્ | તડકાથી રક્ષણ આપે છે, પણ અહીંયાં એ માટે નહીં, અહીં તે તે ઐશ્વર્યસૂચક ચિહ્ન તરીકે છે. Page #190 -------------------------------------------------------------------------- ________________ અશેક-આસોપાલવ ] [ ૧૨૫ આ પ્રાતિહાર્યોમાં અશોક, પુષ્પવૃષ્ટિ, દિવ્યધ્વનિ, આસન અને દુભિ, આ પાંચ પ્રાતિહાર્યો આકાશમાં રહીને (પરમાભાની ડેક ઊંચે રહીને) પિતા પોતાનું કર્તવ્ય બજાવતા રહે છે. બાકીનાં ભામંડલ, ચામર તે પરમાત્માની પાછળ અને આજુબાજુએ જ હોય છે. રાજા, મહારાજા કે ચક્રવર્તીને ઓળખાવવા જેમ છત્ર, ચામર, છડી, સિંહાસન વગેરે રાજચિહ્ન હોય છે, તેમ પરમાત્માના પરઐશ્વર્યને ખ્યાત કરનાર દેવકૃત આ આઠ અતિશકે છે. એમાં પહેલું સ્થાન "અશકનું છે. આ અશોકવૃક્ષ તે ભૂત, વર્તમાન અને ભાવિ ત્રણેય કાળના તીર્થકોની સેવામાં અનાદિ-અનંતકાળથી હોય જ છે એટલે અશોકવૃક્ષ તે સહુ માટે સામાન્ય (Common) છે. એટલે આ એક વૃક્ષ પૂર્ણ પરમાત્માવસ્થા પ્રાપ્ત થયા પછીથી ઠેઠ નિર્વાણપર્યન્ત સાથે જ રહે છે. ૧. માનવજાત હંમેશા નાની મોટી વ્યથાઓ, ઉપાધિઓથી ઘેરાએલી હોય છે અને તેનાં કારણે માનસિક ખેદમાં તે ડૂબેલી રહે છે. આ ખેદ દૂર કરવો હોય ત્યારે અશોકવૃક્ષને આશ્રય ઠીક પ્રમાણમાં લેવો જેથી શોક જ રહે. તીર્થંકરદેવના માથે રહેનારૂં ઝાડ રહસ્યમય વિશિષ્ટ ફળદાયક હોવું જ જોઈએ. જેવા નામ તેવા ગુણ. - ૨. જે ઝાડની નીચે રહેનારને શેકની વેદના દૂર થઈ જાય તે અશોક. Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ ] [ અશાક-આસાપાલવ ૨. હવે રહી વાત બીજા ચૈત્યવૃક્ષની ચૈત્ય એટલે શુ ? શબ્દકોશમાં ચૈત્ય શબ્દના જ્ઞાન, મ મંદિર, મૂર્તિ વગેરે અનેક અર્થાં આપેલા છે. પણ અહીં ‘ જ્ઞાન’ અથ અભિપ્રેત છે એટલે કે જે જ્ઞાનનું વૃક્ષ એ જ ચૈત્યવૃક્ષ. ચૈત્યવૃક્ષાઃ જ્ઞાનોપત્તિવૃř: ( લેાકપ્રકાશ સર્ગ-૩, શ્લાક-૧૨ ) ફરી પ્રશ્ન થાય કે જ્ઞાન એ કઈ કઈ વૃક્ષનું નામ તે છે નહિ, તેા પછી જ્ઞાનથી શું લેવું? જવાબ એ છે કે કાઈપણ તીથ કરને જ્યારે કેવલજ્ઞાન પ્રગટ થવાનું હાય ત્યારે તેઓ કેઈ ને કોઈ વૃક્ષની નીચે કે સમીપે જ ઉપસ્થિત હેાય છે. તે વખતે ખુલ્લા આકાશમાં હાતા નથી. ભલે પછી તે ઊભા હાય કે વિશિષ્ટ આસને બેઠા હાય. ૧. જેમ આસાપાલવ અને અશોક ભિન્ન છે કે એક છે? એવા પ્રશ્ન ઊભા થયા તેવા જ પ્રશ્ન ચૈત્યવૃક્ષ અને અશેક એક જ છે કે જુદાં? તેવા પ્રશ્ન પણ ઊભા થઈ શકે. કેમકે તક' ઊભા થાય એવા ઉલ્લેખા છેદસૂત્ર, હૈમકાશ અને વીતરાગસ્તાત્રમાં છે. * છેદસૂત્રમાં તથા કોઈ કોઈ સુવિહિત આચાય ભગવંત મૂલ અને ટીકામાં અશાક એ જ ચૈત્ય છે એવું ધ્વનિત કરે છે. * હૈમકાશની ટીકામાં વૈયામિયાનો ૩મો અશો વૃક્ષ 1 * વીતરાગસ્તાત્ર મૂલ, પ્રકાશ૫, શ્લોક-૧ માં ત્વગુÎવિ સૌસૌ, આ એક વિચારમાં મૂકી દે તેવાં વિધાના છે પણ અહી લેખ લાંબે થવાના ભયે એ ઉપર કશું લખતા નથી, વાચકોએ જ વિચારવું રહ્યું. Page #192 -------------------------------------------------------------------------- ________________ અશાક-આસાપાલવ ] [ ૧૨૭ ભૂત, ભાવિ માટેની વાત બાજુએ રાખીએ પણ વમાનકાળના ચાવીશે તીથ કરેા કેવળજ્ઞાન પ્રાપ્તિ સમયે સહેજે કાઈ ને કાઈ વિશાળ વનમાં જ આવી પહોંચે છે અને તેમાં પણ મારે કહેવુ જોઈ એ કે ( પ્રાય: ) સહસ્રામ્રવન નસીબદાર છે, કેમકે ૧, ૧૨, ૧૫, ૨૦, ૨૩, ૨૪, આ છ તીર્થંકરોને છોડીને બાકીના અઢારે અઢાર તીકરાને કેવલજ્ઞાન વખતે સહસ્રમ્રવનનું સાંનિધ્ય હતું. અહીં ખાસ સમજવા જેવી બે–ત્રણ મામતા છે. માત્ર સમજવા, જાણવા પૂરતી જ નિહ પણ ઊંડાણથી ચિંતન, મનન કરી એનું રહસ્ય ખાળી કાઢવા જેવી. કેવલજ્ઞાનની પ્રાપ્તિમાં પહાડા, નદીતટેાને સ્થાન મલ્યું નથી. બીજું આવા મહાન જ્ઞાન માટે આમ્ર-આંખા કેરી આ ફળવાળાં વૃક્ષેાનાં વનાના નખર કેમ લાગતા હશે ? આમ્ર-કેરી આ ભારતની પુણ્યભૂમિનું ફળ છે. તમામ ફળાના એ રાજા છે. એને લેા ખાદ્ય વમાં કલિકાલનું કલ્પવૃક્ષ પણ કહે છે. બીજી બાજુ કેવલજ્ઞાન પણ અંતિમ કોટિનુ –સર્વોચ્ચ જ્ઞાન છે. સર્વોચ્ચ પ્રાપ્તિ માટે માહ્ય વાતાવરણના સંચાગે પણ સર્વોચ્ચ હેવા જ જોઇ એ. શું આવા કોઈ કારણે આ વૃક્ષની બહુમતી સા`તી હશે ખરી ? આ એક અગમ્ય બાબત છે. અને વૃક્ષા-આમ્રવૃક્ષે ત્યાં સેંકડા નહીં પણ હજારા હેાય છે અને એથી સહસ્રામ્રવન શબ્દ શાસ્ત્રમાં કથામાં ખૂબ જાણીતા થએલા છે. ૩. ત્રીજી વાત— કેવલજ્ઞાન વનની અંદર રહેલા કોઈ ને કોઈ વૃક્ષ નીચે જ ( અથવા સમીપે ) પ્રગટ થાય, Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮] [ અશક-આસોપાલવ પહાડ ઉપર કે તેની સમીપે કે નદી કિનારે નહી જ, આ પણ એક રહસ્યમય બાબત છે. તે પછી ત્રિકાલજ્ઞાન માટે વૃક્ષની જ અનિવાર્યતા કેમ? આ બાબત ઊંડી શેધને વિષય છે. - હું અહીં આના કેટલાક વૈજ્ઞાનિક તથા અન્ય અગમ્ય રહસ્ય તરફ જરૂર અંગુલીનિર્દેશ કરી શકું પણ મારે અત્યારે લેખ લંબાવવો નથી, ભવિષ્યમાં ક્યારેક આ વાત ઉપર વધુ વિચારવાની ઈચ્છા રાખું છું. કેવલજ્ઞાન એટલે શું? કેવળ શબ્દને અર્થ છે “એક જ.” બીજા કેઈ પણ પ્રકારના પ્રકારે–વિકલ્પથી રહિત, મેળવવા જેવું આ એક જ છે એ ભાવ ધ્વનિત કરતું જ્ઞાન તે કેવળજ્ઞાન. આ જ્ઞાન સંપૂર્ણ કટિનું હોય છે અને કેવલજ્ઞાનના જ્ઞાનચક્ષુ દ્વારા ત્રણેયકાળના સર્વ ભાવેને જુએ-જાણે છે. આ જ્ઞાન જ્ઞાનાવરણીયાદિ કર્મોને સંપૂર્ણ ક્ષય થતાંની સાથે જ પ્રગટ થાય છે. લેકભાષામાં અખિલ બ્રહ્માંડનું અને જૈન પરિભાષામાં ચૌદ રાજલે તથા તેની ફરતા અલકાકાશના પ્રત્યક્ષ દર્શન સાથે તેનું સૈકાલિક જ્ઞાન કેવલજ્ઞાન દ્વારા આત્મપ્રત્યક્ષ થઈ જાય છે. આવા જ્ઞાનને જેના પરિભાષામાં કેવળજ્ઞાન કહેવાય છે. વિશ્વ ઉપર અસ્તિત્વ ધરાવતા જ્ઞાનની આ છેલ્લામાં છેલ્લી કક્ષા–સીમા છે કે વધારે આથી આગળ કે વિશેષ કઈ જ્ઞાન નથી. આ જ્ઞાન જે કેવલ–એક જ રૂપ છે, જેમાં હવે કઈ વિકલ્પ નથી, જેમાં હવે કઈ આવરણ નથી, જે સંપૂર્ણ અને શાશ્વત છે. આ જ્ઞાનથી વિશ્વનાં ચેતન અને Page #194 -------------------------------------------------------------------------- ________________ અશાક-આસપાલવ ] [ ૧૨૯ જડ પદાર્થોની અનંત ભૂતકાળની, વર્તમાનકાળની અને ભાવિ અનંતકાળની તમામ પરિસ્થિતિઓ અને અવસ્થાઓ સમકાળે આત્મપ્રત્યક્ષ હોય છે. દર્પણ–અરીસામાં સામે આવતા તમામ પદાર્થો પ્રતિબિંબિત થાય છે તેમ કેવળીના કેવલજ્ઞાનમાં ત્રણેયકાળના અનંત પર્યાયવાળા તમામ પદાર્થો પ્રતિબિંબિત થાય છે. આ જ્ઞાનને સારી રીતે પરિચાયક સંસ્કૃત શબ્દ સર્વજ્ઞ” છે. વ્યવહાર ભાષાને ઠીક ઠીક પરિચય કરાવતે શબ્દ “ત્રિકાલજ્ઞાન” છે, અને એથી વધારે બંધબેસતે સાન્વર્થક શબ્દ “કેવલ-કેવલજ્ઞાન” છે. આવું કેવલજ્ઞાન જે વૃક્ષ નીચે (કે જે વૃક્ષની સમીપે) થયું, તે વૃક્ષ પણ (સ્મૃતિરૂપે) અમર બની જાય ! એમ પણ કહી શકાય કે જાણે તે અમર બનવા માટે જ સજાયું હશે! રાગ-દ્વેષથી સર્વથા પરાત્પર થએલી તીર્થંકર પરમાત્મા જેવી વિશ્વની અંતિમ કક્ષાની વ્યક્તિ, જેનાથી મેટી બીજી કઈ વ્યક્તિ ત્રણેયકાળમાં હોતી નથી અને હોય તે તે તીર્થકર જ હેય. આવા સર્વગુણસંપન્ન પરમ આત્મા જે વૃક્ષ નીચે પધારે, એમના પવિત્ર ચરણ અને એમની નિર્મળ કાયા આશ્રય લે, એમની કાયાના સર્વોત્તમ પરમાણુઓની છાયા રૂપે પ્રસરતા પુદ્ગલ પરમાણુઓને સ્પર્શ થવા પામે. આ ઘટના એ વૃક્ષ માટે પણ નાનીસૂની વાત નથી. અરે ! એ વાત માટે પણ હું તો એમ કહું કેઅશોક, ૯ Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ ] [ અશાક-આસેાપાલવ આ એક વિશ્વની ઐતિહાસિક, નેાંધપાત્ર, અસાધારણ ઘટના છે. વેધક દૃષ્ટિવાળા, તીવ્ર અને સૂક્ષ્મ બુદ્ધિ ધરાવનારા જ્ઞાની-વિજ્ઞાનીઓને માટે મનનીય બાબત છે. મૂલ વાત ઉપર પાછા આવીએ— સર્વ શ્રેષ્ઠકક્ષાનું કેવલજ્ઞાન જે વૃક્ષ નીચે (કે જે વૃક્ષની સમીપે ) પ્રગટ થયું, એટલે તે વૃક્ષ આ મહાન ઘટનાના કારણે સદા–સર્વાંદા માટે વંદનીય, પૂજનીય અને સ્મરણીય બની જાય છે, અને તેથી દેવલાકની ચમત્કારિક અસખ્ય ખાખતાના ધણી, ભૌતિક સુખ, સમૃદ્ધિ અને વૈભવના શિખરે બેઠેલા એવા દેવલાકના દેવેને પણ આ વૃક્ષનું બહુમાન કરવાનું મન થાય તે સ્વાભાવિક છે એટલે દેવે! જાણે એવું વિચારે છે કે અશેાકવૃક્ષની પ્રતિષ્ઠા તે અનાદિકાળથી આપણે કરી છે, તેા હુવે એક સાથે જોડાજોડ કંઈ એ વૃક્ષ થાડાં રખાય ! બીજી બાજુ જે વૃક્ષ નીચે ચૈત્ય ' એટલે જ્ઞાન પેદા થયું એને પણ અમર અને ઉચિત સ્થાન આપી બહુમાન કરવું ચેાગ્ય ગણાય એ માટે અને આ જ્ઞાનવૃક્ષની જનતાને પણ જાણુ કરવી છે એટલે અશેાકવૃક્ષની ટોચ ઉપર કેન્દ્રમાં કેવલજ્ઞાન-ચૈત્યવૃક્ષને સ્થાપી દેવું એટલે અશેાકવૃક્ષની શાભા વધશે, ધ્વજા જેવુ' લાગશે અને હજારાલાખા લેાકેાના નમનને એ પાત્ર બનશે. જાણે આમ વિચારીને દેવા ધજા-પતાકા, તેારણેા, ઘટાઓ, અષ્ટમ'ગલેાની આકૃતિઓ 6 Page #196 -------------------------------------------------------------------------- ________________ અશાક-આસોપાલવ ] [ ૧૩૧ વગેરે અનેક સુશોભનેથી વિવિધ રીતે શણગારીને દર્શનીય, સુશોભિત બનાવેલાં, સમવસરણની પ્રવચન સભાના ત્રીજા ગઢને ઢાંકી દે, તેવા એકજન (ચાર ગાઉ)ના વિસ્તાર વાળા અશેકવૃક્ષ ઉપર પિતાની દૈવિક શક્તિ દ્વારા ચૈત્યવૃક્ષને સ્થાપિત કરે છે. આ રીતે તીર્થકરેનું મસ્તક અવિરતપણે હંમેશા બે વૃક્ષની છત્રછાયાથી મંડિત એટલે છવાયેલું જ રહે છે. વૃક્ષની શીતલ છાયામાં બારે પર્ષદા પરમશાંતિ અનુભવે છે. તાત્પર્ય એ નીકળ્યું કે અનાદિકાળથી અનંતકાળ સુધી જે તીર્થકરે થયા, જે થશે તે તમામને અશોકવૃક્ષ તે નિયમ મુજબ, કાયદેસર રીતે બધાયને સામાન્ય (Common) રહેવાનું જ. ફક્ત ચૈત્યવૃક્ષ એટલે જે વૃક્ષ નીચે બેધિકેવલજ્ઞાન પ્રાપ્ત થયું હશે, તે તે વૃક્ષ અલગ અલગ જ રહેવાનું અને તે વૃક્ષ અશોક ઉપર દેવે સ્થાપિત કરી સદાય તેનું બહુમાન કરશે અને તેનું મહત્વ જાળવી પ્રસિદ્ધિ આપશે. આમ આપેક્ષિક રીતે જૈન દર્શનમાં પણ વૃક્ષનું નમનીય, પૂજનીય સ્થાન ગણી શકાય. પૂજામાં કલ્પવૃક્ષનું ચાંદીનું પ્રતીક મૂકાય છે. શાંતિસ્નાત્રાદિમાં જવારારોપણ થાય છે. આ આપેક્ષિક રીતે વૃક્ષ પૂજાનું સૂચક ન ગણાય? આ કાળના ૨૪ તીર્થકર માટે જે વ્યવસ્થા છે, તે જ ભૂત-ભાવિ માટે સ્વીકારવી કે કેમ! આ માટે કઈ - ૧. સાસરણના ચિત્રમાં સમગ્ર ત્રીજે ગઢ (ખંડ) ઢંકાઈ જાય તે રીતે વૃક્ષ બનાવવાને ખ્યાલ બનાવનાર ઓછો રાખે છે. જો કે કયારેક ચિત્રકારને બનાવવામાં મુશ્કેલી પણ થાય છે, જેથી પુરૂં બતાવી શકતા નથી. Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ ] [ અશોક-આસોપાલવ શાસ્ત્રાધાર હશે ખરો? તે શોધવું રહ્યું. જે હકીકત ઉપર મુજબ છે તે દહેરાસરમાં ચીતરાતાં સમવસરણનાં ચિત્રપટમાં અશોક હોય છે પણ પ્રાયઃ ચૈત્ય (જ્ઞાન) વૃક્ષ હેતું નથી તે તેનું શું કારણ? આનું કારણ આ વાતને ખ્યાલ જેઓને હિતે એમને હતે પણ બીજાઓને તે ઠીક ઠીક પ્રમાણમાં વિસરાઈ ગયે, અથવા સાચું જાણપણું ન હતું એટલે આ ભૂલ પ્રવેશવા પામી હેય એ સંભવિત છે. ચૈત્યવૃક્ષ વિના ચીતરવામાં આવતાં અશોકવૃક્ષે આ કે આવા જ કેઈ કારણસર ગૃહસ્થને કે કારીગરને પૂરૂં માર્ગદર્શન ન મળ્યું હોય એટલે પટ વગેરેમાં ચૈત્યવૃક્ષ કયાંથી થવા પામે? પથ્થર, વસ્ત્ર, કાગળ ઉપર મેસરણની આકૃતિ બનાવવાનું કાર્ય જ્યાં જ્ઞાની આચાર્યો હસ્તક થયું છે, તેમાં ચૈત્યવૃક્ષ બન્યું છે, બાકી મોટાભાગનાં સમવસરણનાં ચિત્ર, પટો ચૈત્યવૃક્ષ વિનાનાં એટલે માત્ર અશોકવૃક્ષવાળાં જ જોવા મળે છે. આ લગભગ ઘણના ધ્યાન બહાર ચાલી ગએલી અનિવાર્ય એવી બાબત વરસેથી મારા ખ્યાલમાં હતી એટલે જ્યારે ભગવાન મહાવીરનાં ૩૫ ચિત્ર અંગે માર્ગદર્શક બનવાની પુણ્યતિક મારા માટે ઊભી થઈ ત્યારે બરાબર યાદ રાખીને કલાના પ્રસ્પેકટીવ–પ્રપશન વગેરે અનિવાર્ય સિદ્ધાન્ત જાળવવાની દષ્ટિએ અત્યન્ત બુદ્ધિસાધ્ય અને પરિશ્રમસાધ્ય સમવસરણનાં ચિત્રમાં ભગવાન શ્રી મહાવીરનું ચૈત્યવૃક્ષબેધિવૃક્ષ જે શાલવૃક્ષ હતું એને કલકત્તા શાંતિનિકેતન Page #198 -------------------------------------------------------------------------- ________________ અશોક-આસોપાલવ] [ ૧૩૩ વગેરે સ્થળેથી સ્કેચ તૈયાર કરાવીને એના આધારે અશોકવૃક્ષની ઉપર શાલવૃક્ષ ચીતરવાનું માર્ગદર્શન આપ્યું અને લગભગ સ્મૃતિ-શેષ થવા માંડેલી એક મહત્ત્વની વસ્તુને પુનજીવન આપવામાં નિમિત્ત બનતા મેં પણ પરમ પ્રસન્નતા અનુભવી. મારા દ્વારા સંકલિત, સંપાદિત કરેલું તીર્થકર ભગવાન મહાવીરના ૩૫ રંગીન ચિત્રાનું સર્વપ્રિય, અજોડ અને અભૂતપૂર્વ ચિત્રસંપુટ સં. ૨૦૨૯માં પ્રગટ થયું અને આચાર્યપ્રવરે તેમજ મુનિરાજોના હાથમાં તરત પહોંચી ગયું, એ વખતે સમેસરણના ચિત્રમાં અશોક ઉપર એક વધારાનું નાનકડું ઝાડ જોઈને કેટલાક સાધુપુરુષને તથા અન્યને નવાઈ લાગી. કેટલાકને એમ થયું કે મહારાજશ્રીને પૂછીએ, કેટલાકને થયું કે ભૂલ થઈ ગઈ લાગે છે. ચિત્રકારે ભૂલ કરી નાંખી હશે વગેરે. છેવટે કેઈએ મને સીધું પૂછ્યું, કેટલાકે પુછાવ્યું કે “અશોકની શોભા વધે માટે અશોકને જ ભાગ વધુ ખેંચે છે કે શું ? કેમકે આવું ક્યાંય જોયું નથી, કરવાનું જાણ્યું નથી વગેરે.” પ્રત્યક્ષ કે પરોક્ષ પ્રશ્ન કરનારાઓને પ્રથમ તે આના ખુલાસા માટે લેખિત કે મૌખિક જણાવ્યું કે ચિત્રસંપુટમાં પાછલા ભાગમાં આપેલ ચિત્ર પરિચય જુઓ. જેમણે પુરાવા માગ્યા તેમણે શાસ્ત્રોક્ત પુરાવા આપ્યા. તેમણે સાશ્ચર્ય સંતોષ થયે. મારે મન આનંદની બીજી બાબત એ બની કે આ ચિત્રસંપુટ પ્રકાશિત થયા પછી સાધુ મહારાજાઓ દ્વારા બનતાં Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ] [ અશક-આસોપાલવ ચિત્રમાં કે જૈનસંઘનાં મંદિરમાં સમવસરણનાં નવાં ચિત્રો, પટેમાં સહુ ચૈત્યવૃક્ષ સહિતનાં અશોક કરાવવા માંડ્યાં. આમ એક અતિ અગત્યની ભૂલાયેલી બાબતને પુનર્જીવન મળતાં હવે સહુ કેઈ શાક્ત રીતે ચૈત્યવૃક્ષ સહિતનું અશોકવૃક્ષ કરાવતા થઈ ગયા. મારા માટે આ એક સંતેષની બાબત બની ગઈ ઉપરના વિવેચનમાં વૃક્ષની નીચે” એવું લખીને તેની સાથે જ સકારણ સમીપે” લખ્યું છે, સમીપે શબ્દને ઉપયોગ એટલા માટે કરે પડ્યો છે કે ૨૪ તીર્થકરેનાં કેટલાક ચૈત્ય (જ્ઞાન) વૃક્ષે એવાં નાનાં છે કે નીચે ભગવાન 'ઊભા જ રહી ન શકે, એ સ્થિતિમાં “નીચે ઊભા હતા” એવું શી રીતે લખાય? એટલે મેં મારી કલ્પનાથી ઉક્ત શબ્દવિવેક કર્યો છે. હા, આમાં એક વધુ એવી કલ્પનાને ૧. વડોદરા ઓરિએન્ટલ ઇન્સ્ટીટયુટ તરફથી વડોદરામાં રહીને આજથી ૩૫ વરસ પહેલાં લેખિકા મિ. જેન્શન પૂ. શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યજી મહારાજ રચિત “ત્રિષછી શલાકા પુરુ ચરિત્ર' ગ્રન્થનું ભાષાંતર કરતા હતા ત્યારે એમાં આવતા કરોળિયાના એક પ્રસંગમાં શ્રી હેમચંદ્રાચાર્યજીએ ત્યાં લખ્યું છે કે કળિયે મુખ દ્વારા લાળ કાઢી જાળ રચતા હતે. મિ. જોન્સને વિજ્ઞાનના પ્રયોગ દ્વારા એવું જાણેલું હતું કે કળિયે મુખમાંથી નહિ પણ નાભિમાંથી લાળ કાઢે છે, તે શું સમજવું ? કોણ સાચું ? એ ભારે મૂઝવણભરી વાત બની એટલે એમની બદિએ મેં ઉપર લખે એવો જ તક શોધી લીધો. મહાન ગ્રન્થકર્તાને આંચ આવે એ ય કેમ પોસાય એટલે લખ્યું છે કે તે સમયના કરોળિયા સંભવ છે કે કદાચ મુખમાંથી લાળ કાઢતા હશે. મારે આ ખુલાસે આ ખુલાસાને અનુસરે છે, આમ કરીને મહાપુરુષનું ગૌરવ જાળવવા પ્રયત્ન કર્યો. Page #200 -------------------------------------------------------------------------- ________________ અશાક-આસાપાલવ ] [ ૧૩૫ અવકાશ છે. એથી એવું અનુમાન પણ કરી શકાય કે તે કાળે કદાચ તે વૃક્ષે મોટાં કદવાળાં હોય, એક ખુલાસા—મારા હસ્તક તૈયાર થએલ આંતર્રાષ્ટ્રીય ગ્રન્થ તરીકે ઓળખાવવામાં આવતા ભગવાન શ્રી મહાવીરનાં સચિત્ર ચિત્રસ`પુટમાં ત્રીસ નંબરના સમવસરણના ચિત્રમાં શાલ નામના ચૈત્યવૃક્ષના ઉપરના થોડા ભાગ કમનસીબે કપાઈ જવા પામ્યા છે. આમ કેમ બનવા પામ્યું તે હું ય સમજી શકતા નથી. આ એક ખૂચ્યા કરે એવી ખામી રહી જવા પામી હતી, પણ ચિત્રસંપુટની નવી બહાર પડનારી ત્રીજી આવૃત્તિના ચિત્રમાં થે સુધારો કર્યાં છે જેથી શાલવૃક્ષ થેાડુ દેખાય છે. ૨૪ તીથ કરાનાં ચૈત્યવૃક્ષાનાં વિશિષ્ટ પ્રકારનાં આયેાજનપૂર્ણાંકનું એક કલ્પનાચિત્ર મારા મનમાં વર્ષોથી રમી રહ્યું હતું, જે અત્યારે એક ચિત્રપટમાં આકાર-અવતાર પામી રહ્યું છે. ચૈત્યવૃો સહિતનું ૨૪ તીથંકરનુ આ એક ભવ્ય ચિત્ર જો તૈયાર થઈ જશે તે એક નવીન કૃતિ બનશે. ધ્યાન સાધના માટે અત્યંતાપકારી આલંબન પૂરુ પાડશે એવી મારી *ધારણા છે. વિચારણા માગે તેવી કેટલીક વિગત કલિકાલસર્વૈજ્ઞ શ્રી હેમચ'દ્રાચાય જી સ્વાપન્ન હૈમકાશમાં * આ લેખ કલ્યાણ માસિકમાં પ્રગટ થયા ત્યારે પૂજ્ય ગુરુદેવના લેખના સંપાદક મુનિશ્રીએ એક નોંધ લખી હતી તે નીચે આપી છે. આજે ભારતભરમાં નૂતન જિનમ ંદિરનું નિર્માણુ કાર્ય મેટા Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ ] [ અશેક-આસોપાલવ વૈચમ પ્રાતિહાર્યની વ્યાખ્યા કરતા લખે છે કે વૈચામિયાનો ટુમોડો વૃક્ષ: ચાર આને ભાવાર્થ એ થાય છે કે ચૈત્ય નામનું વૃક્ષ તે જ અશોક છે. તાત્પર્ય એ નીકળે કે ચૈત્ય એ જ અશક અને અશોક એ જ ચૈત્ય. આ જ ઉલ્લેખ બૃહત્ કલ્પસૂત્રમાં છે. બીજી બાજુ લેકપ્રકાશ ગ્રન્થકાર લખે છે કે-ચૈત્યવ્રુક્ષાઃ કમ જ્ઞાનોત્પત્તિ વૃક્ષા એટલે કે ચૈત્યવ્રુક્ષે એ જ જ્ઞાનોત્પત્તિ વૃક્ષો છે. આવી સ્પષ્ટ આ વ્યાખ્યા હૈમકેશની વ્યાખ્યાથી જુદી પડે છે. અત્યારે આટલે જ નિદેશ કરું છું. એ ધ્યાનમાં રાખવું ઘટે કે ચૈત્યવૃક્ષ એ અષ્ટપ્રાતિહાર્ય પૈકીનું નથી તે તે અશોક છે એટલે બંને વૃક્ષો જુદાં છે. અશેકને રંગ ક? રંગને પ્રશ્ન આવે ત્યારે થડ, શાખા, પ્રશાખા, પત્ર, પુષ્પને સમાવેશ થાય, ત્યારે અશેકનાં આ બધાં અંગોને રંગ કર્યો હશે, તે જાણવાની જિજ્ઞાસા સ્વાભાવિક રીતે જ થાય પણ કેટલાક ગ્રન્થમાં માત્ર પાંદડાનાં રંગને ઉલ્લેખ મળે છે. પ્રવચન સારેદ્વારમાં (ગાથા ૪૪૦ ટીકા) લખ્યું છે કે પાંદડાં લાલ રંગનાં છે. આ જ ઉલ્લેખ શ્રી ભગવતીજી સૂત્રના બીજા શતકના પ્રથમ ઉદ્દેશાના અન્તમાં પાયે ચાલી રહ્યું છે જે શાસ્ત્રો-શિલ્પ સહમત થાય અને પૂ. આચાર્ય. દેવશ્રીના અંતરમાં રમતું આ ચિત્ર–મંદિર જે પાષાણુની સૃષ્ટિમાં અવતરે તે આ યુગમાં એક વિશિષ્ટ સ્થાપત્યનું નિર્માણ થાય. કોઈ સંધ કે સંસ્થા આવા વિશિષ્ટ નિર્માણ કાજે પૂજ્યશ્રીને સંપર્ક સાધે, માર્ગ દર્શન ઈચ્છે અને આવું કઈ મંદિર નવનિર્માણ પામે તે કેવું સારું !” Page #202 -------------------------------------------------------------------------- ________________ અશોક-આસોપાલવ ] [ ૧૩૭ સ્કંદકના અધિકારની ટીકામાં ઉપલબ્ધ થાય છે. “ શો ? વાક્ય દ્વારા ત્યાં અશોકને લાલ કહેલ છે, પણ આજે વૃક્ષના જાણકારે જેને અશોક કહે છે તેનાં પાંદડાં લીલાં હોય છે, હા, તેનાં ફૂલ (વેત સહ) રક્તવર્ણ પ્રધાન હોય છે પણ ત્યાં પુષ્પને ઉલ્લેખ જોવા મલ્યો નથી. પણ કવિ કલ્હણે તથા કવિ કાલિદાસે તુસંહારમાં પુપને લાલ કહ્યાં છે. હવે અહીં પ્રશ્ન એ થાય કે મેં જે અશકના કલર ફેટા જોયા તેનાં પાંદડાં લીલાં છે. લે વેત છાંટ સાથે રક્તપ્રધાન છે. બીજી બાજુ શાસ્ત્રકાર “રોઝ' શબ્દ લખીને અશક રાતે છે એમ કહે છે પણ એ રાતે કઈ રીતે ? શું પત્ર લાલ હેવાથી શું ફૂલો લાલ હોવાથી? ઝાડનાં થડ-શાખાપ્રશાખા લાલ હોવાથી? અશેકનાં પર્યાયવાચક નામમાં રક્તપલવ એવું પણ નામ છે. જો કે રાતાં ફૂલ પ્રધાન અશેક તે આજે થાય છે. આથી આ બાબત પૂરતી વિચારણા માગી લે છે. અશેક દેવે બનાવે છે, જ્યારે દૈવિક શક્તિથી નિર્માણ કરે છે તે દેને જે રંગનું બનાવવું હોય તે બનાવી શકે છે પણ સમવસરણની આધ્યાત્મિક પરિસ્થિતિ વચ્ચે લાલ રંગ અનુકૂળ સમજી અશકને રંગ પસંદ કર્યો હશે. પ્રત્યક્ષ ઓળખાવવા અશક સાથે શાક્ત અશકને મેળ નથી બેસતે. ત્યારે પ્રશ્ન થાય કે શું પ્રાચીનકાળમાં શાસ્ત્રકથિત મળતાં રાતાં પત્ર કે પુપવાળાં અશોક થતાં હશે? જે કે આજના વનસ્પતિ શાસ્ત્રીઓ ભૂલ તે ન કરે પણ પૂર્વાપર વિરોધી લખાણ મળે ત્યારે તકે થાય કે ક્ષેત્ર-કાળના પ્રભાવે આજે ઓળખાવા અશોક સાચા અર્થમાં અશોક Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ] [ અશોક-આસોપાલવ હશે ખરે? અથવા અશેક બે પ્રકારનાં થતાં હોય એવું સમાધાન આપી શકાય? અથવા દેવકૃત અશોક સાથે મનુષ્યલેકના અશોકની સાથે મુલવણી કરવી જરૂરી ખરી? અશક અને આસોપાલવની વિચારણા સમાપ્ત કરી તીર્થકરોનાં ચૈત્ય-જ્ઞાનવૃક્ષની સૂચિ— નીચે આપેલાં નામો સંસ્કૃત ભાષાનાં છે. આ બધાં વૃક્ષે ગુજરાતીમાં ક્યા નામથી ઓળખાવાય છે, એની નોંધ આપી શકાઈ નથી. સંસ્કૃત-ગુજરાતી વનસ્પતિકેશ દ્વારા આ જાણકારી મળી શકે. તીર્થકરનાં નામે જ્ઞાન-ચેત્યક્ષ ૧. શ્રી કષભદેવ વટવૃક્ષ ૨. , અજિતનાથ સપ્તપર્ણવૃક્ષ » સંભવનાથ શાલવૃક્ષ , અભિનંદન સ્વામી પ્રિયાલવૃક્ષ , સુમતિનાથ પ્રિયંગુવૃક્ષ , પદ્મપ્રભુસ્વામી છત્રાભવૃક્ષ સુપાર્શ્વનાથ શિરીષવૃક્ષ ૮. » ચંદ્રપ્રભસ્વામી નાગવૃક્ષ ૯. » સુવિધિનાથ મલ્લીવૃક્ષ ૧૦. , શીતલનાથ પ્રિલંખુવૃક્ષ સંસ્કૃત નામે માટે ચોકસાઈ થઈ શકી નથી. ૧. વડ ૨. સાત પુડો ૩, ચારોલી $ $ Page #204 -------------------------------------------------------------------------- ________________ અશાક- આસાપાલવ ] ૧૧. શ્રી શ્રેયાંસનાથ ૧૨. , વાસુપૂજ્ય વિમલનાથ૦ ૧૩. "" ૧૪. અને તનાથ ૧૫. ધનાથ ૧૬. શાંતિનાથ ૧૭, ”, કુંથુનાથ ૧૮. "" ,, 99 "" ૧૯. ૨૦. ૨૧. ૨૨. ૨૩. ૨૪. વધુ માનસ્વામી ,, ', "" "" 99 અરનાથ મલ્લિનાથ મુનિસુવ્રત॰ નમિનાથ નેમિનાથ પાર્શ્વનાથ "" [ ૧૩૯ તિન્દ્રકવૃક્ષ પાટલિવૃક્ષ જમૂવૃક્ષ અશ્વત્થવૃક્ષ .૪ દધિપણ વૃક્ષ નન્દીવૃક્ષ તિલકવૃક્ષ આમ્રવૃક્ષ અશોકવૃક્ષ ચ'પકવૃક્ષ અકુલવૃક્ષપ ચેતસવૃક્ષ ધાતકીવૃક્ષ સાલવૃક્ષ અહીં ભગવાન શ્રી મહાવીરસ્વામીના ચિત્રસંપુટ પ્રસંગે ચિંતન કરતાં જન્મ પામેલ અશોકવૃક્ષના પ્રસ્તુત લેખ સમાપ્ત થાય છે. વાચકોને નમ્ર અનુરોધ કે અમારુ સાધુ જીવન, સ'શોધનની મર્યાદાઓ, અપૂરતા ગ્રન્થા, મારા ક્ષયેાપશમની મર્યાદાએ આ બધા કારણે મારી કંઈપણ ગેરસમજ થતી હાય તા તે, અને આ વિષયની પૂરક વિગત જેની પાસે હાય તે તે વિના સંકા૨ે જણાવે. આ લેખ અંગે સુધારા વધારાના સૂચના જો કોઇ જણાવશે તે તે આવકાર્ય બનશે. ૪, પીપા, ૫. ખેરસલી ૬. નેતર. આ રીતે નામે કાશમાંથી શોધી લેવાં. Page #205 -------------------------------------------------------------------------- ________________ ૪૦ ] [ અશાક-આસાપાલવ આસાપાલવ અને અશાક વચ્ચેના તફાવત શું છે ? ૨. ૧. આજે ઉપલબ્ધ અને ઝાડાનાં પાંદડાં લીલાં રંગનાં છે. આસાપાલવનાં પાંદડાં છેડા ઉપર કરકરિયાં એટલે ખાંચાવાળાં હાય છે, જ્યારે અશોકમાં એવાં ખાંચા હેાતાં નથી. અને ફળોનાં આકાર અને રગમાં ભિન્નતા જોવા મળી છે. ૪. આસાપાલવ ૨૫ થી ૩૦ ફૂટ ઊંચુ તા જોઈ એ છીએ પણ અશોક એવડું ઊંચુ... જતું હેાય તેવું પ્રમાણ મળ્યું નથી. ૩. ૫. આસાપાલવનાં ઝાડ આજે એ રીતે થાય છે. ૧. છત્રીની માફક ઘટાટોપ વિસ્તાર થાય તે રીતનાં અને ખીજા ઊભાં, જેમાં પાંદડાં ડાળેા ઝાડની ચારે બાજુ વળગીને નીચે નમેલાં રહે છે. ઇલેકટ્રીકના થાંભલાની જેમ એ ઊભુ જ ઊગે છે અને તે ત્રણથી ચાર સ્કૂવેએર ફૂટના ઘેરાવામાં જ હાય છે. દેખાવમાં તે સુંદર હાય છે. જામનગર રહેતા જાણીતા ધર્માત્મા શ્રી કે. પી. શાહના અશોકવૃક્ષ અંગે સપર્ક સાધતા તેઓએ રાજ્યની આયુર્વેદ લાઇબ્રેરીમાંથી કેરાલા પ્રાંતમાંથી નીકળતું માસિક માકલી આપ્યું. જેમાં અશેાકની ડાળીના કલર ફોટો છાપેલા હતા. ત્યારપછી અમદાવાદના ભાઈ શ્રી સ્નેહલે અમદાવાદમાં તપાસ કરીને આખા ઝાડનાં તથા ડાળીનાં પાનનાં કલર અને માદા ફોટા મેાકલી આપ્યા હતા. તે ઉપરથી બે ડિઝાઈ ના કરાવી અહીં લેખાંતે એ પ્લાક છાપ્યા છે. એક છે અશોકના તેનાં Page #206 -------------------------------------------------------------------------- ________________ અશાક-આસાપાલવ ] [ ૧૪૧ શ્વેત-રક્તર’ગી ફૂલા સાથેના અને બીજો છે આસે પાલવના. * * ભગવાન મહાવીરના કેવલજ્ઞાન સંબંધિત ચૈત્યવ્રુક્ષ તરીકે ઓળખાતા શાલવૃક્ષના તેમજ અશોકવૃક્ષને આયુવેદના સુપ્રસિદ્ધ નિષ્ઠુ ગ્રન્થ મુજબ ક્રમશઃ પરિચય નીચે મુજબ છે. શાલવૃક્ષના પરિચય ઉત્પત્તિસ્થાન—હિમાલય, પાખ, કાંગડા તાલુકો અને કાંગડાથી આસામ સુધીના પ્રદેશ. પરિચય—આ શાલવૃક્ષેા ઘણાં ઊંચાં હોય છે. પાન મેટાં, ઘેાડાનાં કાન જેવાં લીસાં અને પાકે ત્યારે ચળકતાં અને છે. ઉપપાન પણ હેાય છે. ફૂલ પીળાં અંડાકારે હાય છે. આના થડમાંથી રસ ઝરે છે અને તે રાળ તરીકે ઓળખાય છે. અશાકવૃક્ષના ખાસ જાણવા જેવા વિશેષ પરિચય ( વનસ્પતિ શાસ્ત્રના આધારે) અશાકનાં જુદી જુદી ભાષામાં શુ' નામેા છે ? અશેાક, શેકનાશન. સ્મરાધિવાસ, રક્તપલ્લવ, કાન્તાશ્રિદાદ (સ'સ્કૃતમાં), અશેાક (ગુજરાતી ), અસેાક ( મરાઠી ), અશોકમ્ ( મલ.), અશેકમુ ( તેલુગુ ), અશોધમ્, અચાકમ્ ( તામિલ ), સેરીકા ઇન્ડિકા (Sarica Indica ) ( લેટીન ). ત્રણોઃ ચોજનાઃ । શોકના જે નાશ કરે તે અશોક. Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ ] [ અશક-આસોપાલવ આ વૃક્ષ માટે એવું કહેવાય છે કે આ સુંદર વૃક્ષની છાયામાં બેસીને પવનથી ખરતાં પાંદડાંઓને સ્પર્શ થાય છે તેને શોક નાશ થઈ જાય છે. મનને તનાવ શાંત થાય છે અને મન આનંદથી ભરાઈ જાય છે તેથી તે અશોક કહેવાય છે, અથવા શીતલતા આદિ ખાસ ગુણને જે ધારણ કરે છે તે અશોક. ઉત્પત્તિસ્થાન-બંગાલ, દક્ષિણ ભારત છે. વન–આસોપાલવના ઝાડને જ સાધારણ રીતે અશોક કહેવાની પ્રથા પડી ગએલી છે પણ તે ભ્રમ છે, ભૂલ છે. અશોકનું ઝાડ આંબા (કેરી) જેવું જ હોય છે, તેથી તેનાં પાન આંબાનાં વૃક્ષ જેવાં હોય છે. એનાં કુમળાં પાન રતાશ લેતાં અને અત્યંત મૃદુ હોય છે. ફલ ગુચ્છાબંધ આવેલાં હોય છે. કુલ પ્રારંભમાં પીળાશ પડતાં રાતા રંગનાં હોય છે, અને જ્યારે પૂરેપૂરાં ખીલે છે ત્યારે પરવાળાં જેવાં લાલચોળ થઈ જાય છે. એનાં ફૂલ બહુ જ બારીકાઈથી જેવાં જેવાં હોય છે, એનાં ફૂલ વાલેર કે આમલી જેવી લાંબી સીંગ જેવાં હોય છે તે, અર્ધગોળ કે ચપટાં પણ હોય છે. એમાં આઠથી દશ બીયાં હોય છે. સાધારણ રીતે આ ઝાડ વનસ્પતિની નાતમાં પલાશાદિ વર્ગનું ગણાય છે. સંસ્કૃત સાહિત્યમાં અશોકના યશગાન ઠીક ઠીક ગવાયાં છે, અને આ જ કારણથી તેને ઝાન્તાહિ કહેલ છે. જે સ્ત્રીને પગના સ્પર્શથી વિકસ્વર બને છે. ઋતુસંહારમાં કવિ કાલિદાસે અશોકનું વર્ણન કરતાં પરવાળાનાં રંગ જેવાં ફૂલ ગુચ્છને ધારણ કરનાર અને યુવાનોના હૃદયના શોકને દૂર કરનાર કહેલ છે. દીર્ઘકાળથી Page #208 -------------------------------------------------------------------------- ________________ અશોક-આસોપાલવ ]. [ ૧૪૩ જનતામાં આસોપાલવને જ અશોક ગણવાની ભૂલ પરંપરાથી જે ચાલતી આવી છે તે હજી ચાલી જ રહી છે. આસોપાલવ એ સીતાફળની જાતનું વૃક્ષ છે. એનાં પાન વાંક લેતાં લાંબાં હોય છે, આંબાં જેવા હેતાં નથી. જ્યારે અશેકને તે શાસ્ત્રો વૃક્ષ એ ઓળખાણ બરાબર લાગુ પડે છે. રાજનિઘંટુકારે અશોકનાં ૨૨ નામે ગણવેલાં છે. કલ્હણ અશોકની ઓળખાણ “ઢોહિતકુમ સ્વનામ વ્યતઃ' લાલ પુપવાળે એમ આપે છે. કેશમાં રક્તપલ્લવ એ અશોકનું અપનામ છે. આથી તેનાં પરિપકવ પાંદડાંને રાતાં જણાવે છે, પણ પૂર્વે જણાવ્યું તેમ આજે પાંદડાં લીલા રંગનાં હોય છે, પુપ લાલ હોય છે. તે શું અશોકનાં પાંદડાં અને ફૂલ બંને લાલ બનાવવા? ફૂલ તે જાણે લાલ છે એ સ્પષ્ટ વાત છે, પ્રશ્ન છે પાંદડાંનાં રંગને ! પૂર્વે લખ્યું તેમ વિકલ્પ સ્વીકાર ખરે? એ નિર્ણય બાકી રહે છે. | વિવિધ રંગના નાશ માટે સુતે અશોકનો ઉલ્લેખ કરેલ છે, અશોકારિષ્ટ બને છે તે અશકપ્રધાન ઔષધ છે. આયુર્વેદનું આ બહુ ઉપયોગી ઔષધ વૈદ્યોનું ખૂબ જાણીતુંમાનીતું છે. વાત-વ્યાધિમાં અશોકવૃત પણ બનાવવાનું વાગભટ્ટ વર્ણવેલું છે. અમરસિંહે પણ અશોકને ઉલેખ કરેલ છે. આ અશક અનાદિકાળથી હવે પછીના અનંતકાળ સુધી તીર્થંકરદેવના મસ્તક ઉપર ગૌરવભરી રીતે પિતાનું સ્થાન જાળવશે પણ એક વાત ખાસ ધ્યાનમાં રાખવી કે સમવ Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪] [ અશોક-આસોપાલવ સરણમાં અશોકનું વૃક્ષ રચાય છે. તે ધરતી ઉપરનું કુદરતી અશોક નથી હોતું પણ દેએ પિતાની દૈવિક શક્તિથી ઊભું કરેલું અકુદરતી અશોક હેય છે. અહીં વિચારવાની એક વાત એ છે કે ચૈત્યવૃક્ષ, અશોકવૃક્ષ બંને દેવે બનાવે છે તે તે ધરતી ઉપર હોય છે તેવાં જ દેવો બનાવે છે કે કેમ! અશોક, આસપાલવ અને ચૈત્યવૃક્ષને અંગે આટલી ઊંડી વિચારણા કરવા પાછળ એ જ એક હેતુ છે કે આ વૃક્ષો સમવસરણની રચના સાથે અકાઢ્ય સંબંધ ધરાવે છે. તે આ વિચારણું ઉપર વિદ્વદ્દવર્ગ ચિંતન-મનન કરીને પિતાના વિચારે દર્શાવવાની આત્મીયતા-ઉદારતા દાખવવાનું સૌજન્ય અવશ્ય અદા કરશે જ એવા વિશ્વાસ સાથે યથામતિ યથાશક્તિ આ લેખ પૂર્ણ કરું છું. ત્રીજો લેખ અહીં પૂર્ણ થશે. Page #210 -------------------------------------------------------------------------- ________________ એક વિચારણીય પ્રશ્ન | [ ૧૪૫ નીચેના લેખનું અવતરણ- શાસ્ત્રા અને ગ્રન્થામાં કેટલીક ખાખતામાં જ્યારે મતમતાંતરો જોવા મળે ત્યારે કોઈ એક નિણ ય કરવામાં મુશ્કેલી પડે, પછી એની વિચારણામાં અનેક સવાલા ઊઠે પણ તેનુ' જલદી સમાધાન મળવું મુશ્કેલ હેાય છે. આ સજોગામાં લેખકના પેાતાની બુદ્ધિની સમતુલા જાળવી, ઉપલબ્ધ શાસ્રપાઠા કે ગ્રન્થના ઉલ્લેખાને નજર સામે રાખીને પૂર્ણ સત્ય કે વધુમાં વધુ સત્ય કાઢવાનુ હાય છે. તીથ કરદેવના માથા ઉપર દીક્ષા પછી વાળનુ અસ્તિત્વ હતું કે કેમ ! તે બાબતના નિણૅય કરવામાં ઉપર જણાવી તેવી જ પરિસ્થિતિ હતી અને ચાક્કસ નિ ય શોધવાના હતા. મારી સામે આચારાંગસૂત્રાગમના પાઠ આવ્યેા ત્યારે એ પાઠ દીક્ષા લીધા પછી વાળનું અસ્તિત્વ હતું એમ જણાવતા હતા. તે પછી જાણીતા સાધુ-સાધ્વીજીને હું પ્રસ્તુત પ્રશ્ન પૂછતા રહ્યો. તેઓ સહુ વીતરાગ સ્નેાત્રના— શોમનવ॰ આ શ્ર્લાકની યાદ આપતા. પણ દીક્ષા લીધા પછી વાળની વૃદ્ધિ થાય છે એવી શાસ્ત્રની વાતના લગભગ કેઈ ને પણ ખ્યાલ ન લાગ્યા, ત્યારે મને થયુ કે આ પ્રશ્ન જાહેરમાં મૂકવા અને સંઘના ચતુર્વિધ અ’ગમાંથી જવાએા મેળવવા. એટલે મેં સહુથી પ્રથમ ‘સુધાષા ' અને ‘ કલ્યાણુ ' માસિકમાં નીચેના લેખ પ્રગટ કરાવ્યા હતા. તે જ જૂના લેખ અહીં એટલા માટે પ્રગટ કર્યો છે કે આ ચર્ચાના પ્રારંભ શી રીતે થયે હુંતેા તેના ખ્યાલ આવે. ૧૦ Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ ] [એક વિચારણીય પ્રશ્ન એક વિચારણીય પ્રશ્ન —પૂ. આચાર્ય દેવ શ્રી વિજય યાદેવસૂરીધરજી મ [સાહિત્યમ’રિ-પાલિતાણા ] પૂ. આચાર્ય દેવશ્રીએ એક પ્રશ્નને અહીં જિજ્ઞાસુભાવે રજૂ કર્યાં છે અને સાથે સાથે વિદ્વાના-ગીતાર્યાં દ્વારા આનું સ ંષકારક સમાધાન મળે એવી ભાવના વ્યક્ત કરી છે, માટે આ લેખ વાંચીને પૂ. આચાર્યાંદેવાદિ મુનિવરા તેમજ અભ્યાસી વિદ્વાના પોતાના વિચાર પૂ. લેખકશ્રી ઉપર્ પાઠવે એવી અભિલાષાપૂર્વક આ પ્રશ્ન પ્રસિદ્ધ કરાય છે. —સંપા૰ ( કલ્યાણ માસિક ) આપણે ત્યાં ચાલી આવતી સમજ કે માન્યતા મુજબ એવા સચોટ ખ્યાલ પ્રવર્તે છે કે તીર્થંકરદેવાની દીક્ષા વખતના લેાચ ( એટલે વાળ દૂર કરવાની ક્રિયા) થઈ ગયા બાદ માથા વગેરેના વાળની વૃદ્ધિ થતી નથી, પરંતુ · આચારાંગ સૂત્રાગમ 'ના એક ઉલ્લેખ મુજબ દીક્ષા લીધા પછી વાળની વૃદ્ધિ જરૂર થઈ હાય તેમ સંભવિત છે, આપણા વિદ્વાન આચાર્યાંને તથા સહુને નીચેનો લેખ ધ્યાનપૂર્વક વાંચી, સ્વસ્થ મનથી વિચારી જોયા બાદ મને યેાગ્ય જણાવવા વિનંતિ છે. પ્રાચીનકાળથી આપણા સંધમાં આપણે એવું માનતા આવ્યા છીએ કે તી''કરના જીવ ( આત્મા ) દીક્ષા લે ત્યારે માથાના વાળના લોચ કરી નાંખે છે. લાચ કર્યાં બાદ ચેાડા-ધણા, જરાતરા વાળ કદાચ રહી જતા હાય એમ બને, પણ પછીથી એ વાળ નવા ઊગતા કે વધતા નથી. ઝીણા છિદ્રમાં કયાંક કયાંક રહી ગયા હૈાય, તે પણુ તે વધતા નથી. આવી સમજ સંધમાં સચોટ નિવિવાદપણે પ્રવર્તે છે અને એથી તીથંકર દીક્ષા " Page #212 -------------------------------------------------------------------------- ________________ એક વિચારણીય પ્રશ્ન ] [ ૧૪૭ લીધા પછી મેક્ષે જાય ત્યાં સુધીના કેઈપણ પ્રસંગનું ચિત્ર કે મૂર્તિ જે કંઈ બનાવાય છે, એમાં ભગવાનનું મસ્તક વાળ વિનાનું જ (ગુજરાતીમાં જેને બોડિયું કહેવાય છે) વરસેથી બનાવાય છે. હા, સ્થાપનામૂર્તિમાં માથે વાળ બતાવવાની જોરદાર, વ્યાપક અને સર્વમાન્ય પ્રથા જરૂર છે.” ગત સાલમાં ભગવાન શ્રી મહાવીરનાં તૈયાર થયેલાં થોડાં અદ્યાવધિ અપ્રકાશિત સાત ચિત્રનું આખરી ટચીંગ-પરિમાર્જન મુંબઈથી આવેલા ચિત્રકાર પાસે જ્યારે હું કરાવી રહ્યો હતો ત્યારે હું આચારાંગ આગમસૂત્રનું ઉપધાન નામક ત્રીજા ઉદ્દેશકનું પ્રથમ સૂત્ર જોઈ રહ્યો હતો, ત્યારે ગાથા નંબર ૪૯ લક્ષ્મપૂર્વક જોતાં તેના ત્રીજા ચરણમાં– લુસિયપૂર્વે અપપુણે હિ –(મૂલપાઠ) ટીકા-લુસિતપૂર્વે હિંસિતપૂર્વ-કેશકુંચનાદિભિરપુ: અનાર્થ:પાપાચારિતિ આ પાઠ જે. પછી ધ્યાનપૂર્વક વિચાર્યો એટલે હું જરા ચમકે. કેમકે આ પાઠ ખુલ્લા શબ્દોમાં જણાવે છે કે – અજ્ઞાન–પાપી અનાર્ય લેકે છદ્મસ્થાવસ્થામાં રહેલા ભગવાનના માથાના વાળને પકડીને ખેંચતા હતા.” આ વાતથી એ વાત સ્પષ્ટ ઉપસી આવતી હતી કે, ભગવાનના માથા ઉપર વાળ વધી ગયા હતા. વાળ હોય તે જ તે પકડી શકાય! અર્થાત્ ઝરીયા ખેંચી ભગવાનને ત્રાસ આપી શકાય. એનો અર્થ એ છે કે લેચ પછી વાળને વધારે થયો હતો. ઉપરના ટીકાકારના અર્થના ભાવને જે સ્વીકારીએ તે પ્રચલિત-રૂઢ બનેલી પરંપરાની વાત કઈ રીતે ઘટી શકે? આ પ્રસંગ દીક્ષા લીધા પછી એકાદ વરસની આસપાસ મહાવીર અનાર્ય દેશમાં વિચર્યા ત્યારે બન્યું હતું. બીજી અહીં ખાસ વિચારવા જેવી ગંભીર બાબત એ છે કે દીક્ષા વખતે લેચ થઈ ગયા બાદ માથાના કે દાઢી-મૂછના વાળની વૃદ્ધિ થતી Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ ] [ એક વિચારણીય પ્રશ્ન વાત જો અતિશયના પ્રભાવે નથી, એ વાત ગ્રન્થમાં આવે છે પણ આ બનતી હાય, તો અતિશયા તા કેવલજ્ઞાન પ્રગટ થયા પછી જ પ્રગટ થાય છે. જ્યારે આ વાત કેવલજ્ઞાન પહેલાંની છદ્મસ્થાવસ્થા સાથે સાંકળી લીધેલી છે, ત્યારે સમાધાન શું સમજવું? જો કે વીતરાગસ્તાત્રના ટીકાકારની સામે આ પ્રશ્ન ઊભા થયા, ત્યારે એમને ખીજી રીતે સમાધાન આપ્યું કે, દીક્ષા વખતે ઇન્દ્રમહારાજા તીથંકરના મસ્તક ઉપર વ અસ્ત્ર ફેરવે છે. વજ્રની ગરમીથી (વાળના પળિયાં ખળી જતાં હાવાથી) વાળ વધતા નથી, તેા ખીજો એવા પ્રશ્ન થાય છે કે, આવું સમાધાન ખીજા કોઈ શાસ્ત્રનાં પાનાં ઉપર આપેલુ છે ખરૂં? આ સમાધાન આપણે જો સ્વીકારીએ, તેા પછી માથાની વાળની અવૃદ્ધિની બાબતને અતિશયમાં લઈ જવાની જરૂર જ કયાં રહી ? છતાં આ બાબતને અતિશયમાં લીધી છે એ સમાન્ય વાત આજે આપણે સહુ જાણીએ છીએ, આમ આ વૈકલ્પિક વાત થઈ. આ વની વાતથી તે એક અતિશય ઓછા થઈ જાય તેનુ શુ ? શુ આચારાંગસૂત્રની વાત સ્વીકારવી ? શું અતિશયની વાત માન્ય રાખવી કે વ ફેરવ્યાની વાત માન્ય રાખવી ? ટીકાકારે વજ્રની વાત કયા આધારે લખી હશે? તે સ્થળના ખ્યાલ હાય તેા વાચકોએ જણાવવા વિનંતિ. આ પ્રશ્ન જાહેરમાં એટલા માટે મૂકયો છે કે, સ્થાપનાનિક્ષેપમાં નિયમનું ઉલ્લંધન કરીને મૂર્તિ'ન રુચિકર બની રહે માટે વાળ બતાવાય છે. પૂર્વાચાર્યાએ આ છૂટ માન્ય રાખી છે. અપરિગ્રહી, નિવ`સ્ત્રી ભગવાન છતાં લંગાટના કપડાંની, અરે ! તે પણ અલંકારિક રીતે કપડાંની બનાવેલી પાટલીના છેડા સાથે બતાવવાની છૂટ સ્વીકારી, તે પછી ભગવાનનાં ચિત્રા વાળવાળાં બતાવીએ તે કેમ ? પછી વાળ-વિહાણાં ' Page #214 -------------------------------------------------------------------------- ________________ એક વિચારણીય પ્રશ્ન ] [ ૧૪૯ માથાવાળા ભગવાન ચીતરવાની પ્રથાની જરૂર નહીં રહે. ઉચિત રીતે વાળ બતાવવાથી એની મેાહકતા–સુ ંદરતાના પ્રભાવ અનેરા બની જશે, ( રહેશે ) અને એમાં ખીન્ન પણ લાભા સમાયા છે. એક વાત વિચારીએ કે માથાના, દાઢી—મૂછના વાળની વૃદ્ધિ થતી નથી. એ વિધાન કેવળજ્ઞાન થયા પછીતું સમજીએ તે કેમ ? જો એમ સમજીએ તા છદ્મસ્થાવસ્થામાં ભગવાનને દાઢી-મૂછવાળા ચિતરાવી શકાય અને કેવલી અવસ્થામાં સમવસરણમાં બિરાજતા હેાય ત્યારે, છદ્મસ્થાવસ્થામાં જેટલા વાળ વધેલા હાય તેટલા જ વાળ કેવલી અવસ્થામાં હોય, બીજો તર્ક કેવલી થયા પછી વાળની વૃદ્ધિ થતી નથી, એવું સ્વીકારીએ તે કેમ ? જો એમ કરીએ તેા કેવલી અવસ્થામાં પણ ભગવાનને વાળ, દાઢી-મૂછ બધું બતાવી શકાય. મારી આ વાત ઉચિત છે કે કેમ ! તે સુન્ન અભ્યાસીઓએ અવશ્ય જણાવવુ. એક વધુ ખ્યાલ એ આપું કે, પ્રભુજીના સ્થાપનાનિક્ષેપમાં અરિહ'ત કે સિદ્ધ અવસ્થાવાળી મૂર્તિ એના મસ્તક ઉપર આકક ઢબે વાળને દેખાવ કરવાનું આપણે પ્રાચીનકાળથી સ્વીકારેલું છે. આ એક સવપ્રસિદ્ધ અને સ`માન્ય નિવિવાદપણે તેમજ સર્વસ્વીકૃત બાબત છે. શાસ્ત્રના અભ્યાસી, જ્ઞાની કે વિદ્વાનને વિનમ્ર વિનંતિ કે ઉપરની મારી સમજ સાચી છે ખરી ? તે માટે આપનું સ્પષ્ટ મંતવ્ય નિઃસ કાચપણે જણાવશે। તા આપને આભારી થઈશ. આવી અતિ મહત્ત્વની બાબતમાં ઉપેક્ષા કે બેદરકારી જરા પણ ન દાખવશેા. આચારાંગ સટીક કાઢી આપ જોઈ લેા, બીજા સંદર્ભો જોવા હોય તેા તે પણ તપાસી લે, પછી મને લખેા. ના નહિ અને હા નહિ એવું અથવા ‘નરા વા કુંજરો વા ’ જેવું ગાળ ગેોળ અદ્ધર ન લખતાં, સ્પષ્ટ લખશે તે યથાથ નિય કરવામાં મદદરૂપ બનશે. * —સુધાષા, કલ્યાણુમાંથી Page #215 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનમાં લેવા જેવી કેટલીક અગત્યની વિચારણુઓ આ લેખનું અવતરણ– ટીકાકારે સાતિશયજ્ઞાની હોય તે ભૂલ થવાનો સંભવ પ્રાય: ના રહે. બાકી છઘસ્થાવસ્થાને ક્ષયે પશમ એ છે કે પિતાની બુદ્ધિ પ્રમાણે શાસ્ત્રની સમજણ પ્રાપ્ત કરવાની હોય છે એટલે, તેમજ એ જમાનામાં મુદ્રિત ગ્રન્થ ન હતા, હાથના લખેલા જ વપરાતા હતા. હસ્તલિખિત જલદી પ્રાપ્ત થતા ન હતા એટલે સંશોધન માટેનાં પૂરતાં પ્રો-સાધનો ઉપલબ્ધ થવાની ઘણાં કારણે સર અનુકૂળતા બહુ જ ઓછી રહેતી, અને એ કારણે પણ પદાર્થ–વસ્તુના પ્રતિપાદનમાં ભૂલચૂક થવાનો સંભવ રહેતે જ અને એ ભૂલચૂકના થોડા પ્રસંગે–અનુભવો મારા ધ્યાનમાં આવ્યા છે, તેના જરૂરી નમૂના વિનમ્રભાવે રજૂ કરું છું. ત્રષિમંડલસ્તંત્ર અંગે– - કષિમંડલ તેત્રને પાઠ આપણે ત્યાં સેંકડો વરસથી ચતુર્વિધસંઘમાં હજારે આત્માઓ કરે છે. આ ત્રાષિમંડલની હસ્તલિખિત પ્રતિએ ભંડારમાં મળે છે. એમાં ઋષિમંડલના ૧૯મા શ્લોકમાં તુર્થવ સમાયુ આ પાઠ લગભગ પંદરઆની હસ્તલિખિત પ્રતિઓમાં લખાએલે જે છે. પછી હસ્તલિખિત પ્રતિ ઉપરથી જ તેત્રે મુદ્રિત થયાં એટલે છેલ્લાં ૧૦૦ Page #216 -------------------------------------------------------------------------- ________________ અગત્યની વિચારણા ] [ ૧૫૧ વરસથી છપાએલાં પુસ્તકામાં પણ સમા પાઠ જોવા મળે છે. હકીકતમાં આ પાઠ ખાટા નહિ પણ તદ્દન જ ખાટો છે. સેકડા વરસથી તે ચાલ્યા આવે છે. ખાટા પાઠના કારણે ઋષિમ`ડલ સ્તેાત્ર ઉપરથી બનાવવામાં આવતાં યન્ત્રના વચલા ગર ખાટા પડે છે, એટલે ř ખીજ અધૂરૂ સહુ ચિતરાવે છે કે છપાવે છે તે શું કરવું? તેા સાચા પાઠ સમા ની જગ્યાએ જા છે તે પાઠ સ્વીકારીએ તે જ દીવા ઉપર ા એટલે અધચન્દ્રાકાર મૂકવાનું અને. વળી સમાના તેા અહીં કોઈ અજ થતા નથી. અહીન સમા શબ્દ રાખીએ તા ાનું વિધાન જ ઊડી જાય અને હાઁ મુખ્યબીજ ા વિનાનું ખની જાય છે. ૨૮ વર્ષ પહેલાં આ પાઠ ખાટે છે એમ હું નિય ઉપર આવ્યેા હતા. એ વખતે ઋષિમ`ડલનુ વ્યાપક શેાધન ચાલતું હતું. જુદા જુદા ભંડારામાંથી સેા પ્રતા મગાવી હતી, એમાં સે એ સે પ્રતિમા ના પાડવાળી જોવા મળી. આ ભૂલા સ્તેાત્રકર્તાની ન હતી, ઉતારો કરનારા લહિયાઓની હતી, અને એક પ્રતિ ઉપરથી ખીજી પ્રતિએ લખાતી તેથી બધી પ્રતિઓમાં તે ભૂલ ચાલુ રહેતી. થોડાં વરસેા બાદ કોઈ પ્રતનાં છૂટાં છૂટાં બે પાનાં જે રખડતાં હતાં તે પ્રાપ્ત થયાં. એ પાનાંમાં કુદરતે જેની જરૂર હતી તે જ શ્ર્લોક લખેલે મળ્યા. એમાં જ્યારે યુો પાઠ જોયા ત્યારે મારા આનંદને કોઈ પાર ન રહ્યો કે હું જે માનતા હતા તેને જ ટકા આપતા પાઠ મળી આવ્યેા. તે પછી ખીજી મહાવીર વિદ્યાલયની હસ્તપ્રતિમાંથી પણ આવા જ પાઠ મળ્યેા હતેા. Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર ] [ અગત્યની વિચારણાઓ . વિચારવાનું એ છે કે, આ ખરેખર ! સેંકડે વરસથી અણજાણપણે ભૂલ કેવી ચાલી આવે છે. મહદ્ આશ્ચર્ય થાય છે કે આટલા બધા દીર્ઘકાળમાં સેંકડે વિદ્વાને, આચાર્યો, મુનિરાજે આદિ આ પાઠ કરતા આવ્યા છે, છતાં આજ સુધી આ પાઠ અશુદ્ધ છે” એ તરફ લગભગ કેઈનું ખાસ ધ્યાન કેમ ગયું નહિ. ૧૫૦-૨૦૦ વરસ સુધી ભૂલ ખેંચાતી રહી. મારી સંપાદિત કષિમંડલની પેકેટ સાઈઝની છ આવૃત્તિઓ થઈ ગઈ. દરેક આવૃત્તિમાં મેં આ સ્તોત્ર છપાવનારાઓ માટે સૂચના કરી છે કે તમે સ્ત્રયુ પાઠ સુધારીને છપાવજે પણ કોણ જાણે સાધુ-સાધ્વીઓ અને પ્રકાશકે એ ઉપર પૂરતું ધ્યાન આપતા નથી. એમને મન જે છે તે બરાબર લાગતું હશે. પરિણામે અશુદ્ધિ દૂર થતી નથી, પછી તેત્રપાઠ અશુદ્ધ જ ભણાય. પ્રકાશકે આ વાતને ગંભીરતાથી વિચારે. વાચકે બરાબર ધ્યાનમાં રાખે કે જે આ સાચી ભૂલ વાચકને હું ન બતાવું અને ન સુધરાવું તે સ્તોત્ર શુદ્ધ કઈ રીતે થાય? બીજી એક ગંભીર ભૂલની વાત - કષિમંડલનાં ૨૪ તીર્થકરવાળા કેન્દ્રીય દૃાર ઉપર નાદ, બિન્દુ અને કલા ત્રણે હોવાં જોઈએ. કલા અને બિન્દુ તે સહુ કઈ મૂકે છે, પણ બિન્દુ ઉપર નાદ જે મૂકવે જોઈએ તે છેલ્લાં ૩૦૦ વરસમાં દહેરાસરમાં ચીતરેલાં અથવા પથ્થરનાં કે તાંબાનાં યન્ત્રમાં તેમજ કાગળ અને કાપડ ઉપર ચિતરાવેલાં યમાં નાદ જોવા મળતું નથી. નાદ જ Page #218 -------------------------------------------------------------------------- ________________ અગત્યની વિચારણાએ ] [ ૧૫૩ ઊડી ગયા, અંદર શ્લોકમાં વિધિમાં હોવા છતાં કોઈ એ નાદને સ્થાન જ ના આપ્યું. પરિણામે ના આપ્યું. પરિણામે ચાર અધૂરા અથવા અશુદ્ધ ચિતરાતા રહ્યો. જે સ્થાને જે તીર્થંકરા મૂકવા જોઇએ, તે સ્થાને પણ (નાદના અભાવે ) બદલાઈ ગયાં. આ ભૂલ થવાનાં કારણેા` અહીં રજૂ નહીં કરું પરંતુ નાદ શબ્દથી અનાહતનાદ સમજી અનાહત તરફ ધ્યાન ગયું પણ નાદ આકૃતિરૂપે પણ મૂકી શકાય છે એ ખ્યાલ ન આવવાથી નાદ વિનાનાં યન્ત્રા આજસુધી વપરાતાં રહ્યાં છે. સાચી રીતે નાદની પરિસ્થિતિને ન સમજવાના કારણે સિદ્ધચક્રનાં ધાતુ, કપડાં વગેરેનાં જે યન્ત્રા ૩૦૦-૪૦૦ વરસમાં દહેરાસરેશમાં કે ભ'ડારામાં થયાં છે તે બધાયમાં નાની આકૃતિ મૂકવામાં આવી નથી, એટલે અંશે સ્થાન અપૂર્ણ રહ્યું. મારાં હસ્તકનાં સિદ્ધચક્ર અને ઋષિમ`ડલ અને યન્ત્રાનાં કેન્દ્રમાં મે' નાદનેા સમાવેશ કરી લીધેા છે. સિદ્ધચક્રમાં નાદ હાવા જોઈએ એવું સ્વપ્નું પણ કેઈ ને નથી. આજથી ૫૦ વર્ષ પહેલાં કેટલાક આચાયો પેાતાના ભક્તાંને ઋષિમંડલના યન્ત્ર ચિત્રકાર પાસે ચિતરાવીને આપતાં હતાં. એમાં અમદાવાદમાં સ્થિત એક અતિવયેાવૃદ્ધ શ્રદ્ધેય આચાય - શ્રીજી પણ હતા. એમના ભક્તોને તે ચિત્રકાર પાસે યન્ત્રા ચિતરાવી આપતાં હતાં પણ એમાંય નાદ ચિતરાવતાં ન હતાં. કેમકે નાદ વરસોથી સાવ જ ભૂલાયેલા હતા, પરપરા તૂટી ગઈ હતી. ૧, આ માટે જુએ મારૂં લખેલું પુસ્તક ઋષિમ ડલસ્તાત્ર એક સ્વાધ્યાય જેમાં વિસ્તારથી ઉપરાક્ત વાત સમજાવી છે. " Page #219 -------------------------------------------------------------------------- ________________ હવે ત્રીજી સિરિસિરિવાલકહા ગ્રન્થની ટીકાની વાત– જામક્રિાચંd, કર્ઢાલ તનાવÇશરું........ ૨૧૬ . . टीका-सनादबिन्दुकलं नादोऽर्द्धचन्द्राकारोऽक्षरस्योपरि अनुनासिकः, बिन्दुकला च पूर्णेऽनुस्वारः ततो नादश्च बिन्दुकला च ताभ्यां सहितं.। - આ શબ્દની ટીકા કરતા લખે છે કે નાહોદ્ધવન્દ્રોડક્ષાચોપરિઝનુનાસિવ નાદને અર્થ અર્ધચન્દ્રાકાર આવા આકારને અક્ષર કહીને તેના ઉપર જે અનુનાસિક મૂકાય ત્યારે તે ટ નાદ બને છે, એમ ટીકાકારે જણાવ્યું એટલે અનુસ્વાર સહિત અર્ધચન્દ્રને નાદ કહ્યો. તે પછી બિન્દુ, કલા શબ્દને અર્થ કરે છેબંને શબ્દ ભેગા લઈને એક અર્થ કરતા લખે છે પૂડનુસ્વાર આ પ્રમાણે અર્થ કરીને પછી સમાસ કરે છે. એ સમાસ કરતા ના વિવુ જ તામ્યાં સહિર્ત તતોડ તો અહીંયા બિન્દુ, કલાનું વિશ્લેષણ ન કરતાં એક જ શબ્દ સ્વીકારીને પછી તેને સમાસ કરીને એક જ શબ્દ છે એમ સૂચવ્યું પણ આ વાત મને બરાબર લાગી નથી. મારી સમજ પ્રમાણે ટીકા આ પ્રમાણે હોવી જોઈએ. नादो पूर्णेऽनुस्वारः (.) तत्पश्चात् बिन्दु अनुस्वारः द्वितीय અનુસ્વાર રૂસ્યર્થ: શસ્ત્ર અર્ધચન્દ્રાવક્ષઃ જે તે પછી તામ્યાં નહીં પણ તૈઃ સહિત તે અર્થસંગતિ બરાબર બેસી જશે. Page #220 -------------------------------------------------------------------------- ________________ અગત્યની વિચારણુએ ] [ ૧૫૫ અહીંયા ટીકાકારે અનાદને ચન્દ્ર સરખા ગોળ આકારવાળો કહ્યો. બિન્દુ (શબ્દ) ને પૂર્ણાનુસ્વારરૂપે ઓળખાવ્યું છે. પ્રશ્ન- તે અનુનાસિક અને અનુસ્વાર બંને એક જ ચિહ્નના સૂચક છે કે બંનેને ઓળખવા માટે જુદી જુદી ચિહ્નાકૃતિઓ છે? ઉત્તર– “ચંત' અહીંયા “અંત” શબ્દના અક્ષર ઉપર બિન્દુ છે તેને અનુસ્વાર કહેવાય છે અને “ma” અહીંયા [ અક્ષર ઉપર અર્ધચન્દ્ર સાથે અનુસ્વાર મૂકે તે તેને અર્ધઅનુસ્વાર અથવા ચંદ્રબિન્દુ કહેવાય છે. ચંદ્ર સાથે બિન્દુ જોડાયું ત્યારે તેની ઉચ્ચારણની તાકાત અડધી ઓછી થતાં તેને અર્ધાનુસ્વાર અથવા ચન્દ્રબિન્દુ કહેવાય છે. પૂર્વોડનુસ્વારઃ એટલે ૦ (ગળ મીડું). હવે વાત બાકી રહી અનુનાસિક અને અનુસ્વાર વચ્ચે ફરક છે કે કેમ! સંસ્કૃત ભાષામાં અનુનાસિક સંજ્ઞા = " – અને મ આને આપી છે, અને આ પ્રત્યેક અનુનાસિક પિતાના કાદિ વગેરે વર્ગના પાંચમા વર્ણની મદદથી જ લખાય છે. જેમકે રાફુ. અહી તુ જે લખે તે અનુનાસિક સંજ્ઞા કહેવાય પણ સ્વતંત્ર બિન્દુ હોય જેમકે જ, ૨ ઉપર મીંડું મૂક્યું ૧. જો કે અજૈન મંત્રવાદીઓએ નાદની આકૃતિ ત્રિકોણુ કે બદામ જેવી કહી છે. જો કે ઋષિમંડલયન્ટનાં વસ્ત્રનાં યન્ત્રપટ ઉપર બદામ જેવી નાદની આકૃતિ જોવા મળે છે. અનુનાસિકની આકૃતિ એ નાદ છે એવું ટીકાકાર જણાવે છે. Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ ] [ અગત્યની વિચારણાઓ તેને અનુસ્વાર કહેવાય. અહીંયા હકીક્તમાં અનુસ્વાર કે અનુનાસિકના ચિહ્નમાં કેઈ ભેદ નથી. ગુજરાતી લિપિમાં અનુસ્વાર કે અનુનાસિક એવા બે ભેદ નથી. ચોથી વાત–શ્રી ભગવતીસૂત્રના પૂજ્ય અભયદેવસૂરિ વિરચિત વિવરણનું ભાષાંતર પંડિત શ્રી બેચરદાસભાઈએ કરેલું છે, અને સં. ૧૯૭૪માં અમદાવાદની જિનાગમ પ્રકાશક સંસ્થા તરફથી પ્રસિદ્ધ થયેલ છે. આ ભાષાંતરમાં જુદી જુદી જગ્યાએ અશોક શબ્દ આવે છે. પંડિતજી અશકને જ આસપાલવ માનતા હેવાથી (બંને પર્યાયવાચક નામે સમજી) તેઓએ ભાષાંતરમાં "ારોવ આ શબ્દનું ભાષાંતર રીતે આસોપાલવ એવું કર્યું છે. (ભગવતીસૂત્ર શતક-૨, પ્રથમ ઉદ્દેશાને અન્તભાગ, મુદ્રિત પેજ-૨૬૦) ભગવતીસૂત્રના પ્રથમ ખંડના છાપેલા ચેપડાઓ પૈકી એક ચેપડામાં પાછળ શબ્દસૂચિ આપી છે, ત્યાં પણ સૂચિમાં (૩૨૦ પેજ) અશોક નામનું વૃક્ષ આસોપાલવ એમ છાપ્યું છે. આથી સ્પષ્ટ થાય છે કે વરસેથી જાણવા પ્રમાણે ગુજરાત, સૌરાષ્ટ્રમાં અશોકનાં ઝાડની ઉત્પત્તિ ખાસ ન હોવાથી અને વનસ્પતિના પ્રાચીન ગ્રન્થ જોયાં ન હોય તેથી આસપાલવનું ઝાડ એ જ અશોક છે એવી સમજ ખૂબ ફેલાએલી હતી. પ્રજાના ૧. અશોકનાં પાંદડાં રાતાં હતાં એવી વાત મળે છે, પણ આજે જોવાં મળતાં અશોકનાં પાંદડાં લીલાં અને ફૂલે લાલ જેવાં મળે છે. Page #222 -------------------------------------------------------------------------- ________________ અગત્યની વિચારણા 1 [ ૧૫૭ મેાટાભાગમાં આસાપાલવ એ જ અશાક છે એવી જોરદાર હેવા જામી ગઈ અને આસાપાલવ અને અશોક જુદાં છે એવા ખ્યાલ ભૂસાઈ ગયા અને (પ્રાયઃ ) સહુ તદ્ન ખેાટી જ માન્યતા ધરાવતા રહ્યા. છાપેલા ત્રિષષ્ઠીશલાકાપુરુષ ચરિત્ર-પ-૭, સ−૧૧, શ્લાક ૫૪માં— तंत्र प्रदक्षिणीकृत्याशोकं तीर्थायचानमत्० આ શ્લાકમાં વૃક્ષ માટે અશોક શબ્દ વાપર્યો છે, પણ ત્રિષષ્ઠીશલાકાપુરુષ ચરિત્રના ૫૪માં શ્લોકના ગુજરાતી ભાષાંતરમાં અશોકના અથ આસપાલવ લખી નાંખ્યા છે. ખરી રીતે ગુજરાતીમાં પણ અશોક શબ્દ જ લખવા જોઈ એ. અશોક અને આસાપાલવ એક જ છે, પરસ્પર બંને પર્યાયવાચી છે, આવી જોરદાર સમજણુની હવા ઘૂમી રહી હતી. તેની અસર સમર્થ વિદ્વાન ૫. બેચરદાસ દેશી જેવા ઉપર પણ થઈ. વાસ્તવિક ખ્યાલના અભાવે હકીકતની દૃષ્ટિએ ખેાટો અથ લખી નાંખ્યા. એ જ હવાના ભાગ ત્રિષષ્ઠીના ભાષાંતરકાર પણ અની ગયા અને તેમણે પં. બેચરદાસ દોશીનું અનુકરણ કરી આસાપાલવ અથ કર્યાં. ઉપરના દાખલાઓથી સમજવાનુ એ કે ગમે તેવી મેટી વિદ્વાન વ્યક્તિ હાય પણ ભૂલ થવાને સભવ હાય છે અને એવી ભૂલ કઈ બતાવે તેા તેથી સામી વ્યક્તિનું અપમાન– અનાદર થાય છે એવુ' સમજવુ ન જોઈ એ. પાંચમી વાત-- મલધારિ ગચ્છના સૂરિમ’ત્રકલ્પમાં Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ] [ અગત્યની વિચારણાઓ થતહીન હે મ સૂરિમંત્રના જાપ પછી આચાર્યને યજ્ઞ કરવાનું કહ્યું છે. એ વિધિ અંગે એક ચેતવણી આપતાં આ વાક્ય જણાવે છે કે “ઘીની આહુતિ આપ્યા વિનાને યજ્ઞ કરે તે રાષ્ટ્ર સળગી ઉઠે” વાક્યને આ સીધો અર્થ છે. શું એક યજ્ઞમાં ઘી ન નાંખવાથી આખું રાષ્ટ્ર બળી જાય ખરું? હરગિજ નહીં. એ વાત કેઈ સ્વપ્નય પણ માને નહિ. મેં ઘણું આચાર્યોને આને અર્થ પૂછે પણ મટાભાગના આચાર્યો તે યજ્ઞ કરવાની વાતથી લગભગ અજ્ઞાત હતા. વાક્યને સીધે સાદો અર્થ તે રાષ્ટ્રને સહુ કે દેશ કરે એ સ્વાભાવિક હતું. કેટલાક શબ્દો મંત્રશાસ્ત્રમાં ગૂઢાર્થક વપરાય છે. અહીંયા પણ રાષ્ટ્ર શબ્દ ગૂઢાર્થકને વાચક છે. અલબત્ત આ ગૂઢાર્થકને સાચા અર્થ કઈ ન કરી શકે તેથી કેઈને દેષ ન દેવાય અને કેઈની એાછાશ પણ ન કહેવાય. બધી બાબતે બધાયને સમજાય તેમ હતું નથી. પછી મારી પાસે જવાબ માંગતા હું જે જાણતું હતું તે અર્થ આચાર્યોને કહ્યો ત્યારે રહસ્યમય અર્થને જાણવાથી સાંભળનારાઓને આશ્ચર્ય થયું. તે કહેવાનું તાત્પર્ય એ છે કે પૂર્વાચાર્યો કે વર્તમાનના આચાર્યો કંઈ સર્વજ્ઞ ન હતા કે જેથી બધી જ બાબતેનું બધું જ જ્ઞાન ધરાવતા હોય ! - છઠ્ઠી વાત-સિદ્ધચક્રના બૃહદ્ યન્ત્રનાં પૂજનમાં અનાહતનું પૂજન આવે છે. એ અનાહત અગેની સ્પષ્ટ સમજણ મંત્રશાસ્ત્રની પરંપરા તૂટી જવાથી અનાહત શું વસ્તુ છે? એ શું એકલે નાદ- ધ્વનિ સ્વરૂપ છે કે આકૃતિ સ્વરૂપ પણ છે? એ Page #224 -------------------------------------------------------------------------- ________________ અગત્યની વિચારણાઓ ] I ! ૧૫૦ ખ્યાલના અભાવે સિદ્ધચક્રની પૂજનવિધિ પહેલીવાર સં. ૨૦૦૮માં અમદાવાદથી બહાર પડી ત્યારે તેમાં અનાહતનું પૂજન જ છાપ્યું ન હતું, જે વિધિ પ્રમાણે હોવું ખાસ જરૂરી હતું. એ પૂજનના સંપાદક અને સંશોધન શ્રદ્ધય આચાર્યશ્રી ધર્મ ધુરંધરસૂરિજીને મુંબઈમાં અંધેરીમાં મળવાનું થતાં એમની સાથે બે દિવસનો ચર્ચા-વિચારણાના પ્રસંગે અનાહતની વૈકલ્પિક બાબત તેઓશ્રીના ધ્યાનમાં આવી ન હતી, એટલે છેલ્લાં બે-ત્રણ વરસનાં સંશોધનને અને મેં જે નિર્ણય કરેલો તેના આધારે મેં તેમણે અનાહત અહી આકૃતિ સ્વરૂપ છે એને પુરાવા સાથે ખ્યાલ આપે ત્યારે બહુ જ રાજી થયા અને તે પછી પૂજનવિધિની તેમને બહાર પાડેલી બીજી આવૃત્તિ છપાઈ ત્યારે તેમાં તે અનાહત પૂજન તેઓશ્રીએ દાખલ કરી દીધું હતું, જેથી મને સંતોષ થયો હતે. સાતમી વાત- એ જ પૂજનમાં બીજી વીશીમાં શસ્ટિાર્ગી વોરાનાંતાવહ. અને અર્થ સિદ્ધચક્ર પૂજનવિધિના સંપાદક આચાર્યશ્રીએ શર્કરાને અર્થ સાકર અને લિંગકને અર્થ લવિંગ કરીને આ બે વસ્તુ વડે સેળ અનાહતનું પૂજન કરવાનું નક્કી કરેલું હતું. આ દશ વરસમાં સેંકડે પૂજને ભણઈ ગયાં હશે ત્યારે ત્યારે અનાહતનું પૂજન સાકર અને લવિંગથી થતું રહ્યું હતું, પણ મને સંતોષ ન હતે. કેમકે લિંગને અર્થ લવિંગ કેઈપણ કેશકારીએ જણાવ્યું નથી. બીજી રીતે પણ તેને લવિંગ અર્થ પ્રાપ્ત થતું નથી. ચર્ચામાં મેં અમારા વિદ્વાન મિત્રને કહ્યું કે શર્કરા લિંગકને અર્થ લિંગાકાર સાકર એવો કરવાનું છે, ત્યારે તે આભા બની Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ ] [ અગત્યની વિચારણા ગયા. એ કઈ રીતે તમે નક્કી કર્યું? ત્યારે મારા અનુભવની વાત કરી, એટલે કે સાકરની કટકીઓને ચીટકાવીને ત્રણથી પાંચ ઈંચ સુધી તૈયાર કરાતા લાંબા સાકરના મીઠાઈના કટકા મેં અમદાવાદ સ્ટેશન પાસેના રેડ ઉપર ફરતી સિંધી ભાઈની રેંકડીમાં ખાદ્ય ચીજો વચ્ચે જાતે જોયા. તે વાત કરીને કહ્યું કે લિંગાકાર જેવી સાકરની એક જ ચીજથી પૂજન કરવાનું છે, પછી લવિંગની જરૂર રહેતી નથી. આ વાત તેમને બરાબર જચી ગઈ અને તેમણે પણ આ ઘટનાથી ખૂબ જ આનંદ સહ નવાઈ લાગી. આઠમી વાત– સિદ્ધચક બૃહત્ પૂજનમાં અંતે શાંતિકળશ આવે છે. એ શાંતિકળશના પાઠના પ્રારંભમાં શો પંપ ફૂાશ્ચ ઋષમવિકિનવંવાર નમોનમઃ આ પાઠ છે. અહીંયા વાર એમાં જે ર મૂકે છે, એને કેઈ અર્થ નીકળતે નથી, અને એથી તે પંક્તિને અર્થ પણ બંધબેસતો થાય તેમ નથી. વળી એક જ વાક્ય છે એટલે જ હવે જ ન જોઈએ પણ ગમે તે કારણે સંપાદકને અર્થને સાચે ખ્યાલ તત્કાલ આવ્યું નહીં એટલે ૪૦ વરસથી સિદ્ધચક્રપૂજનવિધિની પ્રતિઓમાં આ ભૂલ ચાલી આવી છે. અનેક આચાર્યો, સાધુઓ, વિધિકાર આ પાઠ બેલે છે પણ (સં. ૨૦૪૫ સુધી) ભૂલને સુધારે થવા પામ્યું નથી. આ બાબતમાં મેં આચાર્યશ્રીજીનું પત્ર લખી ધ્યાન દોર્યું, ત્યારે તેમણે મને સહજભાવે કહ્યું કે ૨ કાઢી નાંખીએ તે અર્થસંગતિ થઈ જાય ખરી? મેં લખ્યું કે થાય નહિ. આ માટે વાક્ય સુધારાય તે જ થાય. તે આ રીતે—પાંચ રંગવાળા હોંકારની અંદર સ્થાપિત કરેલા એવા Page #226 -------------------------------------------------------------------------- ________________ [ ૧૬૧ અગત્યની વિચારણાઓ | કષભાદિ વીશ તીર્થકરેને મારે નમસ્કાર છે,” એટલે ૨ ની જગ્યાએ થ અક્ષર જોઈએ જ એટલે ત્યાં રથ આ સાચે શબ્દ જોઈએ. તિcsતિ રૂતિ થ: “હીંકારની અંદર રહેલા” એ તેને અર્થ થાય. આ વાત તેઓને સચેટ જચી ગઈ મંત્રશાસ્ત્રમાં હીં પાંચરંગવાળે કહો છે તે વાત ખ્યાલ ઉપર ન હોવાના કારણે. ત્યારપછી સં. ૨૦૩૩માં મુંબઈથી હું પાલીતાણા આવ્યો. વચલા ૧૭ વર્ષના ગાળામાં સિદ્ધચક્ર પૂજનવિધિ બે-ત્રણ છપાણી. જશવંતલાલ વિધિકારે પણ વિધિસંગ્રહની ચેપડી બહાર પાડી, પણ તે બધામાં ૨ ની જગ્યાએ થ છપાવ જોઈએ તે છપાયે નહીં એટલે મેં પૂજનવિધિના પ્રેરક પૂ. આ. શ્રી ધુરંધરસૂરિજી મહારાજને અમદાવાદ પાંજરાપોળ પત્ર લખ્યો. તેમની તબિયત સારી ન હતી પરંતુ મુંબઈમાં રૂબરૂ સંમતિ આપેલી હોવા છતાં સુધાર થવા ન પામે એટલે મેં લખ્યું કે ર ની જગ્યાએ થ જોઈએ એમ મારૂં સમજવું છે. અગાઉ આપણે વાત થયેલી છે, તે થ ની સમજણ મારી બરાબર છે ખરી? ત્યારે તેઓએ લખ્યું કે તમારી સમજણ સાવ સાચી છે. - આ બાબતમાં કેઈનું ધ્યાન જ ન ગયું. મેં શાંતિકળશના આ પાઠ માટે કેટલાય આચાર્યો, મુનિરાજે, વિદ્વાનોને જાણીને પૂછયું પણ હતું પરંતુ જ્યાં સુધી સ્ટ્રાર પાંચ વર્ણને હોય છે તેને, તથા રાષભાદિ વીશ તીર્થકરને ફૂવામાં સ્થાપવામાં આવે છે, આ જાતને ખ્યાલ જ ન હોય ત્યાં સુધી સહુ કઈ તેને સાચા અર્થ ન કરી શકે તે સ્વાભાવિક છે. અરે! 11 Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ ] [ અગત્યની વિચારણાઓ એમની જગ્યાએ હું હોઉં અને મને કઈ પૂછે તે હું પણ તેમાં નિષ્ફળ જઉં. પ્રશ્ન–શાસ્ત્રમાં એક ગ્રન્થ માટેની વાત બરાબર ન હેય, બેટી હોય, બંધબેસતી ન હોય તે ટીકાકાર વધે દર્શાવવા સંસ્કૃત ભાષામાં ક્યા શબ્દો વાપરે છે? ઉત્તર–ટીકાકારે ટેકામાં અમીરીના અયુક્ત, વિન્ચ, અનુચિતો આવા હળવા શબ્દોદ્વારા સંકેત કરે જ છે. ગુજરાતીમાં જેના અર્થો–બરાબર નથી, એગ્ય નથી, વિચારણીય છે, ઉચિત નથી એવા થાય છે. સેંકડે વરસેથી આ પ્રણાલિકા પ્રવર્તે છે. અણજાણપણે અજુગતું લખાયું હોય તે ગ્રન્થકારની ક્ષમા માગું છું. Page #228 -------------------------------------------------------------------------- ________________ * છાતિછત્ર † શબ્દના અર્થ શુ કરવા ? 4 તે અંગે વિસ્તૃત વિચારણા ત્રણ છત્ર પૂરતું વધારાનું લખાણ અહીંયા પુન: આપું છું, તેનું કારણ નીચે મુજબ છે. > આ પુસ્તિકામાં છાપેલાં છત્રનાં લેખનાં ૧૦માં પૃષ્ઠમાં બીજા મુનિરાજોના સૂચનથી ‘છત્રાતિને એક જ અથ થાય છે એટલે પહેલાના ( માસિકના ) લેખમાં કરેલા અને અહીં જતા કર્યાં છે, ' આવી વાત લખી છે. મારૂં આ વિધાન ખરાખર ન હતુ. કેમકે લેખમાં ત્રણ છત્ર માટે અને અને સ'ભિંત એવુ. એક જ પ્રકારનુ વિધાન કર્યું હતું. તે એ કે ઉપરાઉપરી એવાં ત્રણ છત્ર અને તે સાત નરકના આકારની જેમ ત્રિકોણાકારે એટલે સવળાં સમજવાનાં છે.' જો કે મિશ્ર રજૂઆત સરવાળે તે સવળાં છત્રનાં અને જ સૂચવે છે. એમ છતાં લેખમાં મારુ' વિધાન એકપક્ષીય-અધૂરું છે. હવે મિશ્ર રજૂઆતને અલગ અલગ પાડીને સમજીએ તા સમજવામાં સરળતા થશે અને વાત જલદી ગળે ઉતરી જશે. છત્રના એક જ અથ થાય છે એમ નથી. સર્વાંગી રીતે વિચારણા કરતા તાળા મેળવતા છત્રાતિછત્રે શબ્દમાં એક નહિ પણ એ અના સમાવેશ થએલા છે એમ માનવુ પડશે, તે કેવી રીતે ? તે જોઈ એ. આ Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ ] [ છત્ર અંગે વિસ્તૃત વિચારણા ૧. તેને પહેલો અર્થ – કેઈપણ વસ્તુ * ઉપરાઉપરી રાખી હોય કે લટકતી હેય તે. તે વસ્તુ પછી નાની હોય કે મેટી, ગમે તે સંખ્યામાં હોય તેને કશો વિચાર કે તારવણી કરવાની નહીં. ઉપરાઉપરી કેટલી સંખ્યા નિર્ધાર કરવી? તે અહીંયા ત્રણની જ સંખ્યા અપેક્ષિત છે જેથી ઉપચારથી ત્રણનું નિર્ધારણ કરવું. ૨. હવે એની અંદર બીજો અર્થ જેડા કે સમાવિષ્ટ કરવામાં આવ્યું છે. તે એ છે કે – ઉપરાઉપરી રહેલી વસ્તુ એ કેવાં માપે, કેવા આકારે છે તે. પ્રશ્ન– બીજા અર્થનું જે વિધાન કર્યું તે બરાબર છે તેને કઈ પુર આપશે ખરા? તેના પુરાવામાં દીવા જેવા અનેક પાઠે છે. એ પાઠ હું આગળ ઉપર જણાવું છું. તે પહેલાં લેખમાં જે વાત જણાવી છે તેને અહીં ફરીથી જરા જુદી રીતે રજૂ કરૂં છું. બાવર આગમમાં ભગવાનના માથા ઉપર રહેલાં ત્રણ છત્રને જણાવવા માટે માથામાં છત્ત શબ્દ છે, અને તેના ટીકાકાર શ્રી હરિભદ્રસૂરિજીએ તેના ફલિતાર્થરૂપે છત્તાતિછત્તછત્રાછિદં શબ્દ લખ્યો છે. જ્ઞાતાધર્મકથામાં પણ મહાવીરસ છત્તાતિછત્ત શબ્દ છે. * કોઈપણ વસ્તુ ઉપરાઉપરી હોય તે જણાવવા માટે જીજ્ઞાત્રિકાની જેમ અન્ય શબ્દો પણ યોજી શકાય. જેમકે-ધવાવિધવ. ઉપરાઉપરી બાંધેલા માંચડા ઈત્યાદિ. Page #230 -------------------------------------------------------------------------- ________________ છત્ર અંગે વિસ્તૃત વિચારણા ] [ ૧૬૫ સમવસરણસ્તવની ગાથામાં છત્તતિયા શબ્દ છે, અને તેની અવસૂરિ છત્રાતિછત્રાણિ એમ કરી છે. આ છત્રયી શબ્દના પ્રથમ સીધા અથ ઉપરાઉપરી રહેલાં છત્રા' એટલેા જ થાય. એમાં તે છત્રા કેટલાં? તે સખ્યાની વાત સ્પષ્ટ નીકળતી નથી. તેમજ તે એક જ સરખા આકારના છે કે ભિન્ન ભિન્ન આકારના છે તે વાત પણ નીકળતી નથી. જ્યારે બીજી બાજુ ભગવાન ઉપર લટકાવાતાં છત્રા મારે ત્રણ જ નક્કી કરવાં છે. એ ત્રણ જ છત્ર પ્રતિષ્ઠિત પર પરા મુજબ ત્રિકોણ (ટ્રાય’ગલ) આકારે એટલે ઉપર નાનું અને નીચે વધતાં પ્રમાણવાળાં ( એટલે કે સવળાં માપવાળાં ) જોઈ એ છે તેા શુ કરવુ ? એટલે જ્ઞાની શાસ્ત્રકાર મહિષ આને હજારો વરસાથી ચાલી આવતી યથાથ પરપરાને અખડ જાળવી રાખવી હતી એટલે સિદ્ધ ગતિશ્ચિંતનીયા અનાદિકાળથી ત્રણ છત્ર અને તેને આકાર ત્રિણ, આ નક્કી થયેલી શાશ્વત પદ્ધતિ (Method) મુજબ અથ અપેક્ષિત હાવાથી તે અને બાબતાના સમાવેશ છત્રાતિછત્ર શબ્દમાં કર્યો હાય તેમ સમજાય છે. તે વાત ખરાખર પણુ ત્રિકેણુ અવળા નહી' પણ સવળેા લેવાના છે, તેની પાછળ કોઈ શાસ્ત્રીય આધાર છે ખરો ? હા, તે પણ ઉપલબ્ધ છે. " છત્ર માટે ‘ છાતિછત્ર’ શબ્દ વાપયેર્યાં. આપણે શેાધવાનું એ રહ્યું કે છત્રાતિછત્રના આકારવાળી કઈ વસ્તુ ચૌદરાજલેાકમાં છે ખરી ? એ મળે તેા તેને આકાર પણ મળી જાય અને બધી રીતે સમાધાન થઈ જાય. આ માટે મને કઠસ્થ કરેલી Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ ] [છત્ર અંગે વિસ્તૃત વિચારણ શ્રીચન્દ્રીયા (બૃહત) સંગ્રહણી ગ્રન્થની ૧૬૫મી ગાથા યાદ આવી ગઈ. તે ગાથા તેની ટીકા, (પ્રકાશક તરફથી છપાયેલ ભાષાંતર) અને તેના ભાષાંતર સાથે આપું છું. મૂલ, તેની ટીકા અને તેનું ભાષાંતર રજૂ કરું છું, અહીં શ્રી ચન્દ્રીય સંગ્રહણના ટીકાકાર પૂ. આ. શ્રી દેવભદ્રસૂરિજી પણ છત્રાતિછત્ર આકારનો શું અર્થ કરે છે તે જોઈએ. घम्मा वंसा सेला, अंजण रिट्ठा मघा य माघवई । નામર્દ પુત્રવો, છત્તારૂછત્તરંટાળા છે टीका-...तथा सप्तापि पृथिव्यः समुदिताश्छत्रमतिक्रम्य छत्रं छत्रातिच्छत्रं तत् संस्थानाः। तथाहि-उपरिच्छत्रं लघु तस्याधो महत्ततोऽप्यधो महत्तरं, एवमेता अप्यधोऽधो महाવિસ્તાદ છે. ભાષાંતર– ભેગી રહેલી સાતે સાત પૃથ્વીએ છત્રાતિછત્ર સંસ્થાને છે. છત્રાતિછત્રને અર્થ કરતા લખે છે કે સૌથી ઉપરનું છત્ર નાનું, તેથી નીચેનું ઘણું મોટુ. આ પ્રમાણે આ બધી પૃથ્વીઓ પણ ઉપરથી નીચે નીચે જાવ ત્યારે વિસ્તરતી વિસ્તરતી મહાવિસ્તારને પામે છે. મુદ્રિત સંગ્રહણીના ભાષાંતરના પુસ્તકમાં આ જ પ્રમાણે અર્થે કરેલા છે અને છત્રાતિછત્રને આ જ અર્થ સ્થાનાંગસૂત્રના અને તત્વાર્થસૂત્રના ટીકાકારે કરેલ છે. Page #232 -------------------------------------------------------------------------- ________________ છત્ર અંગે વિસ્તૃત વિચારણા ] [ ૧૬૭ શ્રી ચન્દ્રીયાથી ઘણું પ્રાચીન સંગ્રહણી પૂ. જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે રચેલી છે. તેની ૨૪૦મી ગાથા તેની મલયગીરી વિરચિત ટકા અને તેનું ભાષાંતર આપું છું. બંને સંગ્રહણીકારે અને ટીકાકારે સમાન પ્રરૂપણ કરે છે उदहीषणतणुवाया-आगामपइट्ठियाउ सव्वाओ । घम्माईपुढवीओ, छत्ताइच्छत्तसंठाणा ॥ ટી-તા વધતા થશે: સમુનિ સંથાનાતળાतिच्छत्र संस्थानाः छत्रमतिक्रम्य छत्रं छत्रातिच्छत्रं तद्वत् संस्थानं यासा ताश्छत्रातिच्छत्र संस्थाना यथा ह्युपरितनं छत्रं लघु तदधोवर्ति महत् ततोऽप्यधोवतिं महत् एवमेता अपि धर्मादिपृथिव्योऽधोधोवतिन्यो महाविस्तारा इति ॥ ઉપરની ટીકાનું ભાષાંતર જેનધર્મપ્રચારક સભા તરફથી સં. ૧૯૧માં બહાર પડેલી સંગ્રહણી પુસ્તિકા પ્રગટ થઈ તેમાંથી લઈને અહીં આપ્યું છે. ભાષાંતર–તે સાતે નરકપૃથ્વીઓનું સમુદાયે સંસ્થાન છત્રાતિછત્ર જેવું છે. એક છત્રને અતિક્રમીને બીજુ છત્ર હોય તે છત્રાતિછત્ર કહેવાય. તેના જે આકાર છે જેને તે વસ્તુ તે છત્રાતિછત્ર સંસ્થાનવાળી કહેવાય. આટલું લખીને ટીકાકારે આકાર જણાવ્યું પણ આ સંસ્થાન સાથે તે આકારનો સંબંધ પણ જોડાયેલો છે જ તે દર્શાવવા ટીકાકારે કહ્યું કે ઉપરનું છત્ર નાનું, તેનાથી નીચેનું તે કરતાં મોટું, તેનાથી નીચેનું તે કરતાં મોટું એમ ઉત્તરોત્તર મેટાં વિસ્તારવાળું છત્ર સમજવું. Page #233 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮]. [ છત્ર અંગે વિસ્તૃત વિચારણા આ આકાર મુજબ ઉપરની પ્રથમ પૃથ્વી નાની અને તે પછીની બધી પૃથ્વી વિસ્તારમાં વધતી વધતી સમજવી. સંગ્રહણીની આ બંને ગાથા અને તેની ટીકાઓ જે કે સીધી રીતે ત્રણ છત્રનાં આકારને દર્શાવતી નથી પરંતુ સાતનારકીની રચના જ એવી છે કે તે ત્રણ છત્રની રચના સાથે બંધબેસતી બની જાય છે, એટલે નારકીનું છત્રાતિછત્ર સંસ્થાન ઉપરાઉપરી અર્થને જણાવીને સાથે સાથે ત્રણ છત્રની આકૃતિને પણ સૂચવે છે. ભારતમાં વેતામ્બર તથા દિગમ્બર જૈન મંદિરમાં કેટલીક સપરિકર અને અપરિકર આરસની કે ધાતુની કેટલીક મૂતિઓ સ્થાપિત થઈ તેની અંદર જ બનાવેલાં ત્રણ છે સવળાં જ જોવા મળ્યાં છે. અવળાં છત્રવાળી એક પણ મૂતિ આજ સુધી મને જોવા મળી નથી, અને કેઈએ તે ફેટો મક નથી. સવળાં છત્રની માન્યતાને પૂરેપૂરે ટેકે આપતા એક પછી એક પ્રમાણે આપણી સામે છે અને જ્યારે બીજા વિકલ્પ માટે કેઈપણ ઠેકાણે કશે સ્પષ્ટ ઉલ્લેખ, આધાર કે સંકેત ન હોય ત્યારે, માત્ર એક સવળાં છત્રની જ માન્યતાને નિષ્પક્ષપાતી, તટસ્થ બુદ્ધિમાનેએ સ્વીકારવી જોઈએ. અહીં છત્રાતિછત્ર અંગેની વિચારણા પૂરી થઈ Page #234 -------------------------------------------------------------------------- ________________ લેાકેાત્તર વ્યક્તિ તરીકે ઓળખાતા તીર્થંકરદેવ કાણ છે? તે, અને તે અંગે જાણવા જેવી થાડી મહત્ત્વની વિગત ಶಾಪಾಶಾಶಾಲ concer માંધ—આ પુસ્તકમાં આપેલા ત્રણેય લેખા વિશ્વનાં સર્વાંગુણુસ ંપન્ન અને સર્વોચ્ચ ગણાતા તી કરદેવ સાથે સંકળાએલા છે, ત્રણેયકાળમાં માનવજાતિમાં સર્વોત્તમકેાટિની વ્યક્તિ ઠાણુ ? આવે પ્રશ્ન ત્રણેયકાળમાં જ્યારે જ્યારે આ ધરતી ઉપર પૂછાશે ત્યારે ત્યારે એક જ જવાબ હશે કે તી કરદેવ. આ વ્યક્તિ અંતિમકક્ષાની લોકોત્તર શબ્દથી ઓળખાતી વ્યક્તિ છે. આ વ્યક્તિ કાણુ છે ? કેવી હાય છે ? તેને અલ્પ પરિચય જૈન—અજૈન વાચકોને ઉપયોગી થશે તેથી અહીં આપું છું. * આ સંસારમાં માનવજાતમાં બે પ્રકારની વ્યક્તિનું અસ્તિત્વ છે, એક લૌકિક અને બીજી લેાકેાત્તર. લૌકિકમાં સમગ્ર પ્રકારની માનવજાતના સમાવેશ થાય છે. લેાકેાત્તર એટલે લેાકથી અનેક રીતે જુદી પડતી, અનેક પ્રકારના ત્યાગ, તપ અને સાધનાની સિદ્ધિ દ્વારા ઉત્પન્ન થયેલી આધ્યાત્મિક ચમત્કારિક ઘટનાઓથી અલંકૃત સર્વોચ્ચ વ્યક્તિ. સંસારમાં રહેલા લેાકેા જેને લૌકિક શબ્દથી પણ ઓળખાવાય છે તેનું અવિરત અસ્તિત્વ સદાય કાળ આ Page #235 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ ] [ તીર્થં કરદેવના પરિચય સંસારમાં હાય છે. અસખ્ય વસેામાં કટ્ઠી તેનું નાસ્તિત્વ થતું નથી પણ લેાકેાત્તર વ્યક્તિ માટે તેવુ' નથી. લોકોત્તર વ્યક્તિ કાયમ હાતી નથી. લોકોત્તર શબ્દથી ઓળખાવી શકાય તેવી ઇશ્ર્વરીય વ્યક્તિ આ સ'સારમાં સે...કડા, કરાડા, લાખા કે હજારો વર્ષે જન્મ લેતી હૈાય છે એટલે એનુ અસ્તિત્વ હ ંમેશાં હાય જ કયાંથી! તા વાચકાને જિજ્ઞાસા થશે કે લેાકેાત્તર વ્યક્તિ કાણ હાય છે? સારાય સ`સારમાં ત્રણેયકાળમાં લોકોત્તર શબ્દથી ઓળખાવી શકાય તેવી વ્યક્તિ નિષ્પક્ષપણે ગુણવત્તા, અને ચેાગ્યતાની દૃષ્ટિએ યથાર્થ રીતે કહી શકાય તેવી વ્યક્તિ તી''કરદેવ છે. ચાલુ શબ્દોમાં જેઓને પરમાત્મા, ઈશ્વર, ભગવાન વગેરે શબ્દથી સમેષી શકાય છે. જૈનધર્મીમાં અસંખ્ય મહાકાળે પસાર થઈ ગયા. એક મહાકાળ અસ ખ્ય વના એટલે લાખેાગુણા અબજો વરસેાને હાય છે. આ મહાકાળા અનાદિથી અન`તકાળ સુધી ચાલ્યા જ કરવાના છે. આ મહાકાળ જૈનધમ માં બે પ્રકારના કાળ ભેગા થવાથી મને છે. એકનું નામ છે ઉત્સર્પિણી કાળ એટલે ચઢતા કાળ અને બીજો છે. અવસર્પિણીકાળ એટલે ઉતરતા કાળ. ચઢતા કાળ જ્યારે શરૂ થાય ત્યારે શરૂઆતથી બધા ભાવાની બધી રીતે પ્રગતિ–વૃદ્ધિ ધીમે ધીમે વધતી જાય, એ કાળ જેમ જેમ આગળ વધતેા જાય તેમ તેમ ઉન્નતિ-ચઢતી થતી રહે. ઉતરતા કાળમાં શરૂઆતમાં પરિસ્થિતિ બધી રીતે સાનુકૂળ હોય છે પણ સમય જતાં ધીમે ધીમે વ્યાપક દૃષ્ટિએ જોઈ એ Page #236 -------------------------------------------------------------------------- ________________ તીર્થં કરદેવના પરિચય ] | ૧૯૧ તે આખરે હ્રાસ થતા રહે. આ ચઢતા, ઉતરતા અને કાળના છ છ ભાગ–આરા કહ્યા છે. ચઢતા કાળના અને ઉતરતા કાળના ત્રીજા અને ચાથા આરામાં ૨૪ તીથકરા તે તે કાળે જન્મ લે છે. તીથકી કયારે જન્મ લે છે તેને માટે કોઈ નિયત સમય નથી, યથાયાગ્યકાળે જન્મ લે છે. તી'કર થનારા આત્માએ ચારિત્ર લે છે પછી વિશ્ર્વનાં પ્રાણીમાત્રના કલ્યાણુ માટે જ્ઞાન, ધ્યાન, સયમ, તપ, ત્યાગ, સેવા આ બધા ધર્મોતત્ત્વાની જોરદાર સાધના કરે છે અને એ સાધના દ્વારા પેાતાનાં ક્લિષ્ટ કર્માંનો ક્ષય કરીને કેવળજ્ઞાન (સજ્ઞ )ની સિદ્ધિ પ્રાપ્ત કરે છે અને પેાતાની જ્ઞાનદષ્ટિથી સમગ્ર જગતનાં દ્રબ્યા, પદાર્થા, તેના ગુણા, તેની અન`ત અવસ્થાએ આત્મપ્રત્યક્ષ જોઈ શકે છે. હજારો, લાખા જીવેાનાં કલ્યાણ માટે મેાક્ષની પ્રાપ્તિ માટે ઉન્નતિના મા શુ? તે પેાતાનાં જ્ઞાનથી જાણીને તે જગતની આગળ પેાતાનાં પ્રવચના દ્વારા જણાવે છે. હજારો લાખા લેાકેાને પેાતાના સફળ ઉપદેશ દ્વારા આત્મકલ્યાણનાં ખપી અને મુક્તિમાર્ગના પ્રવાસી બનાવે છે. આ તીર્થંકરો પેાતાનુ આયુષ્ય પૂર્ણ કરી દેહના સદાને માટે સર્વથા ત્યાગ કરી તેએશ્રીના જયાતિમય એકમાત્ર આત્મા મેક્ષમાં પહેાંચી જાય છે અને પેાતાનું સ્વતંત્ર વ્યક્તિત્વ જાળવી રાખીને જ્યોતિમાં યેતિરૂપે ભળી જાય છે, અને નિરંજન નિરાકાર બની રહે છે. જૈનધર્મમાં એક જ વ્યક્તિ અવતાર લેતી નથી. જૈન. ધર્મીમાં ઇશ્વર પદ રજિસ્ટર હાતુ નથી. જે માગે ઇશ્વર Page #237 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ ] [ તીર્થંકરદેવના પરિચય થવાય એ માનું પાલન કરે તેા કોઈપણ જીવ ઈશ્વર થઈ શકે છે એટલે તીર્થંકર થનારી વ્યક્તિએ અલગ અલગ હેાય છે. વળી જૈનધમાં ઇશ્વર થવાના અધિકાર પુરુષને જ છે, માનવ`શરીરી સ્ત્રીને કે પશુ-પ્રાણી શરીરે ઇશ્વર થવાના અધિકાર નથી. ઇશ્વર થનારી વ્યક્તિ માનવજાતની શ્રેષ્ઠ ચેાનિમાં જ જન્મ લે છે. આ કાળમાં શ્રી ઋષભદેવથી લઈ ને છેલ્લાં શ્રી મહાવીરસ્વામી સુધીના ૨૪ તીર્થંકરા થયા છે. હવે પછીનાં હજારો વર્ષ સુધી કોઈ તીર્થંકર જન્મ લેવાના નથી. આ કાળ અત્યન્ત કપરો અને વિષમ છે. કળિયુગના જે સમય આજે ચાલી રહ્યો છે તે સમય અસભ્ય વરસેામાં કયારેય આવ્યે નથી. તેથી અત્યારે સર્વત્ર · ત્રાહિમામ્ ત્રાહિમામ્ ’ના અ’તરમાંથી પાકારા થતા રહ્યા છે. પ્રાણીમાત્ર માટે અસાધારણ દુઃખપૂર્ણ કાળ આવ્યા છે. તીકરા છેલ્લામાં છેલ્લી કોટિનુ` અઢળક પુણ્ય માંધીને જન્મે છે તેથી તેમની બધી જ વાતા અનેાખી હોય છે. અત્યન્ત ક્લિષ્ટ કર્મોનો ક્ષય કરીને કેવળજ્ઞાન પામે ત્યારે તેઓ દેવા અને ઇન્દ્રોથી પૂજનીય, આદરણીય અને સન્માનનીય અને છે અને તેમની સેવામાં સેકડા દેવા હાજર રહેતા હોય છે. વીતરાગી બનેલા તીર્થંકરાને કાઈ અપેક્ષા નહી' હાવા છતાં પણ પરમાત્માના પુણ્યબળે મેગ્નેટની જેમ દેવા આકર્ષાઈ ને ૧. શ્રી મલ્લિનાથજીની ધટના એ એક અપવાજ્રનક ઘટના છે. આવું લાખા વરસે બનવા પામે છે. ૨. ત્રાયવ૦ Page #238 -------------------------------------------------------------------------- ________________ તીર્થકરદેવનો પરિચય ] [ ૧૭૩ હાજરાહજૂર રહે છે. તીર્થકર એ ઈશ્વરીય વ્યક્તિ છે, એને ખ્યાલ આપવા માટે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય કે તરત જ દેવે ભક્તિથી તેમજ તીર્થકરેના તીર્થકરત્વને લેકમાં પ્રસિદ્ધિ આપવા કાયમ માટે આઠ વસ્તુઓ તેમની સેવામાં અવિરત હાજર કરે છે. એ આઠ વસ્તુઓને જૈનધર્મમાં આઠ પ્રાતિહાર્ય (અષ્ટપ્રાતિહાર્ય) શબ્દથી ઓળખાવવામાં આવે છે. પ્રતિહારી એટલે સેવામાં જે હાજર રહે છે, તેથી તેનાં પ્રતીકને પ્રાતિહાર્ય કહેવાય છે. ૧. બેસવાનું સિંહાસન ૨. બે બાજુ ચામર વીંજવા ૩. માથા પાછળ ભામંડલ ૪. મસ્તક ઉપર વેત ત્રણ છે ૫. આકાશમાં દિવ્યધ્વનિ ૬. દુંદુભિને નાદ ૭. દેવેથી કરાતી પુષ્પવૃષ્ટિ અને ૮. અશેકવૃક્ષ. આ આઠેય વસ્તુ ભગવાનની સાથે જ વિહારમાં, દેશના સમયે અને બેઠા હોય ત્યારે પણ હોય છે. ભગવાનની આ દેવકૃત મહાન સેવાઓ છે. અષ્ટપ્રાતિહાયની અદ્ધિ-સમૃદ્ધિ અને વિભૂતિ જોઈને ઈશ્વર કે ભગવાન તો ખરેખર તીર્થકરો જ છે એવી આસ્થા–ભાવના પેદા થાય એવા નિમિત્તની સામે જીવનાં કલ્યાણ માટે અનિવાર્ય આવશ્યકતા છે. હવે તીર્થકરને લેત્તર કહ્યા. તેના મહત્વનાં અનેક કારણે પૈકી નમૂનારૂપે ડાંક અહીં આપું છું. તીર્થકરોને જન્મ એ તેમને છેવટને જન્મ હોય છે. આ જન્મમાંથી ગયા પછી સંસારમાં જન્મ-મરણ માટે આવવાનું હેતું નથી. આવી અસાધારણ મહાતિમહાન વ્યક્તિ જન્મ ત્યારે તેની કાયા પણ કેટલી પવિત્ર, ભવ્ય, સુંદર અને અનેક વિશેષતાવાળી હોય છે. એ માટે શાસ્ત્રમાં લખ્યું છે કે Page #239 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ ] | તીર્થંકરદેવને પરિચય જન્મથી જ એમની ચાર મહાનતાઓ હોય છે. ભગવાનનું શરીર સુગંધવાળું, રોગરહિત, પરસેવે ન થાય તેવું, સુગધી વાસવાળું, રૂધિર અને માંસ ગાયનાં દૂધ જેવા ઉજજવળ વગેરે ૩૪ વિશેષતાઓ (અતિશ) અને વાણુની ૩૫ વિશેષતાઓ (અતિશય) હોય છે. તેમાંથી ફક્ત બે નમૂના રજૂ કરૂં. એક તે ભગવાન બોલે એક જ ભાષામાં પણ એમની વાણ સને પિતપતાની ભાષામાં પરિણમે અને બીજુ ભગવાનની હાજરીમાં પરસ્પર હિંસક-વિરોધી વ્યક્તિઓના પણ વૈર-વિરોધ શમી જાય છે અને અહિંસકપરિણામી બની રહે છે. આ દુનિયામાં કેત્તર વ્યક્તિ તરીકે માત્ર તીર્થકરો જ હોય છે, તેથી માનવજાતની બુદ્ધિ અને તર્કથી પર સંખ્યાબંધ વિશેષતાઓ છે, જે વિશેષતાઓને જૈનસમાજને પણ પૂરે ખ્યાલ નથી તે અજૈન સમાજને તે હોય જ ક્યાંથી ! આ વિશેષતાઓ નીચે આપી છે જેને ખાસ અભ્યાસ કરવા જેવું છે, તીર્થંકરની વિભૂતિઓ વિજ્ઞાનને પડકારરૂપ છે. | તીર્થકરોના ૩૪ અતિશયોની નામાવલી નેધ–આ પુસ્તિકામાં બીજો લેખ “તીર્થકરદેવની કેશમીમાંસા'ને છે. એ લેખને સમજવા માટે અતિશયોનું જાણપણું પણ જરૂરી છે તેથી ૩૪ અતિશયેની નામાવલી પણ અહીં આપું છું. * શ્વેતામ્બર અને દિગમ્બર સંપ્રદાયમાં અતિશયની બાબતમાં થડે મતાંતર છે. ૩૪ અતિશય સિવાયના પણ કેટલાક આશ્ચર્યજનક અતિશય શ્વેતામ્બર-દિગમ્બર ગ્રન્થમાં લકત્તર ગણાતા તીર્થકરની કેટલી મહાન વિશિષ્ટતા છે તેને ખ્યાલ આપવા માટે જણાવ્યા છે. Page #240 -------------------------------------------------------------------------- ________________ અતિશયો અંગે કંઈક 1 [ ૧૭૫ અતિશયો અંગે કંઈક તીર્થંકરદેવોને તીર્થકરનામકર્મના ઉદયથી જેમ અષ્ટમહાપ્રાતિહાયની ઋદ્ધિ-વૃદ્ધિને જન્મ થાય છે તેમ સાથે સાથે ૩૪ અતિશયોની પણ યથાયોગ્યકાળ પ્રાપ્તિ થાય છે. તે અતિશયમાં ૧. સહજ રીતે ઉત્પન્ન થનારા અતિશયો ૪, ૨. ઘાતકર્મના ક્ષયથી ઉત્પન્ન થનારા અતિશયો ૧૧ અને ૩. દેવોઠારા ભકિતથી થનારા અતિશયે ૧૯. આમ બધા મળીને (૪+૧૧+૧૯ = ) ૩૪ અતિશયો છે. આ અતિશયો ત્રણેય કાળમાં તીર્થકર વ્યક્તિને જ પ્રાપ્ત થાય છે બીજા કોઈને નહિ. સહજાતિશય-૪ જન્મતાંની સાથે જ ઉત્પન્ન થનારા ચાર અતિશયોને સંબંધ તેમની કાયા સાથે છે. તેમાં ૧. પહેલા અતિશયમાં, સર્વ શ્રેષ્ટકોટિનું, લેકેત્તર, અદ્ભુત, સુંદર અને નિરોગી શરીર, પરસેવો અને મેલને અભાવ વગેરે, ૨. રૂધિરમાંસતિશય એટલે કે ભગવાનનું લેહી, માંસ બંને ગાયના દૂધ જેવું ઉજજવળ–ત હોય છે, ૩. ભગવાનના શ્વાસોશ્વાસ સુગંધી હોય છે અને ૪. ભગવાન જે આહાર-વિહાર કરે તેમાં આહાર એટલે ભોજન કરતા હોય છે અને નિહાર એટલે માલવિસર્જનની ક્રિયા તે ચર્મચક્ષુવાળા જ જોઈ શકે નહિ. આ ચાર સહજાતિશ છે. કર્મક્ષયથી ઉપલબ્ધ ૧૧ અતિશય જ્ઞાનાવરણીયાદિ ઘાતકર્મોને ક્ષય થવાથી ઉત્પન્ન થનારા અતિશય ૧૧ હોય છે. ૧. પરિમિત જગ્યામાં અતિઅપરિમિત સંખ્યાના છોને. સમાવેશ થઈ જવો, ૨, ભગવાન એક જ ભાષામાં બોલે છતાં મનુષ્યો, પશુ-પક્ષીઓ અને દેવ પિતતાની ભાષામાં સાથે સાથે જ સમજી જાય, સહુને એમ જ લાગે કે ભગવાન અમને જ અમારી ભાષામાં જ કહી રહ્યા છે. ભગવાનની વાણી એક જન સુધી સંભળાય એટલે કે ૪ ગાઉ સુધી અવાજ પહોંચે, ૩. માથા પાછળ તેજસ્વી ભામંડલ, ૪. ભગવાન જ્યાં જ્યાં વિચરતા હોય એ ભૂમિ ઉપર કેવી પરિસ્થિતિ સર્જાય છે Page #241 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ ] [ અતિશયા અંગે કંઇક તા, ૧૨૫ ચેાજન =૨૫૦ ગાઉ સુધી રાગ, ૫. વૈર-શાંતિ ૬. પ્રતિ ( ઉપદ્રા )ના અભાવ, ૭. મારી, ૮. અતિવૃષ્ટિ, ૯. અનાવૃષ્ટિ, ૧૦. દુષ્કાળ અને ૧૧. સ્વ–પર ચક્રના ભય એટલે કે પેાતાના રાજ્ય તરફથી કે ખીજા રાજ્ય તરફથી ભય, આ બધાને અભાવ હાય છે. દેવકૃત ૧૯ અતિશયા * આ અતિશયે કેવળજ્ઞાન પછી જ પ્રગટ થાય છે. ૧. પરમાત્માની આગળ ચાલતું ધ ચક્ર, ૨. દેવસંચાલિત ઇન્દ્રધ્વજ, 3. ( કેવલજ્ઞાન પછી ધરતી ઉપર નહીં પણ) સુવણૅ કમલ ઉપર વિહાર, ૪. સમવસરણમાં ભગવાનને ચતુર્મુખરૂપે સ્થાપિત કરવા, ૫. ત્રણ ગઢ એટલે સમવસરણની રચના, ૬. રસ્તામાં કાંટાનું અધેામુખ થઈ જવું, છ. કેશ, રામ, નખ, દાઢી અને મૂછની હંમેશાને માટે એકસરખી અવસ્થિતિ થવી ( હાનિ–વૃદ્ધિને અભાવ), ૮. પાંચે ઇન્દ્રિયાના વિષયેની તથા છ ઋતુઓની અનુકૂળતા, ૯. સુગધી જળની વર્ષા, ૧૦, પાંચ વનાં પુષ્પાની સમવસરણુની ભૂમિ ઉપર રચના, ૧૧. પક્ષીઓની આકાશમાં અનુકૂળ પ્રદક્ષિણા, ૧૨. અનુકૂળ સુખદ પવન, ૧૩. વિહાર વખતે રસ્તાનાં વૃક્ષાનું નમી જવું, ૧૪. ઓછામાં ઓછા એક કરાડ દેવાની પરમાત્માની સેવામાં હંમેશાં ઉપસ્થિતિ, ૧૫. સમવસરણમાં અશેાકવૃક્ષની હાજરી, ૧૬. ચામરનું વીંજાવુ, ૧૭. સ્ફટિકરનનાં સિંહાસનની રચના, ૧૮. ત્રણ છત્રાની ઉપસ્થિતિ અને ૧૯. આકાશમાં દુંદુભિવાદન, આ પ્રમાણે ૧૯ અતિશયા છે. ૧૫ થી ૧૯ અતિશય અહીં જે લખ્યા છે તેના સમાવેશ અષ્ટમહાપ્રાતિહાય માં થાય છે. આ અતિશયેનુ વષઁન સમવાયાંગસૂત્ર, પ્રવચનસારાહાર, હૈમકેાશ, ત્રિષ્ટીશલાકા, યાગશાસ્ત્ર, લેાકપ્રકાશ વગેરે ગ્રન્થામાં મળે છે. Page #242 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭ પ્રારભમાં ૨૦માં પૃષ્ઠ ઉપર છાપેલી રાજસ્થાની મૂર્તિઓના પરિચય ( સં. ૨૦૪૯ ) આ ભવ્ય મૂર્તિચિત્ર પહેલીજવાર મને જોવા મલ્યું. આ મૂર્તિ રાજસ્થાનના ખીકાનેર થલીના લાડનૂ નજીકના ગારાઉ ગામના ખેતરમાંથી ખેડૂતાને પ્રાય: ૧૯૮૮માં મળી આવી. તેઓએ આ મૂર્તિ પેાતાના મનમાં રાખી છે, અને તેએએ નાનું સરખું મદિર જેવું બનાવીને ત્યાં મૂર્તિ પધરાવી છે. તે લેાકા રાજ તેની ભક્તિ કરે છે. ભૂગર્ભમાંથી બીજી પણ પાષાણ અને ધાતુ મૂર્તિએ વગેરે નીકળેલ છે. તે મૂર્તિઓ પૈકી વધારે સુંદર જે મૂર્તિએ હતી તે ત્રણ સુંદર મૂર્તિઓના ફોટા અહીં પ્રગટ કર્યા છે. આ મૂર્તિનું શિલ્પ વિશિષ્ટ પ્રકારનું છે. તેની પદ્માસનસ્થ બેઠક, શરીરનું સૌષ્ઠવ અને અતિભવ્ય મુખની આકૃતિ અને ક્ષત્રિયકુંડના મહાવીરની જેમ ચાટલીવાળા ઊંચા ભાગ વગેરે વિશેષતાવાળી આ મનાહર શિલ્પાકૃતિ છે. આવી નમણી મનેાહર શિલ્પાકૃતિ મે ૬૦ વર્ષીમાં પહેલીજવાર જોઈ. આ ત્રણે મૂર્તિઓના શિલ્પની વિશેષતા અંગે. અહીં લખતા નથી. અહીં તા ફોટા છાપવાનું કારણ માથાના મસ્તકના ભાગ છે. આ પુસ્તકમાં જ ક્ષત્રિયકુંડની મૂર્તિનું મસ્તક છાપવામાં આવ્યું છે, તે ઘણા વખત પહેલાં મે જોયુ હતુ.... ત્યારપછી ટાચમાં ઊંચા ભાગવાળા મૂર્તિ આજ સુધી મારા જોવામાં આવી ન હતી. આજથી દસેક વર્ષોં ઉપર આ મૂર્તિનું શિલ્પ જયપુરના સેવાભાવી અગ્રણી જૈનશાસનરત્ન શ્રી હીરાચંદ્રજી વૈદ્ય દ્વારા પહેલ વહેલું ફાટા દ્વારા જોવા મળ્યું. આ મૂર્તિશિલ્પ પહેલવહેલું જોયું ત્યારે મસ્તક અને હૃદય ભગવાન આગળ ઝૂકી પડચાં, થેાડીવાર તેા આ મૂર્તિનાં દÖન કરી ભાવિવભાર બની ગયા. આવી મૂર્તિ સામે રાજ ધ્યાન અને સાધના કરવાનું મળે તેા કેવું સારૂં ! આ મૂર્તિ ૧૨ Page #243 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ અંગે એક લેખ તે વખતે જ લખવાની ઈચ્છા રાખી હતી. પરંતુ કેટલાક કારણાસર ત્યારે આ મૂર્તિની જાહેરાત પબ્લિકમાં કરવાની ન હતી, એટલે ફાટા સાથે લેખ આપી શકાયા નહીં. વચલી મૂર્તિનું માથું જુઓ. આજુબાજુની મૂર્તિનુ પણ માથું જુએ. મસ્તકના ભાગ શિલ્પીએ ખરેખર બહુ સુંદર રીતે ઉપસાવ્યા છે. અગાઉના સમયમાં કોઈ ચીવટવાળા આચાર્યાં ખાસ કાળજી રાખીને ભગવાનના ઉષ્ણીષ–માથાના ભાગ ઊંચા કરવાની પ્રેરણા આપતા હશે ! પરિકરની પ્રથા ગુપ્તકાળમાં ( પ્રાચીનકાળમાં ), અને તે પછીના કાળમાં જે રીતે હતી, તે રીતનું પરિકર તે વખતે હતું એટલે બંને હાથની બાજુમાં હાથી સિહ સાથેની ઊભી શિલ્પાકૃતિઓ રહેતી અને મુખની બન્ને બાજુએ છેડે મકરની આકૃતિએ રહેતી, પણ એ શિલ્પ આમાં નષ્ટ થઈ ગયું છે. પાછળ આભામંડળ રહ્યુ છે. નીચેના ભાગે ભગવાનની બેઠક ઉપર પાથરેલું એક વસ્ત્ર છે. તેની બંને બાજુએ ફક્ત સિંહની આકૃતિ બતાવી છે, અને વચ્ચેાવચ્ચ બેહરણ સાથે ધ ચક્ર બતાવ્યું છે. આ મૂર્તિ પધરાવવા માટે આ.ક.ની પેઢી તરફથી એક મંદિર નિર્માણ કરવાની વાતચીત ચાલે છે. અહીં થેાડી ઐતિહાસિક બાબાના ઈશારા કરું આજે આપણે ત્યાં ત્રણ તીર્થી, પંચ તીર્થીવાળાં પિરકરાની જે પ્રથા છે તે પ્રાચીનકાળમાં (પ્રાય:) ન હતી. પ્રાચીનકાળમાં તા ફક્ત મુખ્ય એક જ મૂર્તિ રહેતી અને તેને કરતું ગુપ્તકાળની પ્રથા મુજબ ફક્ત છેડા ઉપર ઈન્દ્રોવાળું કે ઈન્દ્રો વિનાનુ` ભામંડળ રહેતુંઅને કોઈ કોઈ સ્થળે ભામ ́ડળની નીચે બંને બાજુ મકરાકૃતિનું શિલ્પ અને જમણા–ડાબા હાથની બાજુમાં જ આજના પરિકરામાં હાય છે એવા બેઠેલા હાથી અને ઊભા સિંહ એવી શિલ્પાકૃતિઓ કરવામાં આવતી હતી. Page #244 -------------------------------------------------------------------------- ________________ ૧૭૯ શિ૯૫ની દષ્ટિએ બીજી નોંધપાત્ર ઘટના એ કે પ્રાચીનકાળમાં ગાદીની નીચે માત્ર બે સિંહો જ બતાવવાની પ્રથા હતી. જ્યારે આજે છેલ્લાં સેંકડો વર્ષથી મુખ્યત્વે કરીને પરિકરની ગાદીમાં બે હાથી અને બે સિંહ આમ ચાર આકૃતિઓ બતાવવાની પ્રથા છે. વચમાં ધર્મચક્ર આડું મૂક્યું છે. ધર્મચક્ર આડું મૂકવાની પ્રથા ગુપ્તકાળથી ચાલી આવે છે. આવું ધર્મચક્ર હોવું એ પ્રાચીનકાળની, સૂચક નિશાની છે. આથી શિલ્પના અભ્યાસીઓને આડું ધર્મચક્ર અને સિંહની બે આકૃતિઓ જોઈને તરત જ આ મૂર્તિ પ્રાચીન છે એ ખ્યાલ આવી જાય છે. આ મૂર્તિઓનો ફોટો મોટી સાઈઝમાં હેત તો બ્લોક વધુ સારે અને આકર્ષક બનત. એમ છતાં માથાનો પરિચય મેળવવા માટે પૂરતો છે. ભગવાનની ગાદીની નીચે વસ્ત્ર બતાવવાની જે પ્રથા છે તે શ્વેતાંબર–દિગંબર બંને સંપ્રદાયમાં જોવા મળે છે, પણ મારી સમજ મુજબ પ્રાચીન દિગંબર મૂર્તિમાં આ પ્રથા વધુ હતી. મધ્યપ્રદેશના દેવગઢના પહાડ ઉપર વિવિધ પ્રકારે વસ્ત્ર પાથરેલી સંખ્યાબંધ મૂર્તિઓ વિદ્યમાન છે, અને એ મૂર્તિઓનું શિલ્પ અને પરિકર શિલ્પ આંખો આંજી નાખે તેવું બેનમૂન, અડ, અને બીજે જોવા ન મળે તેવું છે. ત્યાંના કારીગરોએ આ મૂર્તિઓના શિલ્પને વિવિધ રીતે ઉપસાવવામાં પોતાના પ્રાણ પૂર્યા છે. ૨૫ વર્ષ પહેલાં આ શિલ્પ મને જોવા મલ્યું. વીતરાગની એક એક મૂર્તિઓને ખૂબ ભાવથી નિરખતો રહ્યો, અને આ મૂર્તિઓ ૧. એક વખત આ દિગમ્બરનું તીર્થધામ હતું. આજે મંદિરે, મૂર્તિઓ વગેરે ઘણું ખંડિત થઈ ગયું છે. છતાં શિલ્પકળાના રસિકે અને અભ્યાસીઓ માટે ખાસ જોવા જેવું આ સ્થળ છે. Page #245 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ કરાવનારા આચાર્યો, શ્રાવકા, શિલ્પીઓને મનામન ધન્યવાદ આપતા રહ્યો. પાછળથી આ મૂર્તિ અંગે એક લેખ ચિત્રા સાથે છાપામાં આપવા માટે લખ્યા પરંતુ પાછળથી તે આડા અવળા થઈ ગયા એટલે પ્રગટ થઇ શકયા નિહ. * પૂજ્ય પૂરવણી નં. ૧ આચાર્ય શ્રી વિજયરામચન્દ્રસૂરિજી મહારાજના સ`ઘાડાના મુનિપ્રવર શ્રીમાન્ રત્નભૂષણવિજયજીએ બિહાર પ્રાંતમાં વિહાર કરતાં નજરાનજર જોયેલાં ત્રણ છત્ર અંગે મારા ઉપર પાઠવેલા પત્ર નીચે રજૂ કર્યો છે. નોંધ-બે વર્ષ પહેલાં પૂર્વ ભારતમાં વિચરતા વિદ્વાન મુનેિ શ્રી રત્નભૂષણવિજયજીએ મારા ઉપર એક પત્ર લખેલા. તેમાં છત્રની બાબતમાં તેમને એક નોંધ કરીને મેાકલાવી હતી. તેમાં લખ્યું હતું કે આપ જે રીતે છત્ર માના છે તે રીતે જ અહીંયા પ્રાચીન મૂર્તિઓમાં જોવાં મળ્યાં છે. આ નોંધ પણ એકી અવાજે એક જ કહે છે કે ત્રણ છત્ર જે રીતે નક્કી કર્યાં છે તે નિર્વિવાદ યથાર્થ છે. શ્રી કુંડલપુર તીથ નાલંદા વિદ્યાપીઠ ભૂગર્ભ માંથી ખેાદકામ કરતાં બહાર આવેલ છે. તેની તદ્દન નજીકમાં જ છે, ત્યાં મૂલનાયક શ્રી આદીશ્વર ભગવાન છે. તેમની ઉપર ( એક જ પથ્થરમાંથી કાતરીને મૂર્તિ ૧. ભવિષ્યમાં જૈન પાષાણુશિક્ષ્ા અને ધાતુશિલ્પાની ખાસ ખાસ અવનવી વિશેષતા ઉપર હું પુસ્તક લખવા ભાવના રાખુ છું, ત્યારે આનો પરિચય જરૂર આપીશ. Page #246 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ અને પરિકર બનાવેલ છે) તે જ પથ્થરમાં કોતરેલ ત્રણ છત્ર છે તે ત્રણેય એક જ સરખાં છે, નાનાં-મોટાં નથી. આ પ્રતિમાજી પ્રાચીન છે. કમ સે કમ ૧૮૦૦ વરસ જૂનાં હશે. તે ઉપરાંત શ્રી શાંતિનાથ, નેમિનાથ અને ઋષભદેવ ભગવાનની પ્રતિમાઓ છે. તે દરેક ઉપરનાં છત્રો નીચે મોટું અને ઉપર ઉત્તરોત્તર નાનાં એ મુજબ છે. પટના તીર્થ પટણું સીટીમાં દેરાસર છે. તેમાં નીચે મૂલનાયક શ્રી વિશાલનાથ ભગવાન એક ગભારામાં છે અને બીજો ગભારામાં શ્રી આદીશ્વર ભગવાન મૂલનાયક છે. આ બંનેયના ઉપર પણ ગભારાં છે અને તેમાં લગભગ ૨૦૦૦ વર્ષ પ્રાચીન શ્યામ પથ્થરના પ્રતિમાજી છે. તેમાં આદીશ્વરજી ભગવાનનું પણ છત્ર ઉપર મુજબ જ એટલે નીચેનું મોટું અને ઉપરનાં ક્રમશઃ નાનાં એ મુજબ છે. તે ઉપરાંત આમાં એક પ્રભુજીને એવી રીતે કંડારવામાં આવ્યા છે કે માથાને મુગટ, હાર આદિ આંગી સહિત જ આ પ્રતિમા છે. આવા પ્રતિમાજી આંગી સહિત છત્ર કતરેલાં હોય એવાં મેં તે પહેલી જ વાર જોયાં છે. શ્રી બિહાર સરીફ કાળા પાષાણનાં પ્રતિમાજી છે. તેમાં પણ નીચેનું છત્ર મેટું, ઉપરનાં ક્રમશઃ નાનાં એ મુજબ છે. તેમાં એક ભગવાન પરિકર સાથે છે, પરંતુ મૂળ ભગવાન પદ્માસને, તે ઉપરાંત જમણે ડાબે કાઉસ્સગ્ગીયા એકેક ભગવાન અને અષ્ટપ્રાતિહાય આ બધું એક જ (અખંડ) પથ્થરમાંથી કોતરવામાં આવેલ છે. બીજ એક ભગવાન આંગી સાથે કંડારેલા અને પરિકર, સહિત છે. આ પરિકરમાં એકેય બીજા ભગવાન નથી. Page #247 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ પૂરવણી ન. ૨ કલકત્તાથી પ્રગટ થતાં અગ્રેજી જન માસિકમાં સવળાં ત્રણ છત્રનાં ઘેાડા ફેટા છપાયા હતા તે અંગેની ટકી જાણકારી નોંધ- આજથી લગભગ ત્રણેક વર્ષ ઉપર કલકત્તાથી એક વિદ્વાન મિત્ર કલકત્તા જૈન ભવન તરફથી પ્રગટ થતાં સન્ ૧૯૭૪ના જૈન માસિકના આકટાંબરના જૈન અંક મને માકલી આપ્યા હતા અને તેમને લખ્યું કે આ અંક આપની પાસે હશે જ પણ નજર સામે ન હેાય એટલે જોવા માકલું છું, આ એટલા માટે માકલુ છું કે આ અંકમાં પ્રાચીન મૂર્તિના જે બધા ફોટાઓ છાપ્યા છે તે બધાય આપે સુઘાષા અને કલ્યાણ માસિકમાં જણાવેલી સવળાં છત્રની માન્યતાને પ્રત્યક્ષ પુરાવા દર્શાવતા છે. આ અંકમાં રાજગૃહીના વૈભારગિરિ ઉપર ભગવાન મહાવીરની માતા સાથેનુ' દશમી સટ્ટીનુ' જે શિલ્પ (પથ્થરકામ) છે તેના ઉપ૨ત્રણ છત્રો બતાવ્યાં છે, “ ત્યારપછી દશમી શતાબ્દીની મહાવીરની બે મૂર્તિઓ છે તે, તે પછી વૈભારગિરિ ઉપરની બીજી બે મૂર્તિ, ક્રૂ તે પછી આંધ્રપ્રદેશની એક મૂર્તિ, * તથા જબલપુર પાસેની દશમી શતાબ્દીની ભગવાન મહાવીરની મૂર્તિ, * અને સાતમી શતાબ્દીની ભગવાન મહાવીરની એક ગુફા મૂર્તિ, આ બધી મૂર્તિ દશમી શતાબ્દીની છે એટલે લગભગ ૧૦૦૦ વર્ષ જૂની છે. એનાં ઉપરનાં છત્રા જુએ. બધાં જ ઉપર સવળાં બતાવ્યાં છે એટલે ભગવાનનાં માથા ઉપર પ્રથમ નાનું, તેના ઉપર તેથી માટુ, તેના ઉપર તેથી પણ મેલું, આવુ' કથાંય જોવા મળેલ નથી. Page #248 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩ - આ પરંપરા અક્ષુણ–એકધારી સર્વમાન્ય રીતે ૨૫૦૦ વર્ષથી ચાલી આવી છે. જેનસંઘ માટે એક સુખદ બાબત છે. પૂરવણ ન, ૩ પ. પૂ. આચાર્ય શ્રીમાન વિજયરામચંદ્રસૂરિજી મહારાજે છત્ર અંગેની સંમતિ આપતા પોતાના પત્રમાં કરેલી એક માર્મિક અને પ્રેરક કેર શેઠ મોતીશા લાલબાગ જૈન ઉપાશ્રયમુંબઈ સં. ૨૦૪૪, કિં. જેઠ સુદિ ૧૦, શનિવાર નેધ:-પરમ શાસનપ્રભાવક પરમપૂજ્ય આચાર્ય શ્રીમવિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજશ્રીની મારા ઉપર વરસોથી અંતરની લાગણી અને મધુરપ વર્તતી હતી. તેઓશ્રી સાથે મારો અંગત સંબંધ અને આત્મીય નાતો લગભગ પચીસેક વર્ષથી હતો. જન્માંતરના કંઈક ઋણાનુબંધ હતા એટલે તેઓશ્રી પ્રત્યે મને ઘણું આદરમાન હતા અને તેઓશ્રી પણ મારા પ્રત્યે આદર સભાવ દાખવતા હતા, અમારી વચ્ચે ઘણી ઘણી વાત, વિચારોની આપ-લે થઈ છે. પરસ્પરની કેટલીક ગેરસમજે પણ વાર્તાલાપને અને દૂર થવા પામી હતી. તેઓશ્રી સાથેની પ્રશ્નોત્તરી, વાર્તાલાપ તથા બીજાં જે કંઈ સંસ્મરણો છે તે અંગે સમય મળે લખવા ધારું છું. તેઓશ્રી સં. ૨૦૪૪માં મુંબઈ–શેઠ મોતીશા લાલબાગ જન ઉપાશ્રયમાં બિરાજમાન હતા, ત્યારે ત્રણ છત્ર અંગેની મારી સમજ, મારી માન્યતા અને એ અંગે સત્ય શું છે? તે માટે મેં બે થી ત્રણ નિવેદને લેખરૂપે તથા શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સમાજના અન્ય અનેક પ્રધાન આચાર્યો ઉપર તથા સ્થાનકવાસી, તેરાપંથી દિગબર સમાજ માટે આ વાત ચર્ચાનું અસ્તિત્વ ન ધરાવતી હોવાથી પ્રસ્તુત લેખ મેકો ન હતો. Page #249 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ સંપ્રદાયના અગ્રણી આચાર્યાં ઉપર મે માકલી આપ્યા હતા. તેની સાથે મેં મારા પત્ર પણુ ખીડયો. તે પત્રમાં ત્રણ છત્રના ક્રમની બાબતમાં આપની શું સમજ છે તે બાબતમાં તેઓશ્રી પાસે સ્પષ્ટ અભિપ્રાય માંગ્યા હતા. એમાં પૂજ્ય શ્રી રામચંદ્રસૂરિજી મહારાજે મારા લેખ ઉપર ખૂબ ચિંતન અને ચકાસણી કરી–કરાવીને બાર મહિનાને અન્તે વિસ્તારથી જવાબ આપ્યો કે માએ ત્રણ છત્ર ખાખતમાં જે નિણ ય લીધા છે તે બરાબર છે અને મારી સ`ત્તિ છે.” આ સંમતિ આપતા જે પત્ર મારા ઉપર લખ્યો, તેમાં મારા લખેલા લેખના એક પેરિત્રાની વાતને પકડી લઈને વિચક્ષણ, તાકૈિંક બુદ્ધિના પૂજ્યશ્રીએ પેાતાના પત્રમાં મહત્ત્વની એક ટકાર મને કરી. તે ટકાર કરતાં તેઓશ્રીએ શુ લખ્યુ હતું તે અહીં રજૂ કરૂં છું. તેઓશ્રીએ લખ્યું કે-તમારા લેખમાંના પૃષ્ઠ ૬ ઉપરઆ લેખને સહ કાઈ જરા પણ ઉતાવળા થયા વિના કે પક્ષીય આગ્રહમાં તણાયા વિના મારા ગુરુજીએ કે મારા વડીલેાએ જે કહ્યું અથવા કર્યું" તે જ સાએ સેા ટકા સાચું આવી સમજને ઘડીભર સત્ય સમજવા ખાતર બાજુએ મૂકી ‘સાચું એ મારૂ...' એ ભાવનાથી મધ્યસ્થભાવે વાંચે અને વિચારે. મને શ્રદ્ધા છે કે આગમ શાસ્ત્રાના પુરાવા સાથેના આ લેખ સમગ્ર જૈનસંઘમાં ઊભી થયેલી વિષમ પરિસ્થિતિને જડમૂળથી ઉખેડવામાં સારામાં સારા ફાળા નેધાવશે.” ‘જો કે આ લખાણુ તમે પ્રસ્તુત છત્રત્રયીના ક્રમ સ બંધમાં જ લખ્યુ હાવા છતાં શાસ્ત્ર-શાસન સ`બધિત સઘળાય પ્રશ્નોના સબંધમાં આવી તટસ્થ વિચારણા અપના વવામાં આવે તે વર્તમાનમાં વિવાદાસ્પદ ગણાતા અનેક Page #250 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ નાના-મોટા વિષયોનું શાસ્ત્રાનુસારી નિરાકરણ આવી જાય. પ્રભુ શાસનને નજર સમક્ષ રાખી, તમારી શક્તિ અને સામગ્રીને શાસનના હિતમાં સદુપયેગ કરી સ્વ–પરની મુક્તિને ખૂબ નજીક બનાવો એ જ એકની એક સદાને માટેની શુભાભિલાષા.” ક પૂરવણી નં. ૪ પૂજ્યપાદ શ્રી સાગરાનંદસૂરિજીના સમુદાયના શિલ્પકલાના અભ્યાસી આચાર્ય શ્રી કંચનસાગર' સૂરિજીએ મારા પર લખેલો પત્ર નેધ : પરમ પૂજ્ય આચાર્ય શ્રી સાગરાનંદસૂરિજીના આજ્ઞાવર્તી સ્વ. આ. શ્રી કંચનસાગરસૂરિજી મહારાજ જેઓ જૈનશાસ્ત્ર સાહિત્યના પ્રશંસનીય અભ્યાસી વિદ્વાન હતા. તેમણે મારી “દેશમીમાંસાની પુસ્તિકા વાંચીને જવાબરૂપે લખેલા મારા એક પત્રમાં નીચે મુજબ જવાબ લખ્યો હતે. મેં આચાર્યશ્રીજીને કેશમીમાંસાની પુસ્તિકામાં અસત્ય અયોગ્ય વિધાન લાગે તે જણાવવા નમ્રભાવે સૂચવ્યું હતું. તેના જવાબમાં પત્રમાં લખે છે કે * “આપે કેશમીમાંસાની પુસ્તિકામાં ઘણું ઘણું મહેનત, ઘણું જ ગ્રન્થના આધારે અને ઘણું જ વિસ્તારથી લખીને એક અને બે પ્રકાશ પાડ્યો છે. વસ્તુ જાણવા જેવી જણાવી છે અને સહુ સમજી શકે તેવી છે. “મારી પાસે પુરાવાઓ નથી અને ચર્ચા કરવાની તાકાદ પણ નથી” વગેરે.... - આ પત્ર ગોધરા શહેરથી લખ્યા હતા. ક Page #251 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ પૂરવણી નં. ૫ ૫. પૂ. આ. શ્રી હેમસાગરસૂરિજી મ. પિતાના પત્રમાં સવળાં છત્રની માન્યતાને ટેકો આપતા શુ લખે છે? | નેધ– પરમપૂજ્ય આ. શ્રી સાગરાનંદસૂરિજીના શિષ્ય ગચ્છાધિપતિ પૂજયપાદ આચાર્ય શ્રી હેમસાગરસૂરિજી મહારાજ સં. ૨૦૩૬માં પાલીતાણામાં બિરાજમાન હતા ત્યારે ત્રણ છત્રની બાબતમાં તેઓશ્રી સાથે ચર્ચા-વિચારણા થતાં તેઓશ્રી મારી વાત સાથે તમારે નિર્ણય સાચો છે એમ કહીને પૂરેપૂરા સહમત થયા હતા. ત્યારે મેં તેઓશ્રીને કહ્યું કે આપ સહમત થયા હતા એવી મારી વાત આપનું જ ગ્રુપ નહીં માને, માટે આપ સહી સાથે આપને અભિપ્રાય લખી આપે. ત્યારે તેઓશ્રીએ બીજા પાસે અભિપ્રાય લખાવીને પિતાની સહી કરીને મોકલી આપ્યો હતો. આ પત્રમાં નીચેના ભાગે તેમના જ હસ્તાક્ષરની સહી છે. તા, ક. આ અભિપ્રાયથી એક પ્રશ્ન ઊભો થાય છે કે જે પૂજયપાદ આચાર્ય શ્રી સાગરાનંદસૂરિજી સવળાં છત્રની માન્યતાને સ્વીકારતા હતા. તો પછી મૂર્તિની પલાંઠીમાં અવળાં છત્ર કેમ કરાવ્યાં હશે? જવાબ આપનાર નથી એટલે તે વાત અદ્ધર જ રહે છે. આગમમંદિર, પાલીતાણું માગસર સુદિ સાતમ આચાર્ય શ્રી યશોદેવસૂરિજી અનુવંદના. તમારો પત્ર મ. છત્ર બાબતમાં જણાવવાનું કે અમારા ગુરુદેવ પૂજ્યપાદ આચાર્ય શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજે શાસ્ત્રો જોઈને નક્કી કરેલું હતું કે ભગવાનને માથા પર પ્રથમ મેટું, તેની ઉપર તેથી નાનું અને તેની ઉપર તેથી Page #252 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭ નાનું, આ રીતે અમને જણાવેલ છે. એટલે તમે જે માનેા છે, તે જ તેઓશ્રીએ કહેલુ છે. એટલે હું તમારા મત સાથે સ`મત થાઉં છું. એ જ કામકાજ જણાવશેા. તખીયત સાચવજો. સ. ૨૦૩૭ લી. હેમસાગરસૂરિ 11મમંદિ પાળતાના માગસર સુદ-૩ દેવસૂરિજી અનુવંદના. આશ્ચર્ય તમારો પત્ર મળ્યો. ત્ર બાબત્તમાં જણાવવાનું ૐ અમારા ગુરૂદેવ {જ્યપાદ આચાર્ય શ્રી સ૨ાનંદસૂરીશ્ર્વરજી મહારાજે શસ્ત્રો જોઈને નક્કી કરેલું હતું કે ભગાના માથા ૧૨મ મોટું,તેની ઉપર તેથી નાનું અને તેની ઉપર તેથી નાનું, આ રીતે અમને જહાયેલ છે એટલે નમો એ માનો છો તે જ તેઓએ કહેલું છે એટલે હું (મારા મત્ત થે સંમત થાઉં છું. એ જ કામકાજ જહા બા તળમાં રાચવશે. ૧. ૨૦૩૭ क. टेभस्वंगर सूरि Page #253 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ પૂરવણી નં. ૬ મુનપ્રવર શ્રી હેમરત્નવિજયજીને સવળાં છત્રની માન્યતાને ટેકો આપતે પત્ર નોંધ – મુનિશ્રી રત્નભૂષણવિજયજીએ પૂર્વ ભારતની યાત્રા કરતાં ત્રણછત્ર અંગે અમને જે ખ્યાલ આપે એવો જ ખ્યાલ મુનિવર શ્રી હેમરત્નવિજયજીએ આપ્યું છે. તે વાત તેમના જ શબ્દોમાં નીચે વાંચો. પૂર્વે આપે મેકલેલ પૂર્વાર્ધ મેં એકવાર નહીં પણ ત્રણ વાર દયાનપૂર્વક વાંચેલે. તે પૂર્વે જ્યારે હું બિહાર બંગાલની કલ્યાણક ભૂમિઓની યાત્રામાં હતા ત્યારે કુંડલપુર (નાલંદા), રાજગૃહી અને ક્ષત્રિયકુંડના પ્રાચીન જિનબિબના દર્શન કરતાં છત્રની રચના કેવી રીતે કરેલી છે તે ધ્યાનપૂર્વક જોયું હતું. વધુમાં સારનાથ (બનારસ) અને પટનાના મ્યુઝિયમમાં રહેલ પ્રાચીન જિનબિંબનું પણ નિરીક્ષણ કર્યું હતું. બધે જ છત્રની રચના આપે જણાવી છે તે રીતે (મેટું છત્ર નીચે, નાનાં બે ઉપર) સવળી જ જેવામાં આવી હતી, અને હાલ નવાં બનતાં પરિકરોમાં પણ સર્વત્ર એ પ્રથા જ પ્રચલિત રહી છે. જે કંઈ ગરબડ થઈ છે તે લટકાવવામાં આવતાં ચાંદીનાં છત્ર બનાવવામાં થઈ છે, પરિકમાં નહીં. * એક વાત- મોટાભાગના સાધુઓને છત્રના ક્રમ બાબતને ખ્યાલ જ્યારે નથી હોત તો શ્રાવકોને તે હેય જ ક્યાંથી? એટલે તેઓ ચાંદીનાં છત્રો શાસ્ત્રોક્ત રીતે શી રીતે બનાવે ? Page #254 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ છે તે ઉપરાંત મુનિવર શ્રી કસ્તુરસાગરજીએ પણ ત્રણ છત્રની મારી માન્યતાના સમર્થનમાં પત્ર લખ્યા હતા. * તથા કેશમીમાંસા વાંચીને ભગવાનના માથા ઉપર વાળ તેમજ દાઢી-મૂછ હોય છે તેવું જણાવતો પત્ર ઉવવાઈસૂત્રના પાઠ સાથે સ્થાનકવાસી મુનિશ્રી જનકવિજયજીએ મોકલ્યો હતો. પૂરવણ નં ૭ મુનિવર શ્રીમાન અશોકસાગરજીએ જાહેરમાં–જૈનપત્રમાં લખેલા લેખ માટે એક જાણીતા સુજ્ઞ આચાર્ય શું કહે છે? તે નેધ– તા. ૫–૫–૧૯૮૯ના રોજ ભાવનગરથી પ્રગટ થતાં જૈનપત્રના મુખપૃષ્ઠ ઉપર પંન્યાસજી શ્રીમાન્ અશોકસાગરજીએ, જેઓ સમજુ અને શાણું મહાત્મા ગણતા હોવા છતાં વિવિધ કારણોથી આવેશમાં આવી જઈને શુદ્ધ ગુજરાતી ભાષામાં કહીએ તો માં માથા વિનાને, હાંસી અને મારી મજાક ઉડાવતો તેમજ મોટાભાગે સામાન્ય વિવેક ચૂકીને અશોભનિક ભાષામાં લેખ લખેલો. એ લેખ વાંચીને મારી ઉપર અશોકસાગરજીની હાંસી ઉડાડતા અને ટીકાટીપણ કરતાં ગૃહસ્થ અને સાધુના પત્રો આવ્યાં છે. બીજી વાત- છત્રો બનાવનારા સોનીઓ જૈન નહિ પણ અજેન હોય છે. અને મારા ખ્યાલ મુજબ અજૈન મંદિરમાં મળેલી માહિતી મુજબ લગભગ અવળાં છત્રની પરંપરા વરસોથી ચાલી આવે છે. તેથી સોનીઓ અવળાં છત્ર બનાવવાની રીતથી પરિચિત હોય છે, એટલે તેઓ અવળાં છત્ર બનાવીને જન ભાઈઓને પધરાવી દે છે, એથી આપણે ત્યાં ગરબડ ઊભી થઈ, અને આપણે ત્યાં લટકાવવામાં આવતાં ચાંદીનાં છત્રમાં સવળાં-અવળાં બંને પ્રકારો પ્રચલિત થયાં. અજૈન પરંપરામાં મૂર્તિની અંદર છત્રો બનાવવાની પ્રથા જાણી નથી, એટલે અજેને માટે સવળાં–અવળાંની ચર્ચાને અત્યારે સ્થાન રહેતું નથી. હજુ હું પ્રાચીનકાળના અજૈન મૂર્તિશિ૯૫માં છત્રની પ્રથા હતી કે કેમ? તેની તપાસમાં છું. Page #255 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ એ પૈકી અહીં ફક્ત એક જાણીતા વિદ્વાન આચાર્ય શ્રીમાન મિત્રાનંદસૂરિજીએ મારી ઉપર એ વખતે જે પત્ર લખેલ તે જ અહીં છાખે છે. આ પત્ર પોતે જ લેખક અને લખાણ માટે કે સ્પષ્ટ અભિપ્રાય આપતાં અશોકસાગરજીના પાત્ર માટે શું લખે છે તે વાંચે. વલ્લભીપુર, જૈન ઉપાશ્રય સાહિત્યકલારત્ન પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય થશેદેવસૂરીશ્વરજી મ.સા.ની સેવામાં... વિ. મિત્રાનંદસૂરિ આદિ ઠાણ ૮ની કેટીશ: વંદનાવલી સ્વીકારશેજી. આપ સપરિવાર સુખશાતામાં હશો. મારા હાથની તકલીફમાં રાહત છે. આજે જેને છાપું હાથમાં આવ્યું. પં. અશેકસાગરજીને લેખ વાં. આશ્ચર્યઆ તે કાંઈ જવાબ કહેવાય? પિતાની માન્યતાની તરફેણમાં કઈ શાસ્ત્રીય પુરા નથી. કોઈ નક્કર દલીલ નથી. હવામાં બાચકા ભર્યા જેવું છે. ફેટા રજૂ કર્યા છે એ તો ભ્રમજાળ જેવું છે. એ ફોટા છત્રના નથી પણ કમાનના *લામસીના (* શિલ્પાકૃતિ) ફોટા છે. લેખમાં * લામસને સંસ્કૃતમાં લુંબી કહે છે. એ મારા લેખને પ્રતિકાર કરનારા પૂ. સાગરજી મહારાજના (આ.શ્રી નરેન્દ્રસાગરસૂરિજી, પં. મુનિશ્રી અશોકસાગરજી અને મુનિશ્રી જિનચંદ્રસાગરજી) ત્રણેય મહાનુભાવ મિત્રમુનિવરોના લખાણના જવાબો અલગ પુસ્તિકા દ્વારા આપવાનું રાખ્યું છે. એથી અહીં વિશેષ લખવાનું ટાળ્યું છે. દહેરાસરની ભીંત ઉપરના પાટડા નીચેની પથ્થરની શિલ્પાકૃતિના અમારા પંન્યાસજીએ ખાસ ફેટા પડાવી બધે મોકલીને છત્ર તરીકે ખપાવવાને પ્રયત્ન કરી પોતાની ભારોભાર અજ્ઞાનતાનું Page #256 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧ આપની મજાક ઉડાવી છે. આપને ઉતારી પાડવાનો પ્રયત્ન કર્યો છે. આપની સાથેની વાતમાં મને પૂ. સાગરજી મ. પ્રત્યે તથા પૂ.પં. અભયસાગરજી મ. પ્રત્યે ભારોભાર સદૂભાવ આપનામાં દેખાયો હતો, આ બાબતમાં આપ વ્યવસ્થિત પ્રત્યુત્તર આપે એ જરૂરી લાગે છે જેથી સત્ય સ્પષ્ટ થાય, એજ દ. ભવ્યદર્શનની વંદનાવલી અવધારશે એક ખ્યાલ ખાસ રાખો કે શિલ્પશાસ્ત્રના આધારે છત્રની પહોળાઈ હંમેશા પ્રતિમાના મસ્તકની પહોળાઈ કરતાં ઓછામાં ઓછી સવાગણી વધારે જ હોય છે. એટલે માથા ઉપરનું પહેલું છત્ર શિ૯૫ના શાશ્વત નિયમ મુજબ મોટું જ હૈય પછી ઉત્તરોત્તર નાનાં હોય છે. પ્રારંભમાં આપેલાં ૨૧-૨૨ માં પૂર્ણ ઉપર આપેલાં ચિત્રોનો પરિચય મુનિરાજશ્રી અભયસાગરજીએ ૩૨ વર્ષ ઉપર તેઓએ સ્વયં સવળાં છત્રો ચીતરાવ્યાં હતાં, તે વિગત નીચે વાંચે વિ. સં. ૨૦૨૨ માં મુનિવર્યશ્રી અભયસાગરજી મહારાજે પિતાના હસ્તક તૈયાર થયેલી ડિઝાઈન અને કલર ચિત્રોની ફોટોગ્રાફીની કોપી મને ભેટ આપી હતી. તેમાં બે ચિત્રોના બે ફોટોગ્રાફ એવા હતા કે જેમાં સવળાં જ એટલે સાચી રીતના શાસ્ત્રોક્ત ત્રણ છત્રો ચીતરવામાં આવ્યાં હતાં. પ્રદર્શન કરી શિલ્પગ્ર અને શિલ્પાને ખેટા પાડવાનું દુઃસાહસ ન કર્યું હેત તે કેવું સારું હતું ! Page #257 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ ૧. પહેલું ફચિત્ર શ્રી નમસ્કાર મહામંત્ર પટનું હતું. એ પટનું પૂરું નામ શ્રીપંરપરમેષ્ટીમહિમાથાપવળવર્મ श्रीनमस्कारमहामंत्रपटः આ ચિત્રપટ કરાવ્યાની સાલ ૨૦૧૬ હતી અને મધ્યપ્રદેશમાં તેઓ હતા ત્યારે ત્યાં તૈયાર કરાવ્યો હતો. આ ચિત્રપટમાં તેમને પંચપરમેષ્ઠીમાં કાર ચીતરાવ્યું અને તે પછી કારના માથે ત્રણ છત્ર ચીતરાવ્યાં છે. તે ત્રણ છત્ર શાસ્ત્રકથિત સંપૂર્ણ મારી માન્યતા અનુસાર ચીતરાવ્યાં છે, તે બરાબર જુઓ ! વાચકે એક ખ્યાલ રાખે કે આ ચિત્ર પાલીતાણામાં આગમમંદિરમાં બિરાજમાન મૂલનાયક સહિત જિનમૂર્તિની ગાદીમાં અવળાં ત્રણ છત્ર બનાવરાવ્યાં છે તે વિ. સં. ૧૯૮૮માં બનાવેલાં છે. તે પછીનાં ૨૮ વર્ષ બાદ એટલે વિ. સં. ૨૦૧૬માં આ છત્ર મુનિશ્રી અભયસાગરજીએ માથે રહીને ચિત્રકાર પાસે ચીતરાવ્યાં છે, છતાં તેમને પૂજ્યશ્રી આગમોદ્ધારક આચાર્યશ્રીજી એ પોતે આગમમંદિરની પ્રતિમાઓ નીચે છત્રની જે આકૃતિ કરી છે તેનું અનુકરણ કર્યું નથી. ૨. વળી મુનિજીએ અષ્ટમહાપ્રાતિહાર્ય સાથે ભગવાનશ્રી મહા વીરનું એક ચિત્ર પણ ચીતરાવેલું. તેની પણ ફેટકેપી તેઓએ મને આપી હતી, જે ઉપર પ્રગટ કરી છે તેમાં પણ સવળાં જ ત્રણછત્રો ચીતરાવ્યાં હતાં જે ચિત્રમાં સ્પષ્ટ બતાવ્યાં છે. પાષાણશિ૯૫ ઉપરાંત કાગળની પ્રતિ–પિથીમાં સવળાં છત્રોનું મળેલું ચિત્ર લગભગ ૧૫-૧૬મી શતાબ્દીમાં એટલે કે ૩૦૦ વર્ષથી વધુ પુરાણ સુવર્ણાક્ષરી બારસા-કલ્પસૂત્રની પ્રતિમાં સવળાં છત્રની ચીતરેલી પ્રતિકૃતિ જુઓ. Page #258 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩ પ્રારંભના ૨૩-૨૪માં પૃષ્ઠ ઉપર છાપેલા બ્લોકને પરિચય નેધ– મુનિવરશ્રી અભયસાગરજીના હસ્તાક્ષરથી લખાએલા આ પત્ર ઉપર સાધુસમાજના મોટાભાગના રિવાજ મુજબ સંવત લખી નથી. પરંતુ અંદરની હકીકત ઉપરથી આછે ખ્યાલ આવે છે કે લગભગ પચીસેક વર્ષ ઉપર હું મુંબઈ હતો ત્યારે આ પત્ર લખાએલે હોવો જોઈએ. આ પત્ર જવાબની અલગ પુસ્તિકામાં છાપવાનું નક્કી કર્યો હતો પરંતુ સમજીને આ પુસ્તિકામાં છાપ્ય છે. પત્રલેખક મુનિશ્રી યશોવિજયજીને કેવા આદરમાનથી જતા હતા. તેને ખ્યાલ તેમના પરિવારને આવે અને કોઈને પણ જવાબ આપવામાં ભાષા વિવેક અને વાણીને સંયમ જાળવવાની પ્રેરણું મેળવે એ આશા સાથે પત્ર છાપ્યો છે. Page #259 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ પાલીતાણું સાહિત્યમંદિર - જેઠસુદ-૩ પ.પૂ. ધર્મસ્નેહી વિદ્વદર્ય મુનિરત્ન શ્રી યશોવિજયજી મ.સા. સાદર વંદના દેવ-ગુરુ કૃપાએ સુખશાંતિ છે. વિ. આપને પત્ર મ. વાંચી સમાચાર જાણ્યા. સ્મારક ગ્રંથમાં આવેલ ફેટાઓની કેપી ચેમાસામાં મેકલાવવા ધ્યાનમાં લઈશ. હાલમાં નેગેટી સાથે નથી. આપે મારક ગ્રંથની નબળાઈએ તરફ ધ્યાન ખેંચ્યું તે બદલ આભાર.! તે માટે દેષ દૃષ્ટિથી નથી લખ્યું એવું લખવાની જરૂર ન હતી. આપ જેવા સાહિત્યસ્વામી સંશોધક વિદ્વાનની પાસેથી જે યોગ્ય માર્ગદર્શન ન મળે તો પુણ્યની ખામી સમજવી. કાંતિભાઈ વાલમવાળાએ ચંદ્રની ઉદય અને અસ્ત વખતની અવસ્થા ફરી જાય છે તે શંકા પત્રથી મને જણાવી હતી. ત્યારબાદ જાપાનથી હમણું મંગાવેલ કિંમતી ટેલીસ્કોપથી આપે બતાવેલ ચીજ ચકાસવાને અવસર મ નથી, તો તે બરાબર ચકાસી પછી આપને ખુલાસે લખીશ, અને આબુના દેરાસરની કેતરણીની વાત તે રૂબરૂ સમજાવી શકાય તેમ છે. નિત્ય રાહુ ચંદ્રના વિમાનની સાથે ચાલતું હોય છે, એ વાત ધ્યાનમાં છે પણ ચંદ્રના વિમાન અને રાહુના વિમાનની પોઝીશન=કે = ? કેવી તે જાણવું જરૂરી છે. વિ. હવે પછી. લી. અભયસાગર Page #260 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫ અહીં ફક્ત ઈશારાપૂરતી એક બાબત અતિ સંક્ષેપમાં જણાવ્યું અજેન મૂર્તિશિલ્પમાં ત્રણ છત્રની પ્રથા હેય એવું હજુ જેવા-જાણવા મળ્યું નથી પણ બૌદ્ધશિલ્પમાં તે પ્રથા ક્યાંક ક્યાંક જોવા મળે છે. વળી જેન મૂર્તિશિલ્પ સાથે ઠીક ઠીક સામ્ય ધરાવતાં બૌદ્ધપરિકરે પણ બૌદ્ધ મૂર્તિઓમાં નિર્માણ થયેલાં જેવાં મળ્યાં છે. ધાતુની જેમ મૂર્તિઓમાં નીચે મૂકાતાં જૈન ધર્મચક્રે જે રીતે હોય છે. લગભગ તે રીતે ધર્મચક્ર બદ્ધમૂર્તિઓમાં બૌદ્ધ સાધુઓના મઠ ઉપર અને આવા ઉપર પણ મૂકેલાં મેં જોયાં છે. બંને ધર્મની મૂર્તિઓમાં ચારે બાજુ ફરતી પથ્થરમાં જે રચના કરવામાં આવે છે, જેને જેને “પરિકર” શબ્દથી ઓળખાવે છે. તેમાં બંને વચ્ચે મોટાભાગનું સામ્ય જેવા મળે છે. મારી પાસે તેનાં ફોટાઓ, ચિત્રો પણ છે. જેના શિ૯૫માં પરિકર એક જ જાતનાં નહીં પણ આઠ દશ જાતનાં થવાં પામ્યાં છે. એમાંનાં અમુક પરિકરે સાથે બૌદ્ધ પરિકરનું ખાસ સામ્ય રહેલું છે. એક નવી બાબત તાજેતરમાં જોવા મળી – - તા. ૩-૧૨-૧૯૨ ના રોજ પાલીતાણા જૈન સાહિત્યમંદિરમાં અમેરિકાથી એક યુગલ ખાસ મને મળવા જ Page #261 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ આવ્યું. તેઓ જેનલ્લાના પ્રચારમાં અમે શું કરી શકીએ અને શું કરવા જેવું છે તે અંગેની વાતચીત કરવા ખાસ આવ્યા હતા. તેઓ બે દિવસ રોકાયા અને પિતાની સાથે અમેરિકાથી મારા માટે સન ૧૨ ના અંતમાં છપાએલું ૧૭/૨૦ ઇંચની સાઈઝનું સન ૧૯૩નું એક કેલેન્ડર લાવ્યા હતા. તે કેલેન્ડરનું નામ (Tantrik Buddhist Art) “તાંત્રિક બુદ્ધિસ્ટ આર્ટ” હતું. જેમાં ૧૨ ચિત્રો હતાં. તેમાં માર્ચ મહિનાના પેજમાં બુદ્ધ ભગવાનનું ચિત્ર જરા વિશિષ્ટ પ્રકારનું હતું. છાતી ઉપર કપડું ન હતું. તે ચિત્ર હાથની મુદ્રાને છેડીને બાકીની આકૃતિ-રચના પ્રવાસન સહિત જૈન મૂર્તિની રચના સાથે વધુ બંધબેસતી હતી. માથે મુગટ, ગળામાં, છાતી ઉપર દાગીના, બે હાથ ઉપર બાજુબંધ અને ચારે બાજુનું ફરતું આર્ટ જેન પરિકરની ડી યાદ અપાવે તેવું હતું. બૌદ્ધોમાં શિલ્પ-સ્થાપત્ય અને જેન પારિભાષિક શબ્દોમાં સારી એવી નિકટતા વતે છે. એટલે હું શિક્ષિત પી. એચ. ડી. થવાવાળા વિદ્યાર્થીઓને બૌદ્ધ અને જૈન ધર્મના શિલ્પ કલામાં ક્યાં ક્યાં સામ્ય છે તેની તારવણી કરવા માટે પી. એચ. ડી. કરવા કહેતે રહ્યો છું. બે જણ તે ઉપર પી. એચ. ડી. થયા પણ છે પણ હું તેમના નિબંધથી માહિતગાર થઈ શક્યો નથી. Page #262 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭ હું બૌદ્ધ મદિરાનાં શિલ્પા અને સ્થાપત્યેાનું પચાસેક વરસથી અવલોકન—નિરીક્ષણ કરતા રહ્યો છું અને જૈન શિલ્પ-સ્થાપત્ય સાથે કેટલું સામ્ય છે તેના તુલનાત્મક અભ્યાસ પણ કરતા રહ્યો છું. (એટલે શિલ્પના ક્ષેત્રમાં નિકટતા જોવા મળી ) અને ધર્મનાં શિલ્પા વચ્ચે કર્યાં સામ્ય છે ? કયાં સામ્ય નથી ? એ અંગે વિસ્તૃત લેખ લખવાના અને તેનાં ચિત્રા સાથે છપાય એવા ઘણા વખતથી વિચાર કરી રહ્યો છું પણ કાર્યાજ અને ઉમ્મર થતાં હવે લખાય ત્યારે ખરૂ ! સમાપ્ત Page #263 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય શ્રી નરેન્દ્રસાગરસૂરિજી, પં. સુનિવર શ્રી અશાકસાગરજી તથા મુનિવર શ્રી જિનચ'સાગરજીએ મારા લેખ સામે લખેલા લેખા અંગેના જવાબ અલગ પુસ્તિકાથી અપાશે. વિ. સં. ૨૦૪૪માં સુધાષામાં આપેલા ત્રણ છત્રને લગતા મારા લેખના પ્રતિકારરૂપે જવાખ આપતી એક પુસ્તિકા મુનિવર શ્રી નરેન્દ્રસાગરજી (વમાનમાં આચાર્ય - શ્રીજી) એ વિ. સં. ૨૦૪૫માં બહાર પાડી હતી. તે પછી હૈં. મુનિવર શ્રી અશેાકસાગરજીએ વિ. સં. ૨૦૪૫ના તા. ૫-૫-૮૯ના જૈન અંકમાં લેખ લખ્યા છે અને તેઓશ્રીના પરિવારના મુનિવર શ્રી જિનચ દ્રસાગરજીએ જૈનપત્રમાં લેખા લખ્યા હતા. આ ત્રણે લેખાના જવાબ આપવા કે ન આપવા એ માટે દ્વિધા વતી હતી, પરંતુ કેટલાક સુજ્ઞ વાચકાના પહેલેથી જ આગ્રહ રહ્યો હતા કે જવાબ આપવા જ જોઇએ. અત્યારે નહીં તે જ્યારે ટાઈમ મળે ત્યારે, પણ જવાબ આપવા ખૂબ જ જરૂરી છે. આજના યુગમાં જવાબ ન આપે। તે વાચકે એવું જ માનશે કે લેખકાની વાત સાચી અને ખાટું હતું. જો કે જવાબ આપવાની જરૂરિયાત । તે આપનું મંતવ્ય Page #264 -------------------------------------------------------------------------- ________________ વખતે જ હતી, પરંતુ આપના સંગોના કારણે નથી આપી શકાય તે હવે પછી આપશે. પ્રસ્તુત વાતને પાંચ વર્ષ થયાં પણ એ ત્રણે મુનિરાજેના લેખેને જવાબ આ પુસ્તિકામાં છાપ એનાં કરતાં ત્રણેયના જવાબ તૈયાર કરીને અલગ પુસ્તિકારૂપે પ્રગટ કરે વધુ ઉચિત રહેશે એટલે હવે પછી સમય મળે ત્રણેય લેખકેનાં વિધાનો, લખાણે કેવાં અસત્ય, અજુગતા, અવિવેકભર્યા અને મજાક ઉડાવનારા છે તેને ખ્યાલ વાચકને અપાશે. જે કે સુષાની લેખમાળાથી તદ્દન જુદી રીતે જ, નવાં ઢાંચાથી, નવાં સ્વરૂપે પ્રગટ થઈ રહેલી ૧૯૭ પાનાંની આ પુસ્તિકામાંથી જ, ત્રણેયના લેખેના કેટલાક જવાબ મળી રહેશે. Page #265 --------------------------------------------------------------------------  Page #266 -------------------------------------------------------------------------- ________________ લાડનૂની મૂતિ આગળ છાપી છે, બીજી આકર્ષક ધાતુમૂતિ અહીં છાપો છે. રાજસ્થાનમાંથી ભૂગર્ભમાંથી નીકળેલી, જોતાં જ મન ઠરી જાય એવી કલામય ધાતુની ભવ્ય મૂર્તિ માથે સવળાં ત્રણ છત્ર કેવાં સરસ બતાવ્યાં છે તે જુઓ Page #267 -------------------------------------------------------------------------- ________________ લગભગ બે હજાર વરસ ઉપર ગુપ્તકાળમાં થતી (કેટલીક) મૂર્તિઓમાં હાથરા ખવાની પ્રથા (પાઝીશન) કેવી રખાતી હતી તે જુએ Page #268 -------------------------------------------------------------------------- ________________ જીવિતસ્વામીથી ઓળખાવાતી આભૂષણે સાથેની વાતુમૂતિ (વડોદરા મ્યુઝીઅમ ) જીવિતસ્વામીથી એ.ળખાવાતી આભૂષણો સાથેની આ શ્રી મહાવીરની ધાતુતિ છે, ક્યારેક કયારેક આભૂષણો સાથે પણ પ્રતિમાઓ તૈયાર કરાતી હતી તેનો ખ્યાલ આપવા અહીં આ ચિત્ર છાયું છે. આ ભૂષણવાળી મૃતિ'એ વઢવાણ તથા અન્યત્ર કોઈ કોઈ સ્થળે પણ ઉપલબ્ધ છે. Page #269 -------------------------------------------------------------------------- ________________ పాతా Page #270 -------------------------------------------------------------------------- ________________ 20 FT. એક અનુપમ, સર્વાંગસુંદર જોયા જ કરવાનું મન થાય એવું તીર્થકરોની વીશીનું બેનમૂન ધાતુશિ૯૫ Page #271 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધ ધાતુસ્મૃતિ —જૈન અને બૌદ્ધના ધાતુશિલ્પમાં કેટલી બધી સામ્યતા છે તે જુઓ વિશેષ માટે પરિચય જુ Page #272 -------------------------------------------------------------------------- ________________ હ૪૦૪ pravaccacacorcsacacarice ખુલાસે–આ પુસ્તિકા ત્રણ છત્રના વિષયને લગતી હતી એટલે એમાં શિલ્પવિષયક ફેટા આપવા એ બંધબેસતું ન જ હતું. બીજી બાજુ જેને સામાયિકની (છાપાંઓ) આજની મેંઘવારીમાં પત્રને ચલાવવાની મુશ્કેલી દેતાં અને બીજા કેટલાંક કારણસર આવું સાહિત્ય એમાં પ્રગટ કરી શકાય તેવી સુખદ પરિસ્થિતિ આજે રહી નથી એટલે મને થયું કે કઈ પણ પુસ્તકમાં વિશિષ્ટતા ધરાવતી જેનમૂર્તિઓ છાપવામાં આવે તે કઈ વખતે શિલ્પકલાના રસિકે તેને લાભ ઉઠાવશે એમ સમજીને જે મૂતિઓ દ્વારા શિલ્પનું, શાસ્ત્રીય દષ્ટિનું અને કલાનું કંઈક નવીન જ્ઞાન આપે એવી છે $ હતી તે મૂર્તિઓનાં થોડાક ફેટાં અહીં પ્રગટ કર્યા છે. ) encenter carncenerance and * લાડનૂની અતિભવ્ય, કલાત્મક બેનમૂન એક ધાતુમૂર્તિ * આ મૂર્તિ પંચધાતુની બનેલી છે. આ મૂતિને બનાવનાર કારીગર ખરેખર ! કલાનિષ્ણત અને શિલ્પને શોખીન હોવો જોઈએ. આ મૂર્તિ પણ રાજસ્થાનમાં લાડન પાસે નીકળી છે. આ પુસ્તકમાં લાડનૂની પ્રતિમાઓનું ચિત્ર આપ્યું છે, ત્યાં જ આ ચિત્ર આપવું હતું પણ ત્યારે ફેટ હાથમાં ન આવ્યો એટલે જુદુ છાયું છે. આ કારીગરે બુદ્ધિને સરસ ઉપયોગ કરીને બંને બાજુએ ઉપર દેવ-દેવીઓની લાઈને કલાત્મક રીતે ગોઠવી દીધી છે. પ્રતિક mococosocorsorrad Page #273 -------------------------------------------------------------------------- ________________ [ ૮ ] મારી સામે જે હોત તે વિશેષ ખ્યાલ આપી શકાત, ફેટાથી પૂર અને સ્પષ્ટ ખ્યાલ ન મળે. ગામ બહાર જંગલમાં ફેટો લેવાને હતું તેથી મૂતિને પથ્થરની શિલા ઉપર મૂકી છે. આ પ્રતિમાના માથે ત્રણ છત્ર છે તે જુઓ. અમારી શાસ્ત્રોક્ત ત્રણ છત્ર ની માન્યતાને કે આંખે ઉડીને વળગે એ સ્પષ્ટ-પૂરેપૂરો ટેકે આપી રહ્યાં છે. ' મથુરાની બે પ્રાચીન મૂર્તિઓ * - આમાં બે મૂતિઓ સાથે છાપી છે. કાળા પાષાણની આ બંને મૂર્તિઓ મથુરાના કંકાલી ટીલામાંથી ( વિશાળ ટેકર) નીકળેલી છે. આ બંને ફેટા ફક્ત બંને હાથની પોઝીશનનું સમાજને ખ્યાલ-જ્ઞાન આપવા માટે જ છાપ્યા છે. છેલ્લાં કેટલાક વર્ષથી આજકાલનાં મૂર્તિ શિલ્પોમાં બંને હાથે ખભાથી લઈ સીધા બતાવાય છે. બંને બાજુનાં બાવડાં ખભાના ખૂણિયાની પેરેલલ લાઈનમાં કમ્મર સુધી બતાવવામાં આવે છે એટલે તાત્પર્ય એ કે પડખાની સાવ બાજુમાં જ હાથો હોય છે પણ ઘણાં પ્રાચીનકાળમાં અને ગુપ્તકાળ વગેરેના સમયમાં બધી મૂર્તિઓમાં હાથ સીધા ઉતારવાની પ્રથા ન હતી પરંતુ ખભાથી બને હાથ વાંકા એટલે પેટથી બંને બાજુ દૂર રહેતા હતા. આના કારણે લગભગ એવું જોવા મળ્યું છે કે આજે જે મૂતિઓ થાય છે તે મૂર્તિઓના હાથના પોચા એટલે હથેલીઓ પદ્માસન વાળેલી પલાંઠીથી બહાર નીકળતા થાય છે તે વખતે પલાંઠીને ભાગ બહાર રહેતા અને હાથ જરા અંદરના ભાગે રહેતા હતા. આવા હાથવાળી મૂર્તિઓ બાજે ચાણસ્મા વગેરે કોઈકેઈ સ્થળે જેવા મળે છે. અતિ પ્રાચીનકાળમાં આજના જેવું પરિકર થતું ન હતું. તે વખતે જે રીતે થતું હતું તે આપ્યું છે. આ એક પ્રકાર હો. Page #274 -------------------------------------------------------------------------- ________________ વીશ તીર્થકરેની દર્શનીય અતિભવ્ય વીશી જૈન તીર્થકરની બારમી સદીમાં કુશળ કારીગરે તૈયાર કરેલી ભવ્ય અને અતિમૂલ્યવાન એવી ધાતુમૂતિને ફેટો અહીં પ્રકાશિત કર્યો છે. આ મૂતિ તીર્થંકરની ચેવશીરૂપે છે. આ મૂર્તિ ઊંચાઈમાં અંદાજે ૧૩ ઇંચની લગભગ હશે. આ મૂર્તિ પ્રતિમા નીચેના લેખના હિસાબે તે વિ. સં. ૧૨૦૩માં તૈયાર કરવામાં આવી છે. પહેલવહેલી આ મૂતિ મુંબઈ–માટુંગામાં એક જણના ઘરે મેં જ્યારે જોઈ ત્યારે હું ભાવવિભેર બનીને મુગ્ધ બની ગયું હતું. મૂતિની ધાતુ ખૂબ જ ચેષ્મી અને મુલાયમ હતી. કલાકારે આ મૂર્તિની ડિઝાઈન ખૂબ બુદ્ધિને ઉપયોગ કરવાપૂર્વક બનાવી છે. આ મૂર્તિને ફેટો મૂર્તિની સામેથી લેવામાં આવ્યું નથી પણ કેમેરે ડેક સાઈઝમાં રાખીને લેવામાં આવ્યું હોવાથી મૂતિ પહોળાઈમાં સંકેચાઈ ગઈ છે જેથી ડાબી બાજુ દેખાતી નથી. સીધે ફેટે હેત તે તેનું સૌંદર્ય અને જોવાની મજા અનેરી આવત. મૂતિનો વિશેષ પરિચય વચમાં જે મૂતિ છે તેની પલાંઠીમાં લાંછન નથી એટલે તે ક્યા ભગવાનની છે તે નક્કી કરી શકાય તેમ નથી. નીચે એક ચિહ્ન દેખાય છે પણ ફેટાથી સ્પષ્ટ થઈ શકતું નથી. મૂર્તિનું સંસ્થાન એકંદરે કલાકારે સપ્રમાણ અને Page #275 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦ ] સુંદર બનાવ્યું છે. ત્રણ છત્રને ભાગ અતિસ્પષ્ટ અને પદ્ધતિસરને બનાવ્યું છે. છત્રની નીચે જ શિલ્પશાસ્ત્રના નિયમાનુસાર કમળના બે દંડ દેખાડ્યા છે. મૂર્તિને ફરતા બે બાજુ ચામર ઢાળતા ઈન્દ્રો અને તેની ઉપર પુષ્પના હાર લઈને ઊભા રહેલા બે દેવે છે. તેની ઉપર મેરુપર્વત ઉપર જન્મકલ્યાણક ઉજવવા એટલે ભગવાનને જળને અભિષેક કરવા માટે સૂંઢમાં કળશ પકડીને જઈ રહેલા બે હાથીએ બતાવ્યા છે. તેની ઉપર વચમાં ઈન્દ્રને ઊભડક પગે બેઠેલા, બાકીના બે દેવે જન્માભિષેકને ઉત્સવ ઉજવવા જઈ રહેલા બતાવ્યા છે. ચોવીશી કેવી રીતે ગોઠવી છે? તે હવે જોઈએ ફરતું જે પરિકર છે તે પરિકરમાં પાંચ મૂતિઓમાંથી ત્રિમૂર્તિ –ત્રણના જોડલે અને બે-ચારના જોડલે મૂકી છે. આમાં પહેલી ત્રણ મૂર્તિએ માથે કેન્દ્રમાં વચ્ચે જ છે. બીજી ત્રણ ત્રણ મૂતિઓના બે જેટલા ઉપરના ભાગે જમણ–ડાબી બાજુએ છે. ભગવાનની પલાંઠીની બંને બાજુએ એક મૂર્તિ વધારીને ચાર મૂર્તિના બે જેડલા છે, એટલે પાંચ જોડલાની ૧૭ મૂર્તિઓ થઈ. હવે ઉપરના જોડલાની બંને બાજુએ એક એક મૂર્તિ, (૧+=૧૯) પછી મૂલનાયકના બંને બાવડાની પેરેલલ લાઈનમાં બંને બાજુએ જિનમુદ્રાએ એટલે કે કાઉસ્સગ ધ્યાને ફણાવાળા ભગવાન શ્રી પાર્શ્વનાથ અને સાતમા ભગવાન શ્રી સુપાર્શ્વનાથ બતાવ્યા લાગે છે એટલે ૧+૨=૨૧ અને Page #276 -------------------------------------------------------------------------- ________________ પાર્શ્વનાથજીની ઉપર એક એક મૂતિ છે એટલે ૨૧+૨=૨૩ મૂતિઓ થઈ અને વચલા મૂલનાયક મળી ૨૪ મૂર્તિ થઈ ગઈ. નોંધ:-@ાવાળા બે ભગવાન કેમ ! તે સમાનતા જાળવવી હોય ત્યારે બીજી બાજુ સુપાર્શ્વનાથ ભગવાનને મૂક પડે, કેમકે વિકલ્પ સુપાર્શ્વનાથને ફણું બતાવવામાં આવે છે. મૂર્તિને ફેટે જરાક સાઈઝમાંથી લીધે હોવાથી આપણે જમણી બાજુનું અને મૂર્તિની ડાબી બાજુનું ફેટોશિલ્પ દેખાતું નથી પણ હંમેશા સાઈડ બંને સરખી જ હોય છે. મૂર્તિની બંને બાજુએ સાવ છેડે રિવાજ મુજબ મૂકવામાં આવતા હાથી અને ઘેડે બતાવ્યા છે. ભગવાનની નીચેની ગાદીમાં વચમાં (પ્રાયઃ પરિકરદેવી) કઈ દેવી અને બે બાજુ એક એક 'સિંહ મૂકવામાં આવ્યા છે. તેની બંને બાજુએ ઊભી એ દેવકૃતિઓ છે. આ ગાદીની નીચેના ભાગે રિવાજ મુજબ મૂકાતી મૂર્તિ ભરાવનાર શ્રાવક અને શ્રાવિકાની મૂતિ લાગે છે. ભગવાનની જમણી બાજુની આકૃતિ ખંડિત થયેલી હોવાથી દેખાતી નથી જ્યારે ડાબી બાજુની આકૃતિ સ્ત્રીની લાગે છે. ગાદીની નીચેના ભાગે આઠ કે નવ જે આકૃતિઓ છે 1. પ્રાચીનકાળમાં પ્રતિમાજીની નીચે હાથી મૂકવાની પ્રથા ન હતી. માત્ર એકલા સિંહ મૂકવામાં આવતા હતા, તેવું આ વિષયના અભ્યાસીઓએ તારણ કાઢયું છે. ૨. જૂના વખતમાં સાત ગ્રહ અથવા આઠ ગ્રહ મૂકવાની પણ પ્રથા શરૂ થઈ એવું આના અભ્યાસીઓ માને છે. Page #277 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨ ] તે શેની છે તે ચકકસ કરી શકાયું નથી. વચમાં જે આકૃતિ છે તે ફેટામાં કઈ છે તે સમજાઈ નથી. તેની નીચે સાત રહે હોય તેવું લાગે છે. મૂતિને ફેટ સાઈઝમાં પડેલે રહેવાથી તેની ડાબી બાજુમાં આકૃતિઓની અસ્પષ્ટતા રહે છે. આકૃતિઓની અસ્પષ્ટતા હોવાથી તે અંગે લખી શકાય તેમ નથી. દરેક મૂતિઓ પાસે નાની નાની દેરીની જેમ ગેખલા બનાવીને મૂકવામાં આવી છે. મૂર્તિનું જે સ્ટેન્ડ છે તે સ્ટેન્ડની આકૃતિ પણ ખૂબ બુદ્ધિપૂર્વક અને સુંદર બનાવી છે. આખી મૂતિ સરખી રીતે જમીન ઉપર રહી શકે તે પદ્ધતિએ નીચે ચાર સ્ટેન્ડ જેવી આકૃતિ બનાવી છે. આવા પ્રકારની ધાતુની અન્ય મૂર્તિ એ આપણું સંઘમાં વિદ્યમાન છે. દેશમાં અવનવી નવીનતા ધરાવતી વિશિષ્ટ પ્રકારની મૂતિઓનું આલ્બમ હવે મારાથી તબીયત અને અન્ય કામના સંજોગે જોતાં તૈયાર કરી શકું તેમ નથી પણ અન્ય કઈ શિલ્પીવિદ્વાન જે પરિચય સાથે તૈયાર કરી બહાર પાડે તે ધાતુશિલ્પ ઉપર ઘણે પ્રકાશ પડે. અને આપણું કલા કારીગરેની કુશળતા કેવી હતી તે પણ જાણવાનું મળે અને મન ગૌરવ અનુભવે. તા. ક. ત્રણ છત્રના ક્રમ માટે આ ચેપડીમાં અસંખ્ય રીતે જે પદ્ધતિનું સમર્થન કરાયું છે એ જ પદ્ધતિએ આ મૂર્તિમાં પણ અતિસ્પષ્ટ રીતે છત્રે બતાવ્યાં છે. છત્ર સપ્રમાણુ સુંદર બનાવ્યાં છે. આ છત્ર ૮૦૦ વર્ષ ઉપર ઢાળેલાં છે. જૈન સાહિત્યમંદિર -યશોદેવસૂરિ સં. ૨૦૪૯-શ્રાવણ સુદ-૧૦ Page #278 -------------------------------------------------------------------------- ________________ [ ૧૭ ] ધાતુભૂતિ અને જૈન શિલ્પને આબેહૂબ મળતું બૌદ્ધભૂતિ શિલ્પ આ છાપેલું ચિત્ર જૈન તીર્થંકરનું નહીં પણ યુદ્ધભૂતિનુ છે, અને તે અને હાથ વડે રચાએલી મુદ્રાના કારણે જ ખ્યાલ આવી જાય છે. પ્રાય: તમામ મુદ્દે મૂર્તિ એમાં હાથની આ જ મુદ્રા કરાય છે. આ એક જાતની પ્રવચનમુદ્રા કહેવાય. લગભગ ૫૦ વરસથી વધુ વર્ષથી બૌદ્ધધમ'ના ત્રિપિટકા, તેમના અન્ય આચાર્યાંના ગ્રંથા, બૌદ્ધ ગુફાઓ, અજન્ટા, લોનાવાલાની ગુફાએ, ઈલારાનાં ભરત સ્તૂપ, લોનાવાલા પાસે આવેલાં બૌદ્ધસ્તૂપે, તિબેટના ભંડાર અને પુસ્તક દ્વારા જોવામાં આવેલુ ઇન્ડોનેશિયાના ખરાબ દર શહેરનુ વિશાળકાય બૌદ્ધ મંદિર તેની અંદર ઉપસાવવામાં આવેલાં સેંકડો ચિત્રો આ બધાયનું યથાશકથ અવલેાકન કરતાં, તેમજ તે ઉપરાંત કાષ્ઠ ચિત્રા તથા વસ્ત્ર વગેરેનાં માધ્યમ ઉપરનાં ચિત્રાનું પણ અવલેાકન કરતાં ચાર-છ વસ્તુ જૈનધમ ના શિલ્પ સ્થાપત્ય સાથે અને જૈનધમનીમત્રસાધનાનાં ચીતરેલાં વસ્ત્રપટ સાથે સુમેળ ખાતી જોવા મલી છે. 生 ** શ્રમણુ સંસ્કૃતિની બે શાખાએ ઇતિહાસનાએ સ્વીકારી છે. જેનાં નામ છે–૧. જૈન અને ૨. બૌદ્ધ, ખુદ યુદ્ધના આચાર-વિચાર પ્રત્યે જરા નાંધ લઈએ તેા બૌદ્ધના સાધુ અવસ્થાની રહેણીકરણી જૈન સાધુના આચાર–વિચાર સાથે ટીક ડીક મળતી જોવા મળી. આની પાછળનું કારણ શું? તેા બૌદ્ધ થામાં જે છૂટીછવાઈ Page #279 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪] જોવા મળે છે તે ઉપરથી એમ કહી શકાય કે ભગવાન બુદ્ધના સંબંધીઓ જૈન તીર્થકર ભગવાન શ્રી પાર્શ્વનાથના શાસન સાથે સારે એવો સંબંધ ધરાવતા હતા. ભગવાન પાર્શ્વનાથની પરંપરા સાથે ચોકકસપણે બુદ્ધને સંબંધ હવે એને જણાવતો એક ઉલ્લેખ બુદ્ધધમના “મજિઝમનિકાય' નામના આગમગ્રંથમાં મળે છે. ત્યાં બુદ્ધ ભગવાનને એવું કહેતા ટાંક્યા છે કે પોતાના પ્રધાન શિષ્ય સૌરિપુત્રને બુદ્ધ કહે છે કે “બધિપ્રાપ્તિ પૂર્વે હું દાઢી-મૂછને લેચ કરતે હતો, નગ્ન અવસ્થામાં રહેતે હતો, ઊભા ઊભા તપસ્યા કરતો હતો. હાથમાં ભિક્ષા લેતો હતો અને તૈયાર કરેલું અન્ન કોઈ મને આપે તે હું સ્વીકારતા ન હતા.” વગેરે... આ ઉપરાંત બીજો ઉલ્લેખ આઠમી શતાબ્દીમાં થયેલા દિગમ્બરચાય દેવસેને “દર્શનસાર” નામના ગ્રંથમાં નોંધ્યું છે. ત્યાં જણાવે છે કે ભગવાન પાર્શ્વનાથની પરંપરામાં પિહિતાશ્રવ નામના જૈનશ્રમ બુદ્ધને દીક્ષા આપીને ભગવાન શ્રી પાર્શ્વનાથના નિગ્રંથ પરંપરાના સાધુ બનાવ્યા હતા. તે વખતે ચાયામ (તો) લેવાની પ્રથા મુજબ ભગવાન બુધે ચારે યામને સ્વીકાર કર્યો હતો. આ ઉપરથી લાગે છે કે ઓછેવત્તે અંશે જૈન આચારોને ઠિીક ઠીક પ્રમાણમાં આદર-સ્વીકાર કર્યો હતો. અને બુદ્ધના પિતાના વિચારે ઉપર બધિ પ્રાપ્ત થતાં પહેલાં અને પછી જૈન વિચારને પ્રભાવ પણ વત હતા, એવું અનેક ગ્રંથના છૂટાછવાયા આધારે દ્વારા પુરવાર થાય છે. એના જ કારણે બુદ્ધભગવાનનું પંદર આની (બે હાથની પોઝીશન અને શરીર ઉપર વસ્ત્ર ધારણ–પહેરવું આ Page #280 -------------------------------------------------------------------------- ________________ [ ૧૫ ] સિવાય) તિશિલ્પ જૈનમૂર્તિશિલ્પ સમાન સવત્ર કરવામાં આવ્યું છે. પદ્માસન અને માથાના વાળ વગેરે લગભગ જેનમૂર્તિ સાથે બંધબેસતા હોય છે. જેમાં વર્ધમાનવિદ્યાનાં મંત્રપટમાં સમેસરણના ત્રણ ગઢ બતાવવાની જે પ્રથા છે તે બૌદ્ધના પટમાં ફક્ત આઉટલાઈનની દષ્ટિએ પણ જોવા મળે છે. ત્રીજા ચેરસના વચલા ભાગમાં ભગવાન બુદ્ધની મૂર્તિ ચીતરેલી હોય છે. આવા કારણે બૌદ્ધ અને જૈનધર્મ વચ્ચે કોઈ તુલનાત્મક અભ્યાસ કરે તે ઘણી ઘણી નવી નવી બાબતો પ્રકાશમાં આવે. સન ૧૯૨માં જૈન સાધુ-સાધ્વીઓની સંખ્યા કેટલી હતી તેની સમય યાદી સમગ્ર ભારતના (૧) મૂર્તિપૂજક (૨) સ્થાનકવાસી (૩) તેરાપથી અને (૪) દિગંબર આ ચારેય જેને સંપ્રદાયના સાધુ-સાધ્વીઓની મળીને સંપ્રદાયગત સંખ્યા સન ૧૯૯૨માં કેટકેટલી હતી અને બધાં મળીને કુલ સંખ્યા કેટલી તેનું કોષ્ટક અહીં આપ્યું છે. જે સહુને ગમશે. વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાયમાં વર્તમાનમાં છ ગચ્છો વિદ્યમાન છે. ૧. તપાગચ્છ, ૨. અંચલગચ્છ, ૩. ખરતરગચ્છ, ૪. ત્રિસ્તુતિક (ત્રણ) ગચ્છ, ૫. શ્રી પાર્ધચંદ્રગચ્છ અને ૬. વિમલગ૭. તેની સૂચી નીચે મુજબ છે.. Page #281 -------------------------------------------------------------------------- ________________ આચાર્યાં १०७ ગચ્છ ૧. તપાગચ્છ ૨. અચલગચ્છ ૨ ૧ ૩. ખરતગી ૪. ત્રિસ્તુતિકગ∞ ૩ ૫. પાર્ધ ચંદ્રગચ્છ X ૬. વિમલગચ્છ × - સાધુ ૧૧૮૫ ૪૨ ૨૧ ૪૩ ૧૧ ૪ સાધ્વી કુલસંખ્યા ૪૨૯૯ ૫૪૮૪ २०० ૨૪૨ ૧૯૫ ૨૧૬ ૧૦૭ ૧૫૦ ૭૧ ૮૨ ૪૫ ૪૧ છ એ ગચ્છના આચાર્યાંની સખ્યા ૧૧૭, કુલ મુનિરાજોની સંખ્યા ૧૩૧૫ અને સાધ્વીજીઓની સખ્યા ૪૯૧૩ છે. છએ ગચ્છા સાથેના શ્વેતાંબર મૂર્તિ પૂજક સાધુ-સાધ્વીની કુલ સંખ્યા ૬૨૨૮ છે. સ્થાનકવાસી સાધુ-સાધ્વીની સ`ખ્યા ૨૭૯૫ છે. – તેરાપંથી સાધુ-સાધ્વીની સખ્યા ૬૬૯૫ છે. દિગંબર સાધુ-સાધ્વીની સંખ્યા ૪૨૩ છે. હવે ચારેય સ`પ્રદાયના ભેગા ગણીને કુલ સાધુ-સાધ્વીજીની સખ્યા ૧૦૪૨૪ છે સન ૧૯૮૩માં ચારેયની કુલ સ`ખ્યા ૯૨૧૬ હતી અને સન્ ૧૯૯૨માં સંખ્યા ૧૦૪૨૪ છે. ચારેય સ'પ્રદાયના સાધુ-સાધ્વીજીએનાં ચાતુર્માસ ૨૧૩૮ સ્થળાએ હતાં. – સહુથી વધુ સાધુ-સાધ્વીજીની સંખ્યા શ્વેતાંબર મૂર્તિપૂજકમાં છે. તેમાંય મુખ્યત્વે વધુ સખ્યા તપાગચ્છમાં છે. – ઉપરની સૂચી સન ૧૯૯૨માં મુ°બઈથી બહાર ' સમગ્ર જૈન ચાતુર્માસ સૂચી’ આધારિત છે. વિજય શાહેવસૂરિ, સાહિત્યમ દિ૨ પાલીતાણા પડેલ Page #282 -------------------------------------------------------------------------- ________________ a ખુલાસા— આ પ્રતિમાના બ્લાક બીજીવાર છાપીને મૂકવા પડચો છે, તેનું કારણ પહેલીવારને બ્લેાક ભૂલથી માઇન્ડીંગની સીલાઈમાં લઈ લેવામાં આવ્યેા. જેથી ચિત્રના વચલા ભાગ ખાઈ ગયા એટલે સમગ્ર ચિત્ર જોવા મળતું નથી, માટે ફરી છાપ્યા છે, MAGAR Page #283 --------------------------------------------------------------------------  Page #284 -------------------------------------------------------------------------- ________________ de 1] Boo એક અનુપમ, સર્વાંગસુંદર જોયા જ કરવાનુ મન થાય એવું તીથંકરોની ચાવીશીનુ બેનમૂન ધાતુશિલ્પ Page #285 --------------------------------------------------------------------------  Page #286 -------------------------------------------------------------------------- ________________ શાશનું વ્યતીર્થ 'મિતીણા ટૂંક) : i 'It || Bરવા માટyal TITLE * LIST &tt T.Kitts | કરી છે; આ 48: IIIIIIIIII T illum" SUBSW, w " | | | Illu; '' Imurlu. યશોવિજય જિલા સંગ્રહમાંથી 'IJI ' m :: === sssssssb 1 " tછે ક, " ;N: