SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪] [ અશોક-આસોપાલવ સરણમાં અશોકનું વૃક્ષ રચાય છે. તે ધરતી ઉપરનું કુદરતી અશોક નથી હોતું પણ દેએ પિતાની દૈવિક શક્તિથી ઊભું કરેલું અકુદરતી અશોક હેય છે. અહીં વિચારવાની એક વાત એ છે કે ચૈત્યવૃક્ષ, અશોકવૃક્ષ બંને દેવે બનાવે છે તે તે ધરતી ઉપર હોય છે તેવાં જ દેવો બનાવે છે કે કેમ! અશોક, આસપાલવ અને ચૈત્યવૃક્ષને અંગે આટલી ઊંડી વિચારણા કરવા પાછળ એ જ એક હેતુ છે કે આ વૃક્ષો સમવસરણની રચના સાથે અકાઢ્ય સંબંધ ધરાવે છે. તે આ વિચારણું ઉપર વિદ્વદ્દવર્ગ ચિંતન-મનન કરીને પિતાના વિચારે દર્શાવવાની આત્મીયતા-ઉદારતા દાખવવાનું સૌજન્ય અવશ્ય અદા કરશે જ એવા વિશ્વાસ સાથે યથામતિ યથાશક્તિ આ લેખ પૂર્ણ કરું છું. ત્રીજો લેખ અહીં પૂર્ણ થશે.
SR No.023287
Book TitleTirthankaroni Prashnatrayi
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamalmohan Jain Gyanmandir
Publication Year1993
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy