SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રણ છત્રની વિચારણા ] [૩૫ छत्रं दशांगुलं प्रोक्तं द्वितीयं वसुअंगुलम् । પાંગુષ્ઠ તૃતીયં ર.. ................... | ૪૬ છે. –ીપાવ. મુદ્રિત ગ્રન્થ પેજ-૩૭૮ ઉપરના શ્લોકનો ભાવાર્થ – તીર્થકરની મૂર્તિ ઉપર પછી મૃણાસ્ટ એટલે કમલદંડ કરે અને તે પછી છત્ર બનાવવું. તે છત્રના ઉપરના ભાગમાં બીજા બે છ કરવાં. બધે છત્રવટે (ભેગે ગણીને) ૨૦ અંગુલ પહોળે થાય. તે કેવી રીતે થાય? તો નીચેનું પહેલું છત્ર તે ગર્ભ સ્થાનથી એટલે કેન્દ્રના મધ્યભાગથી બંને બાજુએ દશ-દશ અંગુલ કરવું, એટલે બંને બાજુને સરવાળે કરીએ એટલે નીચેનું છત્ર ૨૦ અંગુલ થાય. આનું તાત્પર્ય એ કે પહેલું છત્ર સહુથી મોટું વીશ અંગુલનું સમજવું, પછીનું બીજુ છત્ર તે વસુ અંગુલ એટલે કે ગર્ભસ્થાનથી આઠ-આઠ અંગુલનું બનાવવું એટલે ગોળાકારે ૧૬ અંગુલનું થાય અને ત્રીજુ છત્ર છ અંગુલનું કરવું. આનું તાત્પર્ય એ થયું કે પહેલું છત્ર સૌથી મોટું વીશ અંગુલનું થયું એટલે સ્વાભાવિક રીતે જ તે પહેલું સમજવાનું છે. ત્યારપછી બીજુ આઠ અંગુલનું તે નાનું અને બીજાથી છ અંગુલનું તે તેનાથી નાનું સમજવું. આથી પહેલાં છત્રની ગળાકારમાં લંબાઈ પહોળાઈ ૨૦ અંગુલની, પછીની ૮ અંગુલની અને તે પછીની ૬ અંગુલની એટલે
SR No.023287
Book TitleTirthankaroni Prashnatrayi
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamalmohan Jain Gyanmandir
Publication Year1993
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy