SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ તીથ' કહેવની કેશમીમાંસા ) શ્રી હેમચંદ્રાચાય જીની માન્યતાને ટેકો આપતા આગમના પાઠો [ ૭૫ શ્રીમદ્ હેમચ`દ્રાચાય જી ભગવંતના વીતરાગસ્તાત્રના દેશોમ॰ આ બ્લાકને ટકા આપતા આગમના ગ્રન્થાની નોંધ વગેરે હવે પછી રજૂ થાય છે તે જોઈ એ. सव्वतित्थगराणं च केवलनाणे उपण्णे सक्को अवट्ठितं समंसुरोमनहं करेई । उसभसामिस्स पुण जडाओ सोमयंતિત્તિ ન છિન્નો.... ......... [ શ્રી ભદ્રબાહુસ્વામી રચિત નિયુક્તિ ચૂર્ણિ અને જિનદાસ ગણિકૃત ચૂર્ણિ` સહિત આવશ્યકસૂત્ર ઉપાદ્ધાંત નિયુક્તિ પૃ॰ ૧૮૧, પ્રકા, ૠ. કે. રતલામ ] ઉપરોક્ત પાઠ એમ કહે છે કે-તમામ તી કરીને જ્યારે કેવલજ્ઞાન ઉત્પન્ન થાય ત્યારે જ શક્ર-ઇન્દ્ર કેવલજ્ઞાન વખતે કેશ, રામ, નખ જેટલા હોય છે તેને અવસ્થિત એટલે વધઘટ ન થાય તેવા કરી દે છે. તે પછી વાળનખાદિની વૃદ્ધિ સદંતર નિર્વાણ પર્યન્ત સ્થગિત થઈ જાય છે. પણ માત્ર એક ઋષભદેવ ભગવાન માટે જ જુદુ વિધાન કરે છે. એ વિધાન કરતાં લખે છે કે—ઋષભદેવ ભગવાનના વાળની લટે (કે લટ) સુંદર લાગતી હતી તેથી છેદ્રી ની’. આ પાઠથી કાઈ પ્રશ્ન કરી વાળ કાઢી નાંખ્યા પછી નવા અવસ્થિત કરતા હશે ? શકે કે શું ખીજા વાળનું સર્જન કરી તીથ કરાના પછી તેને
SR No.023287
Book TitleTirthankaroni Prashnatrayi
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamalmohan Jain Gyanmandir
Publication Year1993
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy