SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ ] [ છત્રની વિચારણા —હવે સાચા અથ કરુ છું— હવે હું શ્લાક અને ટીકાના અથ કેવી રીતે કરું છું તે જણાવુ છું. જો કે હવે પછીનાં પ્રકરણમાં તેની મેં નોંધ લીધી જ છે. એમ છતાં સવળાં છત્રની પરંપરા પુષ્ટ થાય અને મૂલ અને ટીકાકારના સાચેા આશય જળવાઈ રહે તે ધ્યાનમાં રાખીને હું મારા અથ કરૂં છું. ટીકાની સંગતિ કરું છું— તવ મૌહૌ છત્રત્રી શોમતે। આપનાં મસ્તક ઉપર ત્રણ છત્રા શાલે છે. થમ્ ?, કેવી રીતે ? તે કર્લ્સે ઉચ્ચે તેને અથ કરતાં ૩પન્ચુર એવી ટીકા કરી, એટલે ઉપરના અથ ઊંચે ઊંચે અર્થાત્ એક ઉપર એક એમ જણાવ્યેા. પછી ત્રણ છત્રા ઉપરાઉપરી તે ખરાં પણ કેવી રીતે ? તેા ઉર્ધ્વ સર્વેના વિશેષણ તરીકે લખતાં જણાવ્યું કે—અત વ પુદ્ધિમસઅન્નવાળિી એટલે શું? તેા કહે છે કે તત્વત્ર પુખ્યસત્પ્રર્વત્તદશી એટલે આપની જે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પુણ્યસંપત્તિ ’ એનાં સરખી છત્રત્રયી છે. 6 હવે વિચારવાનુ એ છે કે અહીયા પુણ્યની સાથે રહેલ ઋદ્ધિ શબ્દના અર્થ સપત્તિ કર્યાં. જે ઋદ્ધિના જ પર્યાયવાચક શબ્દ છે. અહીયા વુદ્ધિની પ્રક્તિમાં મ શબ્દ રહેલો છે. તેની ટીકા ટીકાકારે કરી નથી. મ શબ્દ મૂલમાં પણ છે છતાં સમગ્ર ટીકામાં મ શબ્દને અથ કર્યો જ નથી. શા માટે ન કર્યાં તે વિચાર કરવા પ્રેરે તેવી ખામત છે. અહીંયા મૂલ, ટીકા અને તેના અની જરૂરી વાત પૂરી થઇ.
SR No.023287
Book TitleTirthankaroni Prashnatrayi
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamalmohan Jain Gyanmandir
Publication Year1993
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy