SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦] [ અશક-આસોપાલવ ઝાડોને તેમજ ચૈત્યવૃક્ષ શું છે? તેને અને શાલ નામના ચૈત્યવૃક્ષને ખૂબ જ વિસ્તારથી સર્વાગ સંપૂર્ણ પરિચય આપે છે. ' ' લેખ લખવાનું કારણ અશોકવૃક્ષ એ તીર્થંકરદેવ માટેનું એક કાયમી પ્રાતિહાર્ય–અલંકાર છે. આ પ્રાતિહાર્યોને ઉપયોગ સમવસરણનું ધ્યાન કરતી વખતે ધ્યાનમાં યાદ કરાય છે. વળી તીર્થંકરનાં ચિત્ર ચીતરવાના પ્રસંગમાં પણ તેને ઉપયોગ ચીતરવામાં થાય છે. અશોકને બદલે આસોપાલવનું ધ્યાન ન થઈ જાય અને ચિત્રમાં અશોકને બદલે આસોપાલવ ચીતરાઈ ન જાય, આ બધાના કારણે દેખાવમાં જે કે આ પ્રશ્ન માને છતાં મહત્ત્વને હેઈ હાથ ઉપર લીધે અને મારી સુઝ-સમજ મુજબ તેની સર્વાગી દષ્ટિએ છણાવટ કરી, કાયમ માટે અશોક અને આસપાલવ બંને વૃક્ષો જુદાં છે એવો નિર્ણય જણાવ્યો છે. વાચકેને આ લેખમાં અવનવું બીજું ઘણું મહત્વનું જાણવા મળશે. આ લેખમાં કેટલીક વિગત એવી છે કે જેને કોઈને સ્વય પણ ખ્યાલ આવ્યો નહીં હોય. લેખથી વિદ્વાન અને અભ્યાસી મુનિરાજેને સંશોધન કેમ કરવું જોઈએ તેને પણ આછો ખ્યાલ મળી રહેશે.
SR No.023287
Book TitleTirthankaroni Prashnatrayi
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamalmohan Jain Gyanmandir
Publication Year1993
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy