SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ ક્ષત્રિયકુંડ (લછવાડ પાસે)ના જિનમંદિરમાં પાસને બિરાજમાન શ્યામ આરસની ભગવાન મહાવીરના મસ્તકના કેન્દ્રમાં ચાટીના સ્થાને ઉન્નત ભાગ દર્શાવતું શિલ્પ જુઓ 100 ચિત્રપરિચય : તીર્થકરદેવની કાયાની રચનાની બે મુખ્ય વિશેષતાઓ શું છે? લે. યશોદેવસૂરિ બીજી ઘણી બધી મૂર્તિઓથી એકદમ જુદા પડતાં એવા આ મસ્તકના ભાગનું ચિત્ર ભગવાન શ્રી મહાવીરની મૂર્તિનું છે. આ મૂર્તિ ભગવાન મહાવીરની જન્મભૂમિ ક્ષત્રિયકુડ ( બિહાર)ના જૈન મંદિરમાં બિરાજમાન છે અને તે સૈકા જૂની છે. આ મૂર્તિના ફોટા અહીં એટલા માટે છાપ્યું છે કે પ્રગટ થતાં આ પુસ્તકમાં તીર્થકરના વાળની ચર્ચા-વિચારણા છપાઈ
SR No.023287
Book TitleTirthankaroni Prashnatrayi
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamalmohan Jain Gyanmandir
Publication Year1993
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy