SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦] [ તીર્થંકરદેવની કેશમીમાંસા પતે જ ભગવાનના દાઢી-મૂછના તમામ વાળની સુવ્યવસ્થિત રચના પોતાના દૈવિક પ્રભાવથી કરે છે. તે વાળ સાતડા જેવા વાંકડિયા, ખૂબ જ શ્યામ અને વાળ થડા નહિ પણ જથ્થાબંધ હોય છે. આ કરવાનું કારણ મુખની શેભા વાળથી હેવાથી જોનારને ભગવાન આકર્ષક, સુંદર અને ભાલ્લાસ જગાડે તેવા લાગવા જોઈએ. સહુ ધીરજથી, શાંતિથી અને મનનપૂર્વક આ લેખ વાંચે જેથી લેખને ભાવ સારી રીતે સમજાય. * * * આપણાં શાસ્ત્રોમાં ત્રણ છત્ર અને તીર્થકરને વાળની બાબતમાં અમુક બાબતમાં એકબીજા ગ્રન્થ વચ્ચે લખાણુની એકતા હોતી નથી. કેટલીક બાબતે સ્પષ્ટ, કેટલીક અસ્પષ્ટ, કેટલીક અધૂરી. આ પરિસ્થિતિમાં પ્રતિપાદન કરેલી બધી બાબતને લક્ષ્યમાં લઈને સાચે અને વધુમાં વધુ સુયોગ્ય નિર્ણય શું હોઈ શકે તે આ લેખમાં જણાવ્યું છે. લેખકના જ્ઞાનની, બુદ્ધિ-શક્તિની પણ એક સીમા હોય છે. વળી છઘભાવ છે એટલે શાસ્ત્રવિરુદ્ધ વિચારણું રજૂ થઈ હોય કે નિર્ણય આ હેય તે મિચ્છામિ દુકકડે છે, અર્થાત્ ક્ષમા માગું છું.
SR No.023287
Book TitleTirthankaroni Prashnatrayi
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamalmohan Jain Gyanmandir
Publication Year1993
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy