SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થંકરદેવની કેશમીમાંસા ] [ ૧૦૭ અને સુંદર લાગે છે તે જોવાની દૃષ્ટિ-જ્ઞાન વિશેષ ન હેાવાના કારણે અથવા વરસેથી ચાલી આવતી રૂઢ પ્રથાને જ્યારે છેડવા તૈયાર નથી ત્યારે તેમની સમજ માટે તેમને મુબારકબાદી ! આશ્ચય એ થાય છે કે અંજનશલાકા માટે હજારા મૂર્તિ એ આગળ પડતા ગણાતા મોટાભાગના આચાર્યએ ભરાવરાવી. આ મૂર્તિએ ઉપરના માથાના વાળ તે પૂરા હાય કે આગળના ભાગ પૂરતા હાય પણ જયપુરના કલાકારો કાળા રંગથી રગીને જ માકલે છે, અનેકે તે જોઈ છે, પણ હું નથી માનતા કે કાઈ આચાર્યએ કે ખીજાએએ વાંધા ઉઠાવ્યેા હાય પણ એ તરફ વિશેષ ખ્યાલ કે લક્ષ્ય જ જતું ન હેાય ત્યાં શુ' થાય ! કારણ એક જ કે આ માટે તા આંખ અને મન બને ટેવાઈ ગયાં છે પણ કાગળ, કપડાં કે ભીત વગેરે ઉપરનાં કલર ચિત્રામાં કાળા વાળ જોવાને આંખ–મન ટેવાયાં ન હોય એટલે પ્રથમ પગલે તે ગમે નહિ અને જોનારા ટીકા ટિપ્પણ પણ કરી નાંખે તે સ્વાભાવિક છે.
SR No.023287
Book TitleTirthankaroni Prashnatrayi
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamalmohan Jain Gyanmandir
Publication Year1993
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy