Page #1
--------------------------------------------------------------------------
________________
वैराग्यदेशनादक्षाचार्यश्रीमद्विजयहेमचन्द्रसूरिशिष्यपंन्यासप्रवरकल्याणबोधिगणिवर्यविरचितं
यमकबद्धमाङ्गल्यालङ्कृतं
વૈરાગ્યદેશનાદક્ષાચાર્યદેવશ્રીમદ્વિજયહેમચન્દ્રસૂરિશિષ્યપંન્યાસપ્રવરકલ્યાણબોધિગણિવર્યવિરચિત
યમકબદ્ધમાંગલ્યાકૃત સિદ્ધાન્તમહોદધિ
सिद्धान्तमहोदधिः
કાવ્ય
પ્રથમ તરંગ
ઐન્દ્ર સમૂહ (ઈન્દ્રોના સમૂહ) વડે સંસ્તુત, મહાઐશ્વર્યનો ભંડાર ઈન્દ્ર પણ જેમનો ચાકર થઈને રહે છે તે પ્રભુ નાભિનન્દન (ભાષભદેવ) જય પામો. ll૧]
महाकाव्यम् || હાથ પ્રથમસ્તર|| (यमकबद्धमाङ्गल्यं नवश्लोकावधि) ऐन्द्रव्यूहनुतो जीयात्,
नाभिनन्दन ईश्वरः । यत्किङ्करो महैश्वर्य
कुनाभिनन्दनेश्वरः ।।१।। श्रीमान् शान्तीश्वरो भूयात्
कुमुदे मृगलाञ्छनः। चित्ते चोल्लासकृद्यद्वत्
' મુદ્દે મૃત્નાશ્વનIારા जन्माभिषेचनेऽसङ्ख्य
પર્નચરિતાં તિમ્ | नुमो नेमिजिनं नव्य
पर्जन्यरुचितां गतम् ।।३।। . ભંડાર. ૨. નંદનવનનો સ્વામિ = ઈજ. ૩. F = પૃથ્વી ૪. કુમુદ = ચંદ્રવિકાસી કમળ ૫. ચન,
મૃગના લાંછનવાળા શ્રી શાંતિનાથ ભગવાન પૃથ્વીના આનંદ માટે થાઓ અને જેમ ચન્દ્ર કુમુદને વિષે ઉલ્લાસ કરનારો થાય છે, તેમ ચિત્તને વિષે ઉલ્લાસ કરનારા થાઓ. lરા
-
-
-
જન્માભિષેક સમયે અસંખ્ય ઈન્દ્રોની રુચિના પાત્ર બનેલ અને નૂતન જલઘરની કાન્તિને ધારણ કરનાર એવા શ્રીનેમિનિની અમે સ્તુતિ કરીએ છીએ.
I
E
અસંખ્ય સુર્ય ચન્દ્રના ઈનોના પ્રતિકરૂપે બે જ ઈન્દ્રો લઈને ઈન્દો કહ્યાં છે. વાસ્તવમાં ઈન્દ્રો અસંખ્ય છે. અને એવો ક્યો અભાગિયો હોય કે જિનજાભિષેકે જર ન રેકો? (અર્થાતુ જન્માભિષેકમાં તે સર્વ - અરાંખ્ય ઈન્દ્રોહાજર હોય છે) ૩. નૃતન ૮. નેન ઝનન - સંત નાનાં
! મામ
મંગલ
Page #2
--------------------------------------------------------------------------
________________
सिद्धान्तमहोदधौ स्वाश्रियमाप यदृष्टः,
gનિ: રિ : | पातु वः पार्थसार्वः सः
कुण्डलिस्वामिकिङ्करः ।।४।।
प्रथमस्तरङ्गः
જેમની કૃપાદૃષ્ટિથી સર્ષે પણ સ્વર્ગના સામાજ્યને પામી લક્ષ્મીને પોતાની દાસી બનાવી તે ધરણેન્દ્રના સ્વામિ, ત્રણ જગતના નાથ શ્રી પાર્શ્વનાથ તમારું રક્ષણ કરે. I૪
---
काङ्क्षामहे गिरा यस्य,
ज्ञातां वयं हि सन्मतिम् । स्तुमस्तं काश्यपं वीरं,
ज्ञातान्वयं हि सन्मतिम् ।।५।।
-
જેમની વાણીથી જાણેલી સદ્ગદ્ધિને અમે સદાય ઈચ્છીએ છીએ તેવા, જ્ઞાત એ જેનું કુળ હતું તેવા કાશ્યપ, સન્મતિ શ્રીવીરની અમે સ્તુતિ કરીએ છીએ. llull
કર્મસાહિત્યનિષ્ણાત, સિદ્ધાન્ત મહોદધિ, યોગસિદ્ધ (રવ પરની જ્ઞાનાદિ) લક્ષ્મીરૂપી જળના સાગર સમા શ્રી પ્રેમસૂરીશ્વરજીની સ્તુતિ કરું છું. IIઘા
(
कर्मसाहित्यनिष्णातान्
सिद्धान्ताम्भोमहोदधीन् । प्रेमसूरीनुवे योग
સિદ્ધાન્ તમ્મોમદોઢથી– Tદ્દા
कुर्वन्तं शुभभावाभि
वर्धमानतपोनिधिम् । भजे भुवनभानुं तं,
वर्धमानतपोनिधिम् ।।७।।
(પ્રભુભક્તિમાં-પ્રતિક્રમણાદિ ક્રિયામાં) જરા નમીને ભાવસમુદ્રનો ઉલ્લાસ કરતાં, શુદ્ધ અધ્યવસાયોના ભંડાર, વર્ધમાન તપોનિધિ શ્રી ભુવનભાનુસૂરીશ્વરજીને હું ભજુ છું. Iloll
૧. સ્વર્ગની લમી ૨. સર્ષ ૩. ચામ્ (પોતાની)+ રિ : રૂ= લક્ષમી છે દાસી જેની ૪. કુંડલિ(સર્પ) નો સ્વામિ-ધરણેન્દ્ર છે કિંકર
જેનો તેવા. ૫. મહાવીરસ્વામિને સન્મતિર્મefથ્વી, મહાવીરીડન્વJiારથT: I તાન્ય વર્ધાનો યૂ: ૬, = લકમી (જ્ઞાનાદિ)
લક્ષ્મીરૂપી જળના સાગરસમાન ૭. વર્ધ-જ્ઞાન-નિધિને
મંગલ
Page #3
--------------------------------------------------------------------------
________________
प्रथमस्तरङ्गः
सिद्धान्तमहोदधौ समतासागरो जीयात्,
पद्मः पद्मपदापदम । सन्निरस्यात् समाधेर्न:,
पद्म पद्मपदापदम् ।।८।।
કમળસમા ચરણધારી, લક્ષ્મીનિલય પંન્યાસશ્રી પદ્મવિજયજી ગણિવર્ય જય પામો. અમારી સમાધિની (સમાધિમાં આવતી) આપત્તિઓને દૂર કરો. II
-
-
वैराग्यदेशनादक्षः
सीमन्धरजिनप्रियः। जीयाध्देमशशी सूरिः
સીમન્ચરનનપ્રય: I/
વૈરાગ્યદેશનાદક્ષ, સીમધરજિન જેમને પ્રિયા છે. એવા, (જિનશાસનની) મર્યાદાને ધારણ કરનારા, (રાગાદિ પર) જય પામનારા, (ભવ્યજીવોને) પ્રિય એવા શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી જય પામો. lલા
--
- - -
--
वाग्देव्या वचसो जेता,
बुद्धया च बृहस्पतेः । मनोभुवो विजेता यो
रूपेण च शमेन च ।।१०।। तं त्रिलोकमहासारं,
ગુજરત્નાવાર ગુરુમ્ | प्रेमसूरीश्वरं वन्दे,
वीतरागस्मृतिप्रदम् ।।११।।
સરસ્વતી દેવીને વચનથી જીતી લેનાર, બૃહસ્પતિને બુદ્ધિથી જીતી લેનાર અને કામદેવને રૂપ અને શમ બંનેથી જીતી લેનાર, એવા ત્રણ લોકના મહાસાર સમાન, ગુણોના સાગરરૂપ અને વીતરાગપરમાત્માની સ્મૃતિ કરાવતા એવા પ્રેમસૂરીશ્વરજીને હું વંદુ છું. ll૧૦-૧૧||
૧. પદ્મ છે પદ(સ્થાન) જેનું = લક્ષ્મી, તેના પદ (સ્થાન). ૨. પદ્મ 1]સમાન છે ચરણો (૬) જેમના (Tav+ગાયનું) ૩. પહેલા કર્મધારય
પછી બહુવ્રીહિ ૪. બંનેમાં કર્મધારય જિન = જયનશીલ “નિન: ।। स्यादतिवृध्दे च बुद्धे चार्हति जित्वरे' इति विश्वः ।
મંગલ
Page #4
--------------------------------------------------------------------------
________________
प्रथमस्तरङ्गः
सिद्धान्तमहोदधौ तत्प्रभावेन तस्यैव,
થવ્યમિ પાવનમ્ | चरित्रमतिसक्षेपात्,
त्रैलोक्याश्चर्यकारणम् ।।१२।।
ત્રણ લોકમાં આશ્ચર્યકારી અતિ પવિત્ર એવા એવા તેમના ચરિત્રને તેમના જ પ્રભાવથી સંક્ષેપથી કહીશ. ll૧૨ા.
जङ्गमरोहण: क्वासौ
गुणरत्नमहोदधिः । जाह्नवीसलिलस्पदि
યશસામેવાસગ્યેય: ?TIઉરૂ I
ગુણરૂપી રત્નોના મહાસાગર સમાન એવા, જંગમ (મોબાઈલ) રોહણ પર્વત સમા, અને ગંગાના નીરની ઉજ્વળતાની પણ સ્પર્ધા કરતાં યશના પૂંજ સમા તેમની હું શું વાત કરું ? ll૧all
(
नास्मि वक्तुमलं तस्य
गुणलेशमपि स्फुटम्। स्वयम्भूरमणाम्भोधे
Íતુમમાંસ : ક્ષમ: ? T૧૪||
તેમના ગુણોના અંશ માત્રને પણ યથાર્થ કહેવા માટે હું સમર્થ નથી. સ્વયંભૂરમણ સમુદ્રના પાણીને કોણ માપી શકે ? (અર્થાત્ તેમના ગુણોનો અંશ પણ સ્વયંભૂરમણ સમુદ્ર સમાન છે.) ll૧૪ll
-
-
आक्रान्तविश्वतच्छील
___ सौरभासक्तनाकिनाम् । ननु कोलाहलेनैते
भ्राम्यन्ते ग्रहराशयः ।।१५।।
તેમના શીલની સુગંધ સ્વર્ગ સુધી પહોંચી ગઈ અને તેમાં આસક્ત થયેલા દેવોએ કોલાહલ કર્યો હોય અને તેનાથી ગભરાયેલા ગ્રહ નક્ષત્રો ભમણ કરી રહ્યા છે તેવું લાગે છે. ll૧૫ll
-
-
Page #5
--------------------------------------------------------------------------
________________
बामनीकृतमेर्वद्रिं
माहात्म्येन निजेन तम् ।
को हि वर्णयितुं शक्त
तथाऽपि तद्गुणे लौल्यात्
स्तदंशोऽपि सुदुर्वचः ।।१६।।
वक्ष्ये विगतधीरपि ।
किं न रौति पिकोऽपीह
પ્રાપ્યામ્રનવમગ્નરીમ્ ।।૧૭||
तच्छ्रये शारदादेवीं,
માત ! માઽસન્નિધિ હ્રથાઃ । भीतोऽस्मि गौरवाख्याने
ગુરોરચાયપાતળાત્ ||૧૮ ||
जम्बुद्वीपेऽथ रम्येऽस्मिन्,
भूमिका
क्षेत्रेऽप्यत्रैव भारते ।
राजस्थानाभिधे राज्ये,
'सिद्धान्तमहोदधी
मुनिपादपवित्रा हो,
તીર્થમૅચેસને ||9||
जिनायतनमण्डिता ।
धन्या सा धर्मधामाsस्ति,
पिण्डवाडेति पूर्वरा ।। २० ।। ( युग्मम् )
प्रथमस्तरङ्गः
१०
પોતાના માહાત્મ્યથી મેરુ પર્વતને પણ
વામન કરી દેનાર તેમનું વર્ણન કરવા કોણ સમર્થ છે ? ખરેખર ! તેમનો અંશ પણ વર્ણવવો મુશ્કેલ છે. ||૧૬॥
આમ છતાં મંદબુદ્ધિ એવો પણ હું તેમનું વર્ણન કર્યા વિના નહીં રહું. હા... આમાં કારણ એ છે કે હું તેમના ગુણો પર આફરીન છું. આંબાની નવી મંજરી મળી જાય તો કોયલ પણ ટહુકા વિના નથી જ રહેતી ને ? ||૧૦||
બસ... હવે ગુરૂના ગુણાનુવાદ કરવામાં તેમને અન્યાય થઈ જવાના પાપથી ડરતો હું શ્રીશારદા દેવીને શરણ જાઉં છું. હે શારદે મા! આપ સતત મારું સાનિધ્ય કરજો. I॥૧૮॥
આ જ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં જ તીર્થભૂમિઓના જ જાણે સંકુલ (કોમ્પ્લેક્ષ) સમાન રાજસ્થાન રાજ્યમાં મુનિઓના ચરણોથી પવિત્ર અને જિનાલયોથી શોભતી ધર્મના ધામ સમી પિંડવાડા નામની એક ઉત્તમ નગરી છે. ||૧૯-૨૦ની
Page #6
--------------------------------------------------------------------------
________________
प्रथमस्तरङ्गः
'सिद्धान्तमहोदधौ भगवानाभिधः श्राद्धः
ककुदेव्याख्यभार्यया । वासेनाऽभूषयत् स्वस्य
પુરી ધર્મજમૂવME Tીરી मर्त्यलोकमहापुण्य
सम्भारेणागतो ननु । जैनेन्द्रशासनाराम
સરળીવાડવ: ||૨|| नेदीयोऽपि दिवो मुक्ते
भव्यभट्टैककाम्यया । एनसाऽशुचि विश्वं च,
તીવર્તુમના વ ાર રૂ // महातेजा महाधामा,
સ્વસ્તિત્વવશ્વપાવન: कलिकालेऽकलङ्कात्मा,
ककुकुक्षाववातरत्॥२४॥ त्रिभिर्विशेषकम् ॥ समुच्छ्वासं दधारेमा,
પૃથવ્યપ પ્રમોમા / व्याजेन किल वर्षाया,
શૂનમુન્નમ: Tીરના 1. क्षेत्रापेक्षयाऽयं प्रयोगः समाधेयः, दृश्यते चेतादृप्रयोगस्त्रिषष्टि० II વરિતૈકીસ્તુતિ
ભગવાનદાસ નામના શ્રાવક કંકુદેવી નામની પત્ની સાથે ત્યાં રહેતાં હતા. ખરેખર ! ધર્મને જ ખરું ભૂષણ માનતા તેઓએ પોતાના વસવાટથી તે નગરીને અલંકૃત કરી હતી. ll૨૧
મનુષ્યલોકના મહાપુણ્યના સંચયના ઉદયથી આવ્યો હોય તેમ એક જીવ જાણે જિનશાસનરૂપી ઉપવનમાં પાણીના વહેણ સમાન દેવલોકમાંથી નીચે આવ્યો. મોક્ષકામી તે જીવને દેવલોકથી મોક્ષ નજીક હોવા છતાં ભવ્યજીવોના કલ્યાણની કામનાથી અને પાપોથી ખરડાયેલા એવા આ વિશ્વને પવિત્ર કરવાની ઈચ્છાથી, પોતાના
અસ્તિત્વથી વિશ્વને પાવન કરતો મહાતેજ અને મહાપ્રભાનો સ્વામિ, કળિકાળમાં પણ કલંક રહિત એવો તે જીવ કંકુબાની કુક્ષિએ અવતર્યો. Il૨૨-૨૩-૨૪l
(
'
(
આનંદના ઉલ્લાસથી પૃથ્વીએ પણ જાણે તે સમયે શ્વાસ લીધો અને વરસાદના બહાનાથી જાણે આકાશે પણ આનંદના આંસુઓ પાડ્યાં. રપા
Page #7
--------------------------------------------------------------------------
________________
प्रथमस्तरङ्गः
१४7.
।
સ્ત્રીઓને ગર્ભ જીવાનુસાર જ ઈચ્છાઓ થતી હોય છે. માટે આ બાજુ ગર્ભ વધતો ગયો shd mel doll y 2461 (competition) થી ધર્મભાવના પણ વધતી ગઈ. રઘા
-
सिद्धान्तमहोदधौ स्पर्द्धयेवाऽभ्यवर्धिष्ट,
गर्भस्य धर्मभावना । कङ्देव्या यतः स्त्रीणां,
यथागर्भ हि दोहदाः ।।२६।। कुर्वाणा जिनपूजां सा,
तन्वाना दानसन्ततिः। भावयती शुभं ध्यानं,
क्रोधादिरहिता सदा ।।२७।। मनस्यपि विकारेणा
परिस्पृष्टा क्वचित्किल । जगद्वन्द्यं जगद्वन्द्या,
तद्गर्भ विदधार सा ।।२८।।
જિનપૂજા અને સુપાત્રદાન કરતાં, શુભ ધ્યાન કરતાં, ક્રોધાદિથી સદા રહિત અને મનથી પણ નિર્વિકાર એવા જગäદનીયા કંકુબાએ જગદ્ગધ , એવા ગર્ભનું ધારણ-પાલન કર્યું. ૨૭-૨૮ll.
फाल्गुनीपूर्णिमायां च,
शुभस्थेषु ग्रहेष्वथ । शुभेऽहनि शुभे चन्द्रे,
पूर्णभावमुपागते ।।२९।। श्वेतरश्मिमिव प्राची,
प्रसूनमिव केतकी । असूत पुत्ररत्नं सा, जाह्नवीव सितोत्पलम् ।।३०।।
।। युग्मम ।।
ફાગણ સુદ પૂનમના શુભ દિવસે ગ્રહો શુભ સ્થાનમાં હતા. ચંદ્ર પૂર્ણભાવમાં અને શુભ સ્થાનમાં હતો ત્યારે જેમ પૂર્વદિશા સૂર્યને જન્મ આપે, કેતકી પુષ્પને જન્મ આપે અને ગંગા નદી શ્વેતકમળને જન્મ આપે તેમ તે દેવીએ पुत्र-२लने १० आप्यो . ॥२६-30||
-
Page #8
--------------------------------------------------------------------------
________________
प्रथमस्तरङ्गः
सिद्धान्तमहोदधौ प्रेमपूजनिभास्यस्य,
प्रेमनिःस्यन्दचक्षुषः । प्रेमसीतानीलाद्रेश्च,
प्रेमपूरसमच्छवेः ।।३१।। प्रेमवारिमहावाधि
प्रबोधैकनिशापतेः । प्रेमचन्द्राभिधा तस्य,
सूनोः स्वैरभ्यक्रियत ।।३२।।
મુખ જુઓ તો પ્રેમનું પૂંજ, આંખો જુઓ તો પ્રેમના ઝરણા, પ્રેમરૂપી ગંગા નદીને ઉત્પન્ન કરનાર હિમાલય પર્વત સમા અને પ્રેમના પૂર સમી આભા ને ધારણ કરતા... વધુ તો કેટલું કહેવું? પ્રેમસાગરની ભરતી કરવામાં ચંદ્રસમાન તે પુત્રને જોઈ સ્વજનો એ તેનું નામ પ્રેમચંદ राण्डं. ॥३१-३२||
-
।
मृदुपाणिपदे चित्त
हरे च मृदुवाग्मिनि । मतया चाऽमृदावस्मिन्,
जनो भृशमरज्यत ।।३३।।
કોમળ હાથ પગ, કોમળ વાણી અને તીક્ષ્ણ બુદ્ધિના ધારક તે દીકરાને વિષે લોકો ઘેલા थई ता. ||33||
दिने दिने वपुच्छायां,
बितन्वन्नधिकाधिकाम् । अवर्धत गुणैः सार्धं,
प्राग्जन्मसुहृदो हि ते ।।३४।।
દિવસ જતાં ગયા અને તેના કાયા અને ગુણો વધતાં જ ગયા. હા.. ગુણો તો તેના पूर्वमना भित्रयो di. ||४||
-
।
-
-
14 बराग्यम् -
Page #9
--------------------------------------------------------------------------
________________
प्रथमस्तरङ्गः
सिद्धान्तमहोदधौ प्रेमचन्द्रमुखं नैत
ચં રાઢાસુધાર: I राकासुधाकरो नायं,
प्रेमचन्द्रमुखं त्वदः ।।३५।। गुणालयमहो केचित्
केचित् रुपालयं न्विति । प्रीतास्तु प्रेमचन्द्रं स्म,
વર્ણયત્તિ વિક્ષVIE Iીરૂદ્દા दुर्वेश्मनीव संसारे,
सोऽमुष्मिन् निवसन्नपि । सदैव धारयामास,
વૈરાયધધમ્ રૂછી
(લોકોની વાતો) અરે ! આ પ્રેમચંદનું મુખ નથી, આ તો પૂર્ણિમાનો ચન્દ્રમાં છે.....ના ભાઈ ના, આ પૂર્ણિમાનો ચંદ્રમા નથી. આ તો પ્રેમચંદનું મુખ છે. ll૩૫ll
આનંદિત એવા કેટલાક વિચક્ષણો એ ગુણાલય છે. એમ કહીને અને કેટલાક વિચક્ષણો રુપાલય છે. એમ કહીને પ્રેમચંદની પ્રશંસા કરતા હતાં. l૩ાા
સંસારમાં અત્યંત વૈરાગ્ય ધારણ કરનાર તે સુખોની વચ્ચે પણ કષ્ટથી રહેતા હતા. llaoll
(
ભોગોમાં ઉત્કૃષ્ટ વૈરાગ્ય.. પોતાના શરીર માટે પણ નિઃસ્પૃહ.. એવા તેને સંસારમાં જરા પણ રતિ ન હતી. ll૩૮
-
भोगेषुद्यतवैराग्या,
स्वशरीरेऽपि निस्पृहः । दधार नैव संसारे,
તિં વાપિ મના રૂા . ૧. અહીં ઝારીવાવ અપશ્રુતિ અલંકાર છે. ૨. અહીં આપવારો અપભુતિ અલંકાર છે. . અહીં કચ્ચર્યથા ઉલ્લેખોલંકાર છે.
આ રીતે જ્યાં અલંકારોના નામ દર્શાવાય તે વાચકોની પ્રતિપત્તિ માટે ઉપલક્ષણ સમજવા. આ સિવાય પણ અનેક અંલંકારોના Iો પ્રયોગો સ્વયં જાણવા.
-
-
Page #10
--------------------------------------------------------------------------
________________
उक्तं धर्मोपदेष्टारः,
साक्षिमात्रं महात्मनाम् ।
साक्ष्यपि नागतस्तस्य,
સ્વયમ્બુદ્ધમહાનતે ।।રૂo||
शरीरमेव तस्याऽऽसीत्,
गृहे शालादिके तथा ।
मनस्तु संयमाराम
સગ્વારસ્ય મનોરથ ।।૪૦ના
सहजो जिनरागश्च,
सहजा साधुसेवना ।
सहजोद्भूतवैराग्यो,
વાસ્તત્વડવાતચેતસ: ||૪||
जिनपूजानिमग्नोऽसौ,
'सिद्धान्तमहोदधी
तदभिगतमानसः ।
गतां भोजनवेलां तु,
વિપિ યુવોધ ( ||૪||
आसीदिति शेषः ।
वैराग्यम
• प्रथमस्तरङ्गः
२०
કહેવાય છે કે, મહાપુરુષો ને (એટલા જલ્દી બોધ પામે છે કે) ધર્મોપદેશકો સાક્ષીમાત્ર જ બને છે. પણ આશ્ચર્ય ! આ તો સ્વયંબુદ્ધ બન્યા. કોઈ ઉપદેશ વિના જાતે જ બોધ પામ્યા. ૩લી
ઘર, શાળા વગેરેમાં તો તેનું શરીર માત્ર
જ હતું. જ્યારે મન તો ‘સંયમ બાગમાં હું ક્યારે સંચરીશ ?' તેવા મનોરથોમાં જ રમતું હતું. ॥૪૦॥
વય નાની પણ દિલ વિશાળ, સહજ પ્રભુ પરનો પ્રેમ, સહજ એવી સાધુભક્તિ અને સહજોત્પન્ન વૈરાગ્ય એ તે બાળકની વિશેષતાઓ હતી. I[૪૧]]
તન્મય થઈને જિનપૂજામાં મગ્ન થઈ ગયેલ તેમને જમવાનો સમય ક્યારે જતો રહ્યો તે
ય ખ્યાલ ન આવતો.' ૪૨વા
વૈરાગ્ય
Page #11
--------------------------------------------------------------------------
________________
प्रथमस्तरङ्गः
૨૨
સાધુના દર્શન માત્રથી આનંદથી આંખો ! વિકસિત થઈ જતી અને પ્રેમચંદના બધા અંગો રોમાંચિત થઈ જતા. ll૪all
सिद्धान्तमहोदधौ साधुषु दृष्टमात्रेषु,
સઘડ્યોત્યુત્ત્વનોદન: I रोमाञ्चव्याप्तसर्वाङ्गः,
प्रेमचन्द्रोऽभ्यजायत ।।४३ ।। पतित्वा पादयोराशु,
प्रेमचन्द्रः पवित्रधीः । भूरिभक्तिभृतश्चान्न
पास्तान् प्रत्यलाभयत् ।।४४ ।। अन्येषामपि वेश्मानि,
मुनिं स नीतवान् सदा । निर्मलभक्तिभावेन,
ननु भक्तिरनेकधा ।।४५।।
પાવન મતિના સ્વામિ પ્રેમચંદ સાધુઓને તરત જ પગમાં પડીને ઉછળતા ભક્તિભાવથી ભાત-પાણી વહોરાવતા. I૪૪ll
મહાત્માઓને બીજાઓના ઘરોમાં પણ તે હિંમેશા લઈ જતા. કેવા નિર્મળ ભક્તિભાવ ! ખરેખર ! ભક્તિ અનેક પ્રકારની હોય છે. ll૪પ
(
व्यवसायकृतेऽवात्सीत्,
व्याराग्रामे गतोऽपि च । तथैवाऽस्थात् यथैव प्राक्,
महान्तो हि समाः सदा ।।४६।।
વ્યવસાય માટે વ્યારા ગામે વસવાટ કરવાનું થયું. છતાં ય પ્રેમચંદ તો પહેલા જેવા જ રહ્યા.. હા ! મહાપુરુષો બધી જ પરિસ્થિતિમાં સમભાવવાળા જ હોય છે. I૪ઘા
(
चारित्रगुणपूर्णात्म
મુનમણિમાવતઃ अर्हदर्चनतोऽशुभ
નિર્નરથ TI૪૭ના
ચારિત્રગુણના પાત્ર મુનિઓની ભક્તિના પ્રભાવથી અને જિનપૂજાથી અશુભ કર્મની અમાપ નિર્જરા થઈ અને કમાલ... કોઈ પ્રેરણા
-
-
Page #12
--------------------------------------------------------------------------
________________
२३
प्रेरणाया विनाऽप्यस्य,
दीक्षाभावोऽभ्यवर्धत |
प्रादुर्भवन्ति महतां,
स्वयमेव यतो गुणाः ।।४८ । । युग्मम् ।।
भावनाभिरविश्रान्तं,
भावितात्मा क्षणे क्षणे ।
लोकोत्तराभिरेताभिः,
प्रेमचन्द्रो ह्यजायत ।। ४९ ।।
महाव्रतानि क्व लप्स्ये,
'सिद्धान्तमहोदधौ
प्रपत्स्ये क्वाऽनगारताम् ? |
आत्माराममनाश्चाऽह
मात्ममात्रकृपाधरः ।। ५० ।।
इन्दीवरे गुरोः पादे,
त्विन्दिन्दिरोऽस्म्यहं कदा ? ।
तपस्स्वाध्यायसद्ध्यान
साधुसेवारतस्तथा । । ५१ ।।
१. कदा, कर्हि साथै वर्तमानाना उपनो अर्थ भविष्यद्वाणमां पा थाय. ( सि.डे. ५/३/८)
संयम मनोरथ
प्रथमस्तरङ्गः
વિના પણ તેમની દીક્ષાની ભાવના ખૂબ વધતી ગઈ. ખરેખર ! મહાપુરુષોના ગુણો સ્વયં જ
પ્રગટ थाय छे. ॥४७-४८।।
२४
હવે કહેવામાં આવે છે તે લોકોત્તર ભાવનાઓથી પ્રેમચંદ ક્ષણે ક્ષણે સતત ભાવિત थथा. ||૪૯॥
"हुं महाव्रतोने प्यारे भेजवीश ? आत्माभां રમતા મનવાળો અને જીવ માત્ર પર કરુણાને વહાવતો એવો હું સાધુતાને ક્યારે પામીશ ?.
॥५०॥
અહો ! ગુરૂદેવના ચરણ કમળમાં ભમરા જેવો થઈને હું તપ, સ્વાધ્યાય, સધ્યાન અને साधुसेवामां प्यारे रत यश ? ॥१॥
संयम मनोरथ
Page #13
--------------------------------------------------------------------------
________________
सिद्धान्तमहोदधौ निरीहो निर्ममः शान्तो,
મત્નવિજ્ઞહર્તવર: | शुद्धोञ्छचर्यया माधु
રી વૃત્તિ તા થયે ?TI૬૨T
प्रथमस्तरङ्गः
ઈચ્છાને મમતાથી રહિત, શાંત, મલથી ખરડાયેલ શરીરવાળો થઈને શુદ્ધગોચરી માટે માધુકરી વૃત્તિ (ભમરાની જેમ જરા જરા લેવાની વૃત્તિ) ને હું ક્યારે સ્વીકારીશ ? Iપરા
સમાધિરૂપી નંદનવનમાં દયારૂપી ઈન્દ્રાણીમાં લંપટ બનીને હું કર્મરૂપી પર્વતનો ચૂરો કરવામાં વજ સમાન વ્રતને અણિશુદ્ધપણે ક્યારે પાળીશ? II૫૩il
-
समाधिनन्दने क्वेन्द्रः,
कर्माद्रिकुलिशं व्रतम् । निशितं पालयिष्यामि,
પાશવીસુન૫ટ: ? સારૂ II
-
-
मूलोत्तरगुणान् कोटि
શિત્તાધિવાન્ વદન મુદ્દા | त्रिखण्डमिव त्रिरत्नं,
लप्स्य विष्णुसमः कदा ।।५४ ।।
કોટિશિલા (કરોડ માણસ ઉપાડી શકે તેવી શિલા) કરતા પણ અધિક ભારવાળા મૂલોત્તર ગુણોને આનંદથી વહન કરતો એવો વિષ્ણુ સમાન મુનિ બની ત્રણ ખંડની જેમ ત્રણ રત્ન ક્યારે સ્વીકારીશ ? Il૫૪TI
-
મોક્ષમાર્ગે પૂરપાટ વેગે દોડતા ધ્યાનરૂપી અશ્વરથ પર આરુઢ થઈ દુર્જય એવો હું મુનિચક્રવર્તી ક્યારે થઈશ ? પપી
-
अध्यारुढोऽश्वरत्नं च,
મોક્ષમામદનવમ્ | ध्यानाख्यं दुर्जयो भावी
મુનિ શ્રી કા દમ્ ?IIT/
(
Page #14
--------------------------------------------------------------------------
________________
२७
गजरत्नं श्रितः चोच्चे
रार्जवसञ्ज्ञकं वरम् ।
मुक्ति प्रवेक्ष्यामि
दुर्निमित्तमहावृष्टि
મુનિવી જવા નમ્ ।।૬।।
पातपातृ त्रिधाऽपि च ।
गुप्तिच्छत्रं धरिष्यामि,
शासनचर्मरत्नेन,
મુનિવી હવા સ્વદમ્ ?||૭||
पाता दुःखोदधेर्भावी,
संयम मनोरथ
भव्यजीवान् भवाम्बुधेः ।
ज्ञानमणिप्रकाशेन,
મુનિવી હવા ચંદમ્ ? ।।૮।।
तमसाऽन्धं जगत् खलु ।
तारयिष्यामि चाऽऽत्मानं,
'सिद्धान्तमहोदधौ
दुस्तपःकाकिणीकान्त
મુનિશ્રી હવા સ્વદમ્ ?||૬||
स्तमिस्रामात्मसंज्ञकाम् ।
ज्योतिर्मयीं करिष्यामि,
મુનિચી વા રમ્ ।।।।
प्रथमस्तरङ्गः
२८
આર્જવરૂપી ગજરત્ન પર બેસીને મુનિચક્રવર્તી એવો હું મુક્તિપુરીમાં ક્યારે પ્રવેશીશ ? [પા
કુનિમિત્તોની મહાવૃષ્ટિને અટકાવનાર એવી
ત્રણ ગુપ્તિરૂપ છત્રરત્નને મન વચન કાયાથી ધારણ કરતો એવો મુનિચક્રવર્તી ક્યારે થઈશ? ||પની
જિનશાસનરૂપી ચર્મરત્નની નાવ વડે હું દુઃખોના દરિયા સમાન સંસાર સાગરમાં ભવ્યજીવોનો તારણહાર મુનિચક્રવર્તી ક્યારે થઈશ ? ||પા
અજ્ઞાનરૂપ અંધકારથી અંધ એવા આ જગતનો તથા મારા આત્માનો જ્ઞાનરૂપી મણિરત્નના પ્રકાશથી નિસ્તાર કરનારો મુનિ ચક્રવર્તી હું ક્યારે થઈશ ? ||પા
આત્મારૂપી અંધકારમય તમિસા ગુફાને દુષ્કર તપરૂપી કાકિણીરત્નથી કાન્ત સુંદર થઈને જ્યોતિર્મય કરતો એવો મુનિચક્રવર્તી હું ક્યારે સંયમ મનોરથો છે
થઈશ ? ||૬૦ll
Page #15
--------------------------------------------------------------------------
________________
In
सिद्धान्तमहोदधौ मूलोत्तरगुणस्तम्भ
शोभितशीलहर्म्यकः । चारित्रवर्द्धकिं लप्स्य,
| મુનિવલ્દી કા દમ્ ?I૬૧TI
प्रथमस्तरङ्गः
મૂલોત્તરગુણો રૂપી સ્તંભોથી શોભતા શીલ રૂપી મહેલવાળો મુનિચક્રવર્તી એવો હું ચારિત્રરૂપી વદ્ધકિરત્નને ક્યારે પ્રાપ્ત કરીશ ? liદના
-
जिनाज्ञापृतनापत्या,
दोषम्लेच्छान् जयन्नहो !! आत्मजेता भविष्यामि,
મુનવત્રી દ્રા દર્શાદુરી
જિનાજ્ઞારૂપી સેનાપતિરત્નથી દોષોરૂપી પ્લેચ્છોને જીતતો આત્મવિજેતા એવો હું મુનિચક્રવર્તી ક્યારે થઈશ ? liદરા
-
-
-
-
'...
संयमाख्यपुरोधेन,
षट्कायं परिपालयन् । षट्खण्डाभं भविष्यामि,
મુનક્કી ઢા ચદમ્ ? સાદુરૂ I
સંયમરૂપ પુરોહિતરત્ન વડે છ ખંડની જેમ છકાયના જીવોનું પરિપાલન કરતો એવો મુનિચક્રવર્તી હું ક્યારે થઈશ ? llsall
સ્ત્રીરત્નરૂપ સમતાના ભોગથી સંસારના થાકને ઉતારી પરમ સુખનો ભોક્તા મુનિચક્રવર્તી હું ક્યારે થઈશ ? I૬૪
स्त्रीरत्नसमताभोग
નિરોતમવશ્રમ: | सौख्याद्वैतानुभोक्ता स्यां,
મુનિ શ્રી વા વંદમ્ ?Iીદ્દી मोक्षगुहामहाद्वारं,
તિતિક્ષાદ્રરત્નમાજ઼ | झटित्युद्घाटयिष्यामि,
મુનિવઠ્ઠી વા વદમ્ ?TI૬૬ Tી.
તિતિક્ષારૂપી દંડરત્નથી મોક્ષરૂપી ગુફાના મહાદ્વારને ક્ષણમાં ખોલી નાખનાર એવો મુનિચક્રવર્તી હું ક્યારે થઈશ ? દિપા
Page #16
--------------------------------------------------------------------------
________________
• सिद्धान्तमहोदधौ सत्त्वखड्गपराभूत
परिषहचमूः किल । ब्रह्मगुप्तिनिधीश: स्या,
મુનાદી કા દમ્ દુદ્દી
- પ્રથમસ્તર: -
સત્વરૂપી ખગરનથી પરિષહસેનાને પરાજિત કરીને નવબહ્મગુણિરૂપ નવનિધિનો સ્વામિ મુનિચક્રવર્તી ક્યારે થઈશ ? liદશા
શાસ્રરૂપ ગૃહપતિરત્ન દ્વારા સંવેગરૂપી ઘેબર ખાઈ પુષ્ટ થયેલા ચારિત્રરૂપી શરીરવાળો મુનિચક્રવર્તી હું ક્યારે થઈશ ? liદoll
- - -
शास्त्रगृहपते रत्नात्,
संवेगघृतपूरभुक् । पुष्टशीलवपु-र्भावी
મુનિ દ્રા વેવમ્ ?૬૭ની शुद्धालोचनचक्रेण,
निर्नष्टाशेषशल्यकः । चक्रीचक्राधिको भावि
નિયત્રી ા ચંદમ્ ?૬૮
શુદ્ધ આલોચનારૂપી ચક્રરત્નથી બધાં શલ્યોનો નાશ કરીને ચક્રીઓના સમૂહથી ય ચઢિયાતો મુનિચક્રવર્તી ક્યારે બનીશ ? li૬૮ll
घर्मकरैश्च धर्मों,
ધર્માધ્વનિ શનૈઃ શનૈઃ | धर्मजक्षालिताऽघोऽहं,
विहर्तास्मि कदा क्षितौ ? ||६९।।
ઉનાળામાં ઉષ્ણ કિરણોથી તપેલા માર્ગ પર ધીમે ધીમે વિહાર કરતા પરસેવાથી ધોવાતા. પાપવાળો હું ક્યારે વિચરીશ ? ૬૯ll
क्व दुस्तपं तपिष्येऽहं,
करिष्ये प्रतिलेखनम् ?। स्वाध्यायघोषनिर्घोष
पावनैकप्रतिश्रयः ।।७।। म मनोरथ
દુષ્કર તપને ક્યારે તપીશ ? ક્યારે મારા સ્વાધ્યાયના ઘોષથી ઉપાશ્રયને પાવન કરીશ? ક્યારે હું પડિલેહણ કરીશ ? lool
Page #17
--------------------------------------------------------------------------
________________
३४
॥
'सिद्धान्तमहोदधौ रक्तप्रतिकणव्याप्त
जिनाज्ञः क्व भविष्यति । गुरुसमर्पिताऽऽत्मा मे,
भावितात्मा सदाशयः ।।७१।।
प्रथमस्तरङ्गः
લોહીનાં બુંદે બુંદમાં જિનાજ્ઞાથી વ્યાસ, ગુરૂને સમર્પિત, ભાવિતાત્મા અને સદાશયધારી એવો મારો આત્મા ક્યારે થશે ? lool
अन्याभिर्भावनाभिश्च,
चारुभिर्भावयन्निजम् । प्रेमचन्द्रोऽनयत् कालं,
कुखट्वायां निशामिव ।।७२।।
જાણે ખરાબ શય્યામાં રાત્રિ કાઢતા હોય તેમ, આવી બીજી પણ સુંદર ભાવનાઓથી પોતાને ભાવિત કરતા પ્રેમચંદે સમય પસાર ज्यो. ||२||
आसीनो सोऽन्यदा चासीत्,
सह पित्रा तदापणे । संन्यासी चाऽऽययौ तत्रा
5ऽनाभिरुद्राक्षमालकः ।।७३ ।।
એકવાર તે પિતા સાથે તેમની દુકાનમાં બેઠા હતાં ત્યારે નાભિસુધી લટકતી રૂદ્રાક્ષની भाजावाजो संन्यासी भाप्यो. ||3||
તે અનિમેષ નજરે પ્રેમચંદને જોવા લાગ્યો. તેથી તેના પિતાએ ગુસ્સે થઈને કહ્યું. “તેનું तने शुं जाम छ ? ||४||
।
आरेभे चेक्षितुं प्रेम
__चन्द्रं स निर्निमेषदृक् । कुपितस्तत्पिताऽवोचत्
"किं ते तेन प्रयोजनम् ? ।।७४ ।। गृहाण रोचते तुभ्यं,
यदेषोऽहं ददामि ते । मा पश्य मदपत्यं चे
दसि त्वं कुशलप्रियः" ।।७५ ।। भाविकथनम
ले, आ हुँ तने आधु छु. रे ग त ले. પણ હવે જો તારું કુશળ ઈચ્છતો હોય તો મારા દીકરાને ન જોતો.” loષા
-
Page #18
--------------------------------------------------------------------------
________________
प्रथमस्तरङ्गः__“हे पस ! भारे डो पस्तुती नथी. પણ તારો પુત્ર વિશિષ્ટ લક્ષણોથી પોતાનો પરમ सन्युध्य relवे छे." ||७||
તેનો આ ઉત્તર સાંભળી તેના પિતાએ હર્ષ પૂછ્યું, “હે વિદ્વાન ! તો પછી જો આપ તેનું मावि medi a al relो !" ||७७ll
-सिद्धान्तमहोदधौ "नाऽर्थो मे वस्तुना वत्स !
केनाऽपि किन्तु ते सुतः । विशिष्टैर्लक्षणैः ख्याति,
___ परमभ्युदयं निजम्" ।।७६।। तदुत्तरं निशम्यैन
मप्राक्षीत् तत्पिता मुदा । "उच्यतां तर्हि तद्भाविं,
विद्वन् ! वेत्ति भवान् यदि" ।।७७।। "ईदृशैर्लक्षणैर्युक्तो,
भाव्योऽक्षयनिधीश्वरः । महान् मुनीश्वरो वाऽपि,
नाऽन्यथा विद्धि मद्वचः" ।।७८ ।। श्रुत्वा प्रीतस्ततस्तस्मै,
प्रेमचन्द्रपिता ददौ । दक्षिणामथवा कस्मै,
न रुच्यमीदृशं वचः ।।७९ ।। परिव्रज्याकृते नाऽऽप,
स्वजनानां स सम्मतिम् । ईदृशं पुत्ररत्नं वा,
को वियुक्तं सहेत हि ।।८।। -भाविकथनम
આવા લક્ષણથી યુક્ત કાં તો અક્ષયસંપત્તિનો સ્વામિ થાય અને કાં તો મહાન સાધુ થાય. મારું વચન ખોટું નહીં સમજતો.” 10८||
પ્રેમચંદના પિતાએ તે સાંભળી આનંદિત થઈ તેને દક્ષિણા આપી. અથવા તો (આપે જ ने) मायुं क्यन डोने न गमे ?. Gell
।
।
।
આવા પુત્રરત્નનો વિયોગ કોણ સહન કરે? પ્રેમચંદને દીક્ષા માટે સ્વજનોની સંમતિ ન भजी. ||coll
ભાવિકથનમ
Page #19
--------------------------------------------------------------------------
________________
३८
प्रथमस्तरङ्गः
ધર્મદેશનથી વિમલાચલનો મહિમા જાણીને પ્રેમચંદ ત્યાં ગયો. કારણ કે વીર્ય રુચિને અનુસરનારું હોય છે. ll૮૧ી.
• सिद्धान्तमहोदधौ धर्मदेशनया ज्ञात्वा,
प्रभावं वैमलाचलम् । प्रेमचन्द्रो ह्यगात्तत्र,
वीर्यं रुच्यनुसारि हि ।।८१।। आनन्दाब्धिमहोल्लास
युक्तो यात्रां चकार सः । कलिकालेऽपि कल्पद्रु
समेऽत्र न्यवसत्तथा ।।८२ ।।
।
આનંદરૂપી સાગરનાં મહોલ્લાસ સાથે તેણે જાત્રા કરી અને કળિકાળમાં કલ્પવૃક્ષ સમાન આ સ્થળે તે રોકાઈ ગયો. ll૮૨ાા
ત્યાં રહેતા તપતેજથી સૂર્યસમા પ્રેમચંદે દોઢ महिना सुधी मेsiar Suवास ध्या. ||3||
तत्रैव निवसन् चक्रे,
तपस्तपोदिवाकरः । सार्धमासमुपवासान्,
बालोऽप्येकान्तरान्नहो !।।८३ ।।
તેના પછી ચાર ઉપવાસ કર્યા અને તેના પારણે અઠ્ઠાઈ કરી. '૮૪ll
-
स चतुरुपवासाँश्च,
वितेने तदनु ह्यपि । तत्पारणं विधायाहो!
ह्यष्टावपि चकार च ।।८४।।
।
आसीनः शयितो नाऽभू
त्तपस्व्यपि महानसौ । विमलाचलयात्रां तु,
चकाराऽहो ! तदापि हि ।।८५।।
આવો મહાન તપસ્વી હોવા છતાં પણ તે બેસી કે સૂઈ ન રહ્યો પણ ત્યારે ય સિદ્ધગિરિની જાત્રા કરી ll૮૫ll
Page #20
--------------------------------------------------------------------------
________________
।
सिद्धान्तमहोदधौ तत्रस्थमुनिमूचेऽसौ,
परिव्रज्यासमुत्सुकः । प्रव्रज्यादानतः पूज्य !,
कृपां कुरु मयीति च ।।८६।।
प्रथमस्तरङ्गः
દીક્ષા માટે ઉત્સુક એવા તેણે ત્યાં રહેલા મુનિ ભગવંતને કહ્યું કે, “હે પૂજ્ય ! પ્રવજ્યા આપવા વડે મારા ઉપર કૃપા કરો” l૮૬ાા
-
महात्माऽऽसीद् मुनिः सोऽपि,
शिष्यलोभेन शून्यहृद् । स्वानहतां तमाऽऽचख्यौ,
गन्तुं दानमुनि तथा ।।८७।। सदृशैः सङ्गतं शस्य,
त्वादृशैस्तादृशाः समाः । युज्यते राजहंसस्य,
स्थानं मानसरोवरे ।।८८ ।।
તે મુનિ પણ કોઈ મહાપુરુષ હતા. તેમને શિષ્યનો લોભ ન હતો. તેમણે દીક્ષા આપવા પોતાની અયોગ્યતા જણાવી અને મુનિ દાનવિજયજી પાસે જવા કહ્યું. llcoll
“સરખે સરખાની સંગત શોભે, તારા માટે તે ગુરૂ યોગ્ય છે. રાજહંસનું સ્થાન તો માનસરોવરમાં જ ઉચિત છે.” ll૮૮ાા
इति श्रुत्वा मुखात् साधोः,
प्रेमचन्द्रः प्रमोदभाक् । अप्राक्षीदधुना पूज्य !,
पूज्यः स कुत्र वर्तते ।।८९।।
સાધુની આ વાત સાંભળીને પ્રેમચંદે આનંદિતા થઈને પૂછ્યું, “હે પૂજ્ય ! તે પૂજ્ય અત્યારે ક્યાં બિરાજમાન છે ?' l૮૯
--
મુનિવરે કહ્યું. “ઘોઘા નામના ઉત્તમ તીર્થમાં तने भु३नो मे थशे." ||oll
ऊचे मुनिवरोऽसौ तं
वीरोपाध्यायसन्निधौ । घोघाख्ये प्रवरे तीर्थे,
भावी मेलो गुरोर्हि ते ।।१०।।
-
Page #21
--------------------------------------------------------------------------
________________
४२
प्रथमस्तरङ्गः
વધતા આનંદ સાથે તે ઘોઘામાં શ્રીવીરવિજયજી ઉપાધ્યાય પાસે ગયો અને પોતાની વાત કહી. ll૧ી
• सिद्धान्तमहोदधौ वर्धमानप्रमोदोऽसौ,
घोघाग्रामे गतस्ततः । श्रीवीराख्यमुपाध्यायं,
नत्वा वृत्तम् बभाण स्वम् ।।११।। चख्यौ सोऽपि विनीतो मे,
दानाह्वोऽस्ति विनेयकः । सकलागममर्मज्ञः,
पारगः श्रुतवार्निधेः ।।९२ ।।
તેમણે પણ કહ્યું કે મારે દાનવિજય નામનો વિનીત શિષ્ય છે જે સકલાગમમર્મજ્ઞ અને શ્રુતસાગરનો પારગામી છે. ll૯શા
-
भवतु स गुरुस्ते त्वं,
योग्योऽसीत्यनुमन्यते । किन्त्वेष हि क्रमो वत्स !,
यत्परीक्ष्यैव दीक्ष्यते ।।१३।।
ભલે તે તારો ગુરુ થાય. તું યોગ્ય લાગે છે, પણ વત્સ ! એવો આચાર છે કે પરીક્ષા रीने हीक्षा अपाय छे. ||3|
-
-
હે મહાસત્ત્વ ! માટે તું સુખપૂર્વક અહીં જ રહે. ચોમાસા પછી પરમ એવું મુનિપદ તને rcelथी मापीश. ||४||
।
तिष्ठात्रैव सुखं तस्मात्,
चतुर्मास्याः परं परम् । मुनिपदं महासत्त्व !,
दास्यते तेऽविलम्बितम् ।।९४ ।। तथेत्यङ्गीचकाराहो !,
विनीतात्माऽविकल्पधीः । गुर्वाज्ञा हि कुलीनानां,
विचारमपि नाऽर्हति ।।१५।।
વિકલ્પ કર્યા વિના જ તે વિનીતાત્માએ તેમ સ્વીકાર્યું. ખરેખર, કુલીનો માટે ગુર્વાજ્ઞામાં વિચાર કરવો ઉચિત નથી. II૫ll
-દીક્ષા
Page #22
--------------------------------------------------------------------------
________________
જે !
-
-
-
'सिद्धान्तमहोदधौ प्रेमचन्द्रपिता दध्यौ,
ફ્રિ નાગડમ સુતો નનુ ? | मार्गयन्नाजगामाऽत्र,
નિચે મુક્ત કૃદં તથા T૬૬ TI परिव्रज्यावियोगेऽस्य,
गुरुवियोगदुःखतः । पिटकोपरि गण्डाभा,
व्यथाऽभूच्च तदाऽतुला ।।९७।।
प्रथमस्तरङ्गः
આ બાજુ પ્રેમચંદના પિતાએ વિચાર કર્યો કે, “દિકરો પાછો કેમ ન આવ્યો ?' શોધતા શોધતા અહીં તેઓ આવી ગયા અને પુત્રને ઘરે લઈ ગયા. ll૯ો
દીક્ષાના વિયોગનું દુઃખ તો હતું જ. તેમાં ગુરૂના વિયોગનું દુઃખ આવી પડ્યું. જાણે ગુમડા ઉપર ગુમડું થયું. તેની વ્યથા અતુલ્ય બની ગઈ. ll૯oll
!
बभूव द्रव्यतो गेहे,
માવતો ગુજરાધ परिव्रज्याभिलाषैस्स,
તવાયનતાં આતઃ II૧૮ના
પ્રવજ્યાના અભિલાષોથી એકતાની બની ગયેલ પ્રેમચંદ માત્ર દ્રવ્યથી જ ઘરે હતા. ભાવથી તો ગુરૂના સાનિધ્યમાં જ હતા. ll૯૮ાા.
(
'
भवाम्भोधितरी पाप
हरी जन्तुशिवंकरीम् । स्थातुं दीक्षां विनाऽशक्तो,
નિરાત્રિ દર્વાદિ: T૬TI
સંસારસાગર તરવા માટે નાવડી, પાપહરણી, જીવોને સર્વજીવસુખકરી એવી દીક્ષા વિના રહેવા તે સમર્થ ન હતા. તે ઘરેથી ભાગી ગયા. licell
(
ययावग्निरथेनाऽसौ,
गुरुप्राप्तिसमुत्सुकः । सद्गुरुपादमूलं हि,
शरणं देहिनां खलु ।।१०।।
ગુરૂની પ્રાપ્તિ માટે સમુત્સુક એવા તેઓ આગગાડી વડે ત્યાં ગયા. ખરેખર, સદ્ગુરૂના ચરણ જ જીવોને શરણભૂત છે. ll૧૦૦ના
દીક્ષાયન
Page #23
--------------------------------------------------------------------------
________________
प्रथमस्तरङ्गः
આ બાજુ પ્રેમચંદના સ્વજનોએ તેની ભાળ મેળવવા ગામના લોકોને પૂછ્યું અને એક જણે હકીકત કહી દીધી. I૧૦૧
सिद्धान्तमहोदधौ इतश्च प्रेमचन्द्रस्य,
स्वजनास्तत्प्रवृत्तये । पप्रच्छुाम्यलोकांस्ता
नेको चाख्यात् यथातथम् ।।१०१।। त्वरयित्वा गतास्तेऽपि,
स्नेहपाशवशीकृताः । निन्युः पुत्रं गृहे प्रीता:,
सम्प्राप्तजीवना इव ।।१०२।।
સ્નેહપાશથી બંધાયેલા તેઓ પણ તરત ગયા અને જાણે પુનર્જીવન પ્રાપ્ત કર્યું હોય તેવા આનંદથી પુત્રને ઘરે લાવ્યા. ll૧૦૨ાા
दध्यौ च प्रेमचन्द्रोऽपि,
ह्यग्निरथपथा गतः । ज्ञातोऽस्मि स्वजनैर्हन्त !,
चोपायोऽत्र प्रवर्तताम् ।।१०३।।
પ્રેમચંદે પણ વિચાર કર્યો કે આગગાડીના માર્ગે જવાથી સ્વજનોને ખબર પડી ગઈ. પણ અહીં કાંઈક ઉપાય કરું. ll૧૦૩il.
મોક્ષની પ્રિય સખી સમાન દીક્ષા માટે હવે ત્યાં ચાલીને જ જઈશ એમ પ્રેમચંદે તરત જ निश्चय यो. ॥१०४॥
चलित्वैवाधुना तत्र,
गमिष्यामीति सत्वरम् । मोक्षप्रियसखीदीक्षा
कृते चक्रे स निश्चयम् ।।१०४ ।। षट्त्रिंशन्माइलाध्वानं,
गत्वाऽभीष्टपुराबहिः । सुदीर्पण विहारेण,
श्रान्तोऽश्रयत्तरोस्तलम् ।।१०५।। १. लोकप्रसिद्धः मार्गप्रमाणविशेषः । -गुरुसमागमा
૩૬ માઈલ ચાલીને ખૂબ લાંબા વિહારથી થાકેલો પ્રેમચંદ સુરત શહેરની બહાર ઝાડ નીચે सूई गयो. ॥१०॥
ગુસમાગમ
Page #24
--------------------------------------------------------------------------
________________
૬૮
सिद्धान्तमहोदधौ सुप्त्वाऽतिनिभृतं तत्र,
પ્રાત: સિરિ a | गुरुपादोत्पलं बाढं
પીમૂવ વાશ્રય T૧૦૬ ા
प्रथमस्तरङ्गः
ત્યાં ગાઢ નિદ્રા કરીને સવારે સિદ્ધગિરિએ ગયો અને ભમરની જેમ ગુરૂચરણકમળનું શરણ લીધું. l૧૦૬ાા
स्वाध्यायादिरतोऽनैषीत्,
સાધુસેવારતસ્તા | प्रेमचन्द्रश्चतुर्मासी,
પરિવ્રચાસમુ : TI૧૦૭TI
દીક્ષા માટે ખૂબ ઉત્સુક એવા પ્રેમચંદે સ્વાધ્યાયાદિ અને સાધુસેવામાં રત થઈને ચોમાસું પસાર કર્યું. I૧૦ell,
-
-
चतुर्मासी गता साऽपि,
तद्व्यथाव्यथिता इव । ससज्ज प्रेमचन्द्रोऽपि,
પ્રસન્નોડમિન 'રુસ્તથા ૧૦૮
(દીક્ષાવિરહરૂપ) તેની વ્યથાથી જાણે વ્યથિત થયું હોય તેમ ચોમાસું પુરું થયું. પ્રેમચંદ અને તેના પર પ્રસન્ન થયેલા ગુરૂ બંને તૈયાર થઈ ગયા. ll૧૦૮
(
)
ર્તિવા-M-પત્તિ ,
शत्रुञ्जयगिरेस्तले । अन्तःशत्रुञ्जयाय स्व
ભવદીપરત્વતિ: ૧૦૬T वर्धमानसमुल्लासः,
प्रमोदाब्धिनिमग्नहृद् । प्रेमचन्द्रः प्रवव्राज,
चतुर्भिश्च जनैः समम् ।।११०।।युग्मम् ।।
કાર્તિક વદિ ૬ ના દિવસે સિદ્ધાચલની તળેટીમાં આંતરશત્રુઓને જીતવા માટે પોતાના ભાવોથી સાગરને પણ શરમાવનાર, વધતા ઉલ્લાસથી આનંદના સાગરમાં ડુબેલા હૃદયવાળા પ્રેમચંદે ચાર જણ સાથે દીક્ષા લીધી. ll૧૦૯-૧૧૦ના
गुरुसमागमः -
ગુસમાગમ
Page #25
--------------------------------------------------------------------------
________________
४९
तन्नामकरणं चाऽभून्"नूतनदीक्षितस्य नु ।
दानविजयशैक्षस्या
ऽस्तु प्रेमविजयाभिधा ।।१११।।
प्राप्तः समीहितं विश्वं,
विश्वजेतेव हर्षभाक् ।
लग्नः प्रेममुनिः कर्तु
साधनाग्न्येककारिकाम् ।। ११२ ।।
लोभो गुणेन वित्तेऽस्य,
रागो मुक्तौ न संसृतौ ।
द्वेषो मोहे न जीवादी,
मनो जिने न विग्रहे ।।११३ ।। आम्रफलनिवृत्तिं सो
ऽ गृह्णात् यावद् भवन्ति न ।
पञ्चशिष्या गुरोः काऽपि,
'सिद्धान्तमहोदधी
गुरुभक्तयैकनिष्ठता ।। ११४ ।।
अभिग्रहानुभावाद् द्राक्,
पञ्चशिष्याः कृता गुरोः ।
भावना तु फलत्येव,
परिशुद्धा महात्मनाम् ।।११५ ।।
१. बभूवेति सर्वत्र शेषः ।
दीक्षा
प्रथमस्तरङ्गः
તેમનું આ રીતે નામકરણ થયું. “દાનવિજયજીના શિષ્ય નૂતનદીક્ષિતનું નામ પ્રેમવિજય थाओो.” ॥१११॥
५०
બધી જ ઇચ્છા પૂર્ણ થઈ. જાણે દુનિયા જીતી લીધી હોય તેવા હર્ષ સાથે પ્રેમમુનિએ साधनानो यज्ञ श३ यो. ॥११२॥
તેમને લોભ ગુણમાં હતો, ધનમાં નહીં, રાગ મુક્તિમાં હતો સંસારમાં નહીં, દ્વેષ મોહ પર હતો वाहिमा (महिथी अनुपमां) नहीं, अने तेमनुं भन प्रभुभां हतुं (पोताना) शरीरमां नहीं ॥११३॥
જ્યાં સુધી ગુરૂ મ.ના. પાંચ શિષ્ય ન થાય ત્યાં સુધી તેમણે કેરીની બાધા લીધી. અહો ! वी गुलति निष्ठा ! ॥११४॥
અભિગ્રહના પ્રભાવથી જલ્દીથી ગુરૂના પાંચ શિષ્યો કરી દીધા. ખરેખર, મહાત્માઓની परिशुद्ध भावना ईजे ४ छे. ॥११५॥
દીક્ષા
Page #26
--------------------------------------------------------------------------
________________
शिष्यगुणानुरक्तेन गुरुणा कृतपारण: ।
जग्राहाभिग्रहं याव
'चित्ते वाचि क्रियायां च. साधूनामेकरूपता' ।
इति तु लौकिकाऽस्त्युक्ति
ज्जीविकमाम्रवारणम् ।।११६।।
'चित्ते वाचि क्रियायां च.
लोकोत्तरां निशम्यताम् ।।११७ ।।
साधूनां गुर्वधीनता' ।
सत्यापिता चरित्रेण,
अहो ! तद्विनयोऽहो ! तद्
समर्पणम
श्रीप्रेमविजयेन सा ।।११८ ।। युग्मम् ।।
अहो ! भक्तिभृता वाचो
'सिद्धान्तमहोदधी
बहुमानोऽपि कोऽप्यहो ! ।
गुर्वनुवर्तनं साधु,
हो ! कृतज्ञता वरा ।। ११९ ।।
साधु स्वेच्छोपमर्दनम् ।
समर्पणमहो ! साधु,
साध्वहो ! गुरुसेवनम् ।।१२० ।।
प्रथमस्तरङ्गः
५२
શિષ્યના ગુણાનુરાગી ગુરૂએ પારણું કરાવ્યું. અને ત્યારે જ તેમણે યાવજ્જીવ માટે કેરીનો अभिग्रह सर्ध सीधो. ॥११७॥
'भन વચન અને કાયામાં સાધુઓની એકરૂપતા હોય છે.' એવી લૌકિક કહેવત છે. पाहवे लोकोत्तर उहेवत सांभजो ॥११७॥
‘મન વચન અને કાયામાં સાધુઓની ગુરૂપરાધીનતા હોય છે. પોતાના ચરિત્રથી શ્રીપ્રેમવિજયજીએ આ સાર્થક કરી. ||૧૧૮||
अहो ! शुं तेमनो विनय ! अहो ! शुं तेमनुं जहुमान ! अहो ! लङितलरी पाशी, अहो ! डेवी परम कृतज्ञता ! ||११७||
કેવું સુંદર ગુરૂ-અનુવર્તન ! કેવું સુંદર પોતાની ઈચ્છાનું દમન ! કેવું સુંદર સમર્પણ याने डेवी सुंहर गुइसेवा ! ॥१२०॥
સમર્પણ
Page #27
--------------------------------------------------------------------------
________________
प्रथमस्तरङ्गः
આ જગતમાં જેના હૃદયમાં ગુરૂ વસે છે ! તે ધન્ય છે. પણ જે ગુરૂના હૃદયમાં વસે છે તે તો ધન્યાતિધન્ય છે. I૧૨થા
-सिद्धान्तमहोदधौ धन्यः स जीवलोकेऽस्मिन्,
गुरवः सन्ति यद्धृदि । धन्यानामपि धन्यः स,
___ यो गुरूणां वसेद्धृदि ।।१२१ ।। गुणैर्निवसितोऽनये
गुरुचित्ते दिवानिशम् । धन्यानामपि धन्यः स,
जात: प्रेममुनिः किल ।।१२२।।
।
પોતાના અમૂલ્ય ગુણોથી હંમેશ માટે ગુરૂના ચિત્તમાં વસતા પ્રેમમુનિ ખરેખર ધન્યાતિધન્ય બની ગયા. ll૧૨૦શા
-
-
---
।
(वसन्ततिलका) सङ्ख्याधरा जगति सङ्ख्ययितुं न शक्याः
घोरोपसर्गसहनापघना घनाश्च । वाचा वचस्पतिविधा विरला न विश्वे
पूज्यांह्रिदत्ततनुवाङ्मनसः क्षिती के ? ||१२३।। काव्योत्करप्रपरिकल्पनकौशलेशा
स्तीर्थोद्धृतौ धृतिधरा नवनिर्मितौ च। सर्वत्र चैव सुलभाः सुलभा गणेशा: किन्तु क्व वज्रविधया गुरुभक्तिनिष्ठाः? ||१२४ ।।
જગતમાં બુદ્ધિશાળીઓનો તોટો નથી. ઘોર ઉપસર્ગોને સહતા શરીરધારીઓ ય ઘણા છે. વાણીથી વાચસ્પતિ જેવા ય વિશ્વમાં વિરલ નથી.. પણ.. ગુરૂચરણે મન-વચન-કાયાને સમર્પિત કરી हनाश मा धरती पर डेटला? ||१२3।।
કાવ્યકલાપોની પ્રકૃષ્ટ કૃતિમાં કૌશલ્ય- ! શાળીઓ, તીર્થોદ્ધાર અને નવનિર્માણમાં તત્પર કે વિશાળ સમુદાયના અધિપતિઓ તો બધે જ સુલભ છે. પણ વ્રજ સમી ગુરૂભક્તિની નિષ્ઠાના धार इयां छे ? ||१२४॥
।
-
11१. उक्तसिद्धिभिरेव पर्याप्तं किमनयेति चेत् ? दत्तोत्तरोऽयं पर्यनुयोगो । न्यायविशारदाख्ये बार्तिके, तत एवावगन्तव्यम् तद्वक्तव्यम् ।
- सभा
Page #28
--------------------------------------------------------------------------
________________
प्रथमस्तरङ्गः
-सिद्धान्तमहोदधी (उपजाति) जगत्प्रसादाप्तजनोऽपि यस्माद्
गुरुप्रसादाप्तिविधौ वराकः। गुरुप्रसादाप्तजनं हि तस्माद्
गुरुप्रसादाप्तजनं विदन्ति ।।१२५ ।।
સમગ્ર વિશ્વની પ્રસન્નતા પામનાર વ્યક્તિ પણ (ઘણી વાર) ગુરૂકૃપા સંપાદન કરવામાં નિષ્ફળ જાય છે. માટે જેણે ગુરૂકૃપા સંપાદન
કરી છે. તેણે જ શ્રેષ્ઠ કાર્ય કર્યું છે. એમ શિષ્ટ પુરુષો માને છે. ll૧૨પ
।
(शार्दूलविक्रीडितम्) कुर्युः किं गुरवः कृपारसभृताः ?
शङ्काऽस्त्विमैवानृता, न स्यात् तत्कृपया हि किं जगति यद्
यद् स्याद्वरं पृच्छ्यताम् । एकाग्र्येण निशम्यतां यदभवद्
विश्वाऽद्भुतं पावनं, श्रीप्रेमाख्यमुनीश्वरस्य चरितं
कल्याणबोधीच्छया ।।१२६।।
"पारसथी मरेला गुस्मो शुंश श ?" , આ શંકા જ ખોટી છે.
એમ પૂછો કે, “ગુરૂકૃપાથી જગતની ઉત્તમમાં ઉત્તમ કઈ વસ્તુ ન થાય ?
ल्यायोधिनी (अत्याIsरी सभ्याદર્શનની) કામનાથી હવે વિશ્વમાં અભુત અને પાવન એવું શ્રી પ્રેમ મુનીશ્વરનું ચરિત્ર એકાગ્ર થઈને સાંભળો. ll૧૨શા
-
इति वैराग्यदेशनादक्षाचार्यहेमचन्द्रसूरिशिष्यपंन्यासकल्याणबोधिगणिवर्यविरचिते
सिद्धान्तमहोदधिमहाकाव्ये श्रीप्रेमसूरि-जन्म-दीक्षावर्णन-नामा _प्रथमस्तरङ्गः ।।
ઈતિ વૈરાગ્યદેશનાદક્ષાચાર્યહેમચન્દ્રસૂરિશિષ્યપંન્યાસકલ્યાણબોધિગણિવર્યવિરચિતે
સિદ્ધાન્ત મહોદધિમહાકાવ્ય શ્રીપ્રેમસૂરિ-જન્મ-દીક્ષાવર્ણન નામનો
પ્રથમ તરંગ સમાપ્ત.
।
-
१. जगत्प्रसादं आप्तश्चासौ जनश्च । 14 गुरुकृपा -
Page #29
--------------------------------------------------------------------------
________________
- સિદ્ધાન્તમદોઢથી 1 || Hથ દ્વિતીયસ્તર: ||
द्वितीयस्तरङ्गः
I દ્વિતીય તરંગ II
હવે શ્રીપ્રેમમુનિ માટે ગુરૂચિત્તની પ્રસન્નતા. એ જીવનમંત્ર બન્યો. અને તે સિવાય બધું જ તૃણ સમાન બન્યું. ll૧
'
-
अथ जीवनमन्त्रोऽभूद्
વત્તપ્રસન્નતા | तदृते तृणकल्पं च,
श्रीप्रेममुनयेऽखिलम् ।।१।। तत्प्रभावेन सर्वास्ताः,
सिद्धयो हि स्वयंवराः । गुणक्रीता इवागच्छन्,
प्रेममुनेः कृतत्वराः ।।२।। सेवा कृता गृहस्थत्वे,
साधोस्तयाऽधिकाऽधिकाम् ।। प्रारेभे स यतो भावा,
वर्धमानाः सदा सताम् ।।३।।
આના પ્રભાવથી પ્રેમમુનિની બધી જ સિદ્ધિઓ જાણે ગુણથી ખરીદાઈ હોય તેમ ઉતાવળી થઈને સ્વયં વરતી આવી ગઈ. રાા
- -
ગૃહસ્થપણે સાધુઓની જે સેવા કરી હતી તેના કરતા પણ અધિક સેવા તેમણે શરૂ કરી. કારણ કે સંતો હંમેશા વર્ધમાનપરિણામવાળા હોય છે. llall
-
(
सर्वसाधुकृतेऽगच्छत्,
पदस्थोऽपि निरन्तरम् । उभयकालपानान्ना
नयनाय तपोरतः ।।४।।
પદસ્થ થયા પછી પણ પોતે બધા મહાત્માઓ તપોરત એવા તેઓ હંમેશા બે વાર ગોચરી લાવતા. જા
Page #30
--------------------------------------------------------------------------
________________
-सिद्धान्तमहोदधौ नाऽऽसीद् गच्छादिभेदो हि,
ग्लानसेवाकृते क्वचित् । 'ग्लानसेवेति मत्सेवे'
त्यर्हद्वाग्भावनावतः ।।५।।
द्वितीयस्तरङ्गः
ગ્લાનસેવા માટે તેમણે કદી ગચ્છાદિનો ભેદ જોયો ન હતો. “જે ગ્લાનની સેવા કરે છે તે મારી સેવા કરે છે', એવા ભગવાનના વચનને તેમણે ભાવિત કર્યું. પણ
ग्लानवृद्धादिसाधूनां,
सस्मार सेवने न हि । स्वगुरुतां न स क्वाऽपि
पर्याय वा श्रुतेऽपि वा ।।६।।
બાલ-વૃદ્ધાદિ સાધુઓની સેવામાં તેમણે પર્યાયમાં કે શ્રુતમાં પોતાની મહાનતા કદી યાદ કરી ન હતી. lધ્રા
स्वशिष्यशिष्यशिष्याणां,
शुश्रूषातत्परोऽभवत् । अहो ! मानमहामल्लो,
लीलयैव निपातितः ।।७।।
પોતાના શિષ્યના શિષ્યના શિષ્યોની સેવા માટે પણ તેઓ હંમેશા તત્પર હતા, અહો ! માનરૂપી મહામલ્લને રમતમાં જ પછાડી દીધો.
-
प्रकृष्टप्रज्ञया युक्तो,
बाह्यभावविवर्जितः । प्राप्तगुरुकृपो मञ्ज,
प्राप पारं श्रुतोदधेः ।।८।।
પ્રકૃષ્ટ પ્રજ્ઞા, બાહ્યભાવરહિતતા અને ગુરૂકૃપા... આનાથી તેઓ જલ્દીથી શ્રુતસાગરનો પાર પામી ગયા. ll
।
संस्कृतं शोभनं तस्य,
प्राकृतेऽपि सुपाटवम् । व्याकरणे तथा न्याये,
व्युत्पन्नोऽभून्महामतिः ।।९।।
તેમનું સંસ્કૃત સુંદર હતું, પ્રાકૃતમાં પણ પ્રવિણતા હતી. અને વ્યાકરણ-ન્યાયમાં મહામતિ એવા તે વ્યુત્પન્ન હતાં. ll ll
सेवा
Page #31
--------------------------------------------------------------------------
________________
सिद्धान्तमहोदधौ षड्दर्शनमहाज्ञाता,
परो प्रकरणेष्वपि । तत्कालाज्ञातशास्त्राणां,
वेत्ताऽभूत् स ह्यतुल्यधीः ।।१०।। दृष्टिवादोद्धृतार्थस्य,
सूक्ष्मतत्त्वस्य सर्वथा। दुर्लभं कर्मशास्त्रस्या
ऽध्ययनं बभूव तदा ।।११।।
Fद्वितीयस्तरङ्गः
પગ્દર્શનના મહાન જ્ઞાની, પ્રકરણોમાં પણ પ્રકૃષ્ટ એવા અજોડ બુદ્ધિના સ્વામિ એવા તેઓ તે કાળે અજ્ઞાત એવા પણ શાસ્ત્રોના જ્ઞાતા થયા. ll૧ના
જેને દૃષ્ટિવાદમાંથી ઉદ્ધત કર્યા છે, જે અત્યંત સૂક્ષ્મ તત્ત્વ છે એવા કર્મવિષયક શાસ્ત્રોનું અધ્યયન તે કાળમાં દુર્લભ હતું.ll૧૧||
તેનું પુસ્તક પણ દુર્લભ અને પાઠક પણ દુર્લભ. તેની હસ્તલિખિત પ્રતોમાંથી બોધ પામવો ય ખૂબ જ દુષ્કર હતો.I૧ણા
( (
दुर्लभं पुस्तकं तस्य, | કુર્તમ પટૌડમવા दुर्बोधा लिखिता हस्तै
स्तद्ग्रन्थप्रतयोऽभवन् ।।१२।। प्रेमर्षिस्त्वभवत्तस्या
ऽध्येताऽऽदिमोऽद्वितीयधीः । दुर्बोधे हि परीक्ष्यन्ते,
प्राज्ञाः शूराश्च सङ्गरे ।।१३।। द्रव्यानुयोगपाथोधि
मन्थने मेरुपर्वतः। दुर्गं दुर्गमशास्त्राणां,
भिन्नवान् मुनिकुञ्जरः ।।१४।। १. दुर्बोधशास्त्राण्यवगतबानिति तात्पर्यम् । श्रुतसाधना
નિપુણબુદ્ધિના સ્વામિ મુનિ પ્રેમવિજય તેના ત્યારે પ્રથમ અધ્યેતા બન્યા. હા, દુર્બોધ વસ્તુમાં બુદ્ધિશાળીની અને યુદ્ધમાં શૂરવીરોની કસોટી થાય છે. ll૧૩
દ્રવ્યાનુયોગ રૂપી દરિયાનું વલોણું કરવામાં મેરુ પર્વત સમા આ મુનિકુંજરે દુર્ગમ એવા શાસ્ત્રો રૂપી દુર્ગ ભેદી નાખ્યો.ll૧૪ll
શ્રુતસાધના
Page #32
--------------------------------------------------------------------------
________________
द्वितीयस्तरङ्गः
छ..... प्रकृति सुधीना शास्त्रो.. मात्र ભણ્યા જ નહીં પણ આ મહામતિએ સ્વનામવત્ 56स्थ-ध्यस्थ ा . ||१५||
'सिद्धान्तमहोदधौ आकर्मप्रकृति शास्त्रं,
न केवलमधीतवान्। स्वनामवच्च हृत्स्थं तं,
स चकार महामतिः ।।१५।। शिष्यान् स शिक्षयाञ्चक्रे,
नैकाँश्च पण्डितानपि। परेषामुपकाराय,
महतां हि विभूतयः ।।१६।।
આ શાસ્ત્રો શિષ્યોને તો ભણાવ્યા, પંડિતોને ય ભણાવ્યા. ખરેખર, મહાપુરુષોની આબાદી પરોપકાર માટે થાય છે. ll૧ઘા
कुशलः कारयामास,
कर्मशास्त्रविशारदः। अन्तेवासिन उच्चैस्स,
कर्मशास्त्रविशारदान ।।१७।।
કર્મશાસ્ત્રવિશારદ એવા આ કુશળ ગુરૂએ શિષ્યોને પણ કર્મશાસ્ત્રવિશારદ બનાવ્યા.ll૧ી
-
મુનિશ્રી જયઘોષવિ., મુનિશ્રી ધર્મજિતવિ. (d quते भु.धान:वि.), मुनिश्री हेमयंद्रवि., भुनिश्री हितेन्द्रवि... ||१८||
जयघोषमुनीन्द्रश्च,
धर्मजिन्मनिवारणः। हेमचन्द्रमुनीन्दुश्च,
जितेन्द्राख्यमुनीश्वरः ।।१८।। जयशेखरसाधूद्धो,
गुणरत्नमुनीश्वरस। जगच्चन्द्रमुनीशोऽपि,
मुनिश्रीवीरशेखरः ।।१९।। प्रतिभापरमाः पुण्या,
ह्यन्येऽपि मुनिपुङ्गवाः। कर्मशास्त्रैकनिष्णाता, बभूवुस्तस्य यत्नतः ।।।२०।।
॥त्रिभिर्विशेषकम।।
સાધુશ્રેષ્ઠ જયશેખરવિ, મુનીશ્વર ગુણરત્નવિ., મુનીશ્રી જગચ્ચન્દ્રવિ, મુનિશ્રી વીરશેખરવિ. વગેરે પ્રતિભાથી પ્રકૃષ્ટ પાવન એવાઅનેક મુનિપુંગવો તેમના પત્નથી કર્મશાસ્ત્ર નિષ્ણાત બન્યા. ll૧૯-૨૦NI
-श्रुतसाधना -
મૃતસાધના
Page #33
--------------------------------------------------------------------------
________________
६६71
• सिद्धान्तमहोदधौ जैनेन्द्रशासनानर्थ्य
रत्नानां रत्नचेतसा। महतां कर्मशास्त्राणां,
महाचित्रविधायिनाम् ।।२१।। निर्मापनेन सल्लक्ष
श्लोकानां श्लोक्यकीर्तिना। स्वयं निर्माय च स्वात्म
कृतसंशोधनादिना ।।२२।। महाशरीरशास्त्राणां
व्यूहस्य सर्जनेन च । जगदुपकृतं येन,
तस्मै प्रेमर्षये नमः ।।२३।।(त्रिभिर्विशेषकम्)
द्वितीयस्तरङ्गः
રત્ન જેવા ચિત્તના ધારક.. સ્તુત્યકીર્તિ એવા તેમણે જિનશાસનના અમૂલ્ય રત્ન સમા.. અત્યંત આશ્ચર્ય પમાડનારા.. લાખો સુંદર
શ્લોકોને ધારણ કરનારા.. મહાન એવા કર્મશાસ્ત્રોનું સર્જન કર્યું-કરાવ્યું, જાતે જ બધું संशोधन यु. महISIयधर (Big Volume) શાસ્ત્રોના સમૂહના સર્જનથી જેમણે જગત ઉપર ઉપકાર કર્યો તે પ્રેમષિને નમસ્કાર થાઓ. ||२१-२२-२३॥
-
सकलागममर्माणि,
रेमिरे हृदये गुरोः । स्वनामवन्न तान्यासन्,
गोचराणि हि विस्मृतेः ।।२४ ।।
તેમના હૃદયમાં સર્વ આગમના રહસ્યો પોતાના નામની જેમ રમતા હતા. તે ભૂલવાનો વિષય ક્યાંથી બને ? l૨૪ll
।
गुह्याद् गुह्यमहासार
छेदसूत्रैकपारगः । महागीतार्थतां प्राप्तः,
प्राप्तः सङ्घसुमान्यताम् ।।२५।। - श्रुतसाचना -
ગૂટથી પણ ગૂઢ એવા છેદસૂત્રોના પારગામી એવા તેઓ મહાગીતાર્થતા અને સંઘમાન્યતાને પામ્યા. ll૨પ
તસાધના
Page #34
--------------------------------------------------------------------------
________________
योजनानि विहत्याऽहो !
मध्याह्नेऽपि तपद्रवी ।
पुरुषार्थः कृतार्थोऽभू
ज्ज्ञानप्राप्तौ हि तत्कृतः । । २६ ।।
श्रुतज्ञान्येव नाऽऽसीत् स,
चिन्तनज्ञानशालिनः ।
साक्ष्यभूद् रजनीजानिः
परावर्तयतो निशि ।। २७ ।।
गुरुकृपाप्रसादेन,
भावनाज्ञानभाक् सोऽभूद्,
परिणतिप्रकर्षभाक् ।
रहस्यार्थप्रकाशक: ।। २८ ।।
पण्डाऽतिपण्डितानां तु,
'सिद्धान्तमहोदधौ
तत्यजेऽन्वर्थतां क्षणात् ।
विज्ञायास्य सुविज्ञानं
परेषां तु कथैव का ? ।।२९ ।।
१. 'पण्डा तत्त्वानुगा' २. 'मोक्षे ज्ञानं विज्ञान' ३. अहीं अर्थापत्ति अवंझर छे.
श्रुतसाधना
इत्यभिधानचिन्तामणिः । मित्यभिधान०
- द्वितीयस्तरङ्गः
તપતા સૂરજે ભરબપોરે યોજનોનો વિહાર કરીને તેમણે જ્ઞાન પ્રાપ્તિ માટે જે પુરુષાર્થ કર્યો હતો તે કૃતાર્થ થયો. I॥૨૬॥
६८
તેઓ માત્ર શ્રુતજ્ઞાની ન હતા. રાત્રે પાઠ કરતા એવા તે ચિંતનજ્ઞાનીનો સાક્ષી એક ચંદ્ર मात्र हतो. ॥२७॥
ગુરૂકૃપાના પ્રભાવથી પ્રકૃષ્ટ પરિણતિને પામી ગૂઢ અર્થોના પણ પ્રકાશક તેઓ ભાવનાજ્ઞાનથી શોભતા હતા. ૨૮તા
એમનાં સુન્દર વિશેષ જ્ઞાનને, વિશેષથી જાણીને મહાપંડિતોની પણ પંડા (તત્ત્વાનુસારી બુદ્ધિ) પોતાના નામની અન્વર્થતાને તરત છોડી દેતી હતી. (કુંઠિત થઈ જતી હતી) તો બીજાઓની તો વાત જ ક્યાં રહી ? ||૨||
-શ્રુતસાધના કે
~
Page #35
--------------------------------------------------------------------------
________________
• सिद्धान्तमहोदधौ श्रुतादिसम्पदग्योऽसौ
સમઢિસુદ્રો પુરુ: | मैत्र्यादिभावितो भाव
સાર શામળ્યમાતનો Iીરૂ૦ ||
(શર્ટૂર્નાવદિતમ) तत्कालीनसमग्रशास्त्रविदिता, सर्वागमानां गृहं, तत्कालीनसमग्रसङ्घविदुषां, प्रज्ञावतां भूषणम् । तर्के तर्कविशुद्धबुद्धिविभवो विद्यामयोऽराजत, संसेव्यः सततं महामुनिजनै गीतार्थरत्नो गुरुः ।।३१।।
द्वितीयस्तरङ्गः
શ્રુતાદિ (આઠ) સંપત્તિથી શ્રેષ્ઠ, ક્ષમાદિ (દશ યતિધર્મ) થી સુન્દર, મૈથ્યાદિ (ચાર ભાવનાથી ભાવિત એવા આ ગુરુએ ભાવસાર એવા શ્રમણ્યનો વિસ્તાર કર્યો. ll૩૦મી
તે કાળના સમગ્ર શાસ્ત્રોના વેત્તા, સર્વ આગમોના નિવાસસમા, તે કાળના સમગ્ર સંઘના બુદ્ધિશાળી વિદ્વાનોના વિભૂષણ, તર્કમાં તર્કથી વિશુદ્ધ બુદ્ધિવૈભવના સ્વામિ, સાક્ષાત્ વિધામૂર્તિ, મહામુનિઓથી સતત સેવાતા, ગીતાર્થોમાં શ્રેષ્ઠ એવા ગુરૂવર્ય શોભતા હતાં. l૩૧TI.
-
-
शुकपाठाय नो नापि
नृरञ्जनकृते तथा। संयमस्य तु संशुद्ध्यै
शास्त्राणीति जगाद सः ।।३२।।
સૂરિ પ્રેમ કહેતા, “શાસ્ત્રો નથી તો પોપટિયા પાઠ માટે કે નથી તો જનરંજન કરવા માટે, શાસ્ત્રો તો સંયમની શુદ્ધિ માટે છે.” IIBશા
(
नास्योपदेशमात्रस्य,
વૈદુષ્કર્શની વા शास्त्राणि गोचराण्यासन्
आसन्ननुष्ठितेः परम् ।।३३।।
તેઓશ્રી માટે શાસ્ત્રો ન તો ઉપદેશમાત્રનો વિષય હતા કે ન તો પંડિતાઈના પ્રદર્શનનો, પણ આચરણાનો વિષય હતો. ll૩૩ll
૧. અહીં સ્વભાવોક્તિ અલંકાર છે.
श्रुतसाधना
મૃતસાધના
Page #36
--------------------------------------------------------------------------
________________
७
नाधीतान्येव शास्त्राणि,
स्वयं सुचरितान्यपि ।
प्रमाद्यन्ति शुभात्मानो.
न हि ज्ञात्वा मनागपि ।। ३४ ।।
समग्रजीवनं प्रायो,
नैकाशनादधस्तपः ।
चरितार्थीकृतं वाक्यं
" एगभत्तं च भोयणम्" ।। ३५ ।।
आचाम्लाराधने सक्तो,
नित्यैकाशनकार्यपि ।
नवपदस्य नो मुक्ता,
तेनौली प्रान्तकालिना । | ३६ ||
'रागलेशो भवेद्यस्मिन,
त्यागोचितं हि तत्परम्' ।
इत्यमन्यत भेदोऽभू
'सिद्धान्तमहोदधी
न्नास्य मर्मरमिष्टयोः ।। ३७ ।।
क्षण क्षणमुपयुक्तं,
रक्तप्रतिकणोऽपि च ।
स्वाध्यायामृतमग्नेना
ऽप्रमत्तेन हि योगिना ।। ३८ ।।
१. आसीदिति शेषः ।
- द्वितीयस्तरङ्गः ।
શાસ્ત્રો માત્ર ભણ્યા જ નહીં. પોતે આચર્યા પણ ખરા. શુભ-આત્માઓ જાણ્યા પછી જરા पा प्रभाह नयी उरता ॥३४॥
७२
પ્રાયઃ આખું જીવન એકાસણાથી ઓછો તપ ન કરનાર તેમણે ‘એગભત્ત ચ ભોયણું' એ वाड्य यरितार्थ . ॥उप
નિત્ય એકાસણા કરનાર છતાં આયંબિલના કેવા પ્રેમી ! છેલ્લે સુધી ય नवपहनी खोजी न भुझी ॥35॥
‘જેમાં રાગલેશ પણ થાય તેનો ત્યાગ કરવો
જ ઉચિત' એવું તેઓ માનતા હતા. તે પછી મિષ્ટાન્ન હોય કે મમરા. 113611
સ્વાધ્યાયરૂપ અમૃતમાં મગ્ન એવા આ અપ્રમત્ત યોગીએ જીવનની ક્ષણે ક્ષણ અને લોહીનો કણે કણ ઉપયોગમાં લઈ લીધો. ૩૮॥
Page #37
--------------------------------------------------------------------------
________________
'सिद्धान्तमहोदधौ दुश्च्यवनाभिमानस्य
च्युतिः कृता सुधर्मणा । सतन्त्रः स यदायातो
સેવાથે છતવા રૂા.
द्वितीयस्तरङ्गः
(ઈન્દ્રની સભા સુધર્માથી ય સુન્દર) સુધર્મથી તેમણે અથવા સુન્દર ધર્મવાળા ગુરુદેવે નક્કી ઈન્દ્રનું અભિમાન ઉતારી નાખ્યું હતું. કારણ કે તે ગચ્છના બહાને સપરિવાર સુરિદેવના સેવામાં ઉપસ્થિત થયો હતો. (સૂરિ પ્રેમના પટ્ટધર આ. યશોદેવસૂરિજીને ઈન્દ્રની અને મુનિવરોને દેવોની ઉપમા આપી છે) Ila ll
मिष्टान्नानि न भुक्तानि,
વિરાધના'મુના ! तत्स्पर्शवर्जितान्यासन्,
निष्फलानि फलान्यपि ।।४०।।
વૈરાગ્યના આ સાગરે મિષ્ટાન્નો કદી આરોગ્યા. નહી. અરે... તેમના સ્પર્શથી વર્જિત એવા ફળો પણ નિષ્ફળ હતા. lldoll
पूना-पाटणयोश्चातु
सिस्थितो न भुक्तवान् । द्विद्रव्यादधिकं तस्या
ડદો ! ત્યારે ધનુરજૂતા ૪૧TI
કેવો તેમનો ત્યાગનો રાગ ! પૂના અને પાટણના ચોમાસાઓમાં તેમણે બે દ્રવ્યથી વધુ ન વાપર્યા. I૪૧||
૧. અહીં અનુમાનાલંકાર છે.
Page #38
--------------------------------------------------------------------------
________________
- સિદ્ધાન્તમદોઢથા | धन्याः भक्तिभृतः शिष्या,
ગુરુત્યજં ચ તત્યT I सुविशालर्षिमण्डल्या,
મિષ્ટાન્નર્વિવશ ન T૪૨T प्रवादः पिष्टपे मा भूत्,
व्याख्याता न बभूव सः । स्वाचारप्रेरणादात्रे,
महावक्त्रे नमो नमः ।।४३।।
द्वितीयस्तरङ्गः
ધન્ય ગુરૂભક્ત શિષ્યો.. ગુરૂને ત્યાગ તો અમારે ય ત્યાગ... સુવિશાળ મુનિમંડલમાં ય મિષ્ટાન્નાદિ ન આવતું. રખે વિશ્વમાં કોઈ કહે કે સૂરિ પ્રેમ વ્યાખ્યાનકાર ન હતાં... સ્વઆચારથી પ્રેરણાદાયી મહાવક્તા ગુરૂદેવ ! આપને કોટિ કોટિ વંદના I૪૨-૪all
I
उपोषितो सदाऽप्यस्थात्,
मुख्यपर्वदिनेषु यः । वार्द्धक्येऽपि च मान्द्येऽपि,
स्वस्त्यस्मै सत्त्वशालिने ।।४४ ।।
શરીર ઘરડું હોય કે વાચ્ય નબળું હોય છતાં ય મુખ્ય પર્વદિવસે સદાય ઉપવાસ કર્યો. સત્ત્વશાળી એવા તેમનું કલ્યાણ થાઓ. I૪૪ll.
મુક્તિપી લક્ષ્મીના સમાગમ માટે ઉત્સુક એવા ગુરુદેવ વાપરતા (જમતા) છતાંય પુષ્ટ ન થતાં. સજ્ઞાન-ધ્યાનથી શોભતા એવા તેઓ ઉપવાસમાં ય પુષ્ટિ પામતાં હતાં. Ifજપા
(
खादन्नपि न पुष्टोऽभूत्
मुक्तिश्रीसङ्गमोत्सुकः । उपोषितोऽप्यगात् पुष्टि
सज्ञानध्यानशेखरः ।।४५ ।। महागच्छाधिनाथोऽपि
गुणरागी प्रणम्य स्वम् । स्वपट्टभृद्यशोदेव
મૂરિ યાન્ત નતસા / ૪દ્દી ૧. રોગ ૨. અહીં વિશેષોક્તિ અલંકાર છે. ૩. અહીં વિભાવના અલંકાર છે.
મહાગચ્છાધિપતિ...છતાં ય કેવો ગુણાનુરાગ! પોતાને વંદન કરીને જતાં એવા રવપટ્ટધર યશોદેવસૂરિ મ. ને (પીઠ પાછળ) પોતે હંમેશા નમસ્કાર કરતાં. l૪ો
સલે
Page #39
--------------------------------------------------------------------------
________________
૧૮i
द्वितीयस्तरङ्गः
પ્રતિકારની ઈચ્છાથી રહિત એવા તેમની ( સહનશીલતા પૃથ્વીને પણ શરમાવે તેવી કલ્પનાતીત હતી. II૪૭ll
सिद्धान्तमहोदधौ सहनशीलताऽप्यस्य,
कल्पनातीतगोचरा । प्रतिकारनिरीहस्य,
लज्जिता पृथिवी यया ।।४७।। आपञ्चाशत्समाभ्राम्यद्
वातरोगस्यपीडया । नितरां पीडितो रोगं,
मेने मित्रं महामनाः ।।४८।।
-
-
મહાનચિત્તના સ્વામિ એવા તેઓ ફરતા ‘વ’ ની પીડાથી ૫૦ વર્ષ સુધી અત્યંત પીડાયા છતાં રોગને મિત્ર માન્યો. ll૪૮
मन मित्र
भानुपद्माख्यशिष्याभ्यां,
श्रुत्वा धन्यतपस्स्तुतिम् । कृतवानष्टमं वारुक
पीडितोऽपि नतोऽस्मि तम् ।।४९ ।। अष्टमे वर्धिता पीडा,
પરન્તુ ગુરુવા | कर्मणां हि प्रभावोऽयंः,
ઢોષ મા સાત વાષ્ટમમ્ T૦ની
શિષ્ય ભાનુવિ.-પદ્મવિ. પાસે ધન્ના અણગારનાં તપની સઝાય સાંભળી વાની અત્યંત પીડામાં પણ અઠ્ઠમ કર્યો. તેમને કોટિશઃ વંદના હોજો. II૪૯ll
અઠ્ઠમમાં પીડા વધી ગઈ પણ તેઓએ કહ્યું કે આ કર્મનો પ્રભાવ છે. અઠ્ઠમને દોષ ના દેશો. I૫૦ના
येनं साम्यशतघ्न्याऽभूत्
સંસારરિસમાપનમ્ | कथमतिकृपालुः स
વં પુરી ! નનુ યને? T૬૧TI
જેમના વડે સમતારૂપી શતક્ની (સો વ્યક્તિને હણવાની ક્ષમતાવાળું યાત્મિક શસ્ત્ર) થી સંસાર રુપી શત્રુનો વધ કરાયો, તેવા હે ગુરુદેવ ! ‘આપ ખૂબ દયાળુ છો’ એવું કેમ કહેવાય છે?
i/પ૧
. વ્યાજ સ્તુતિ અલંકાર છે.
Page #40
--------------------------------------------------------------------------
________________
- સિદ્ધાન્તમદોઢથી 1
(થોદ્ધતા) नो समा ह्यपरया कयाऽपि च
ક્ષત્તિરી તુ પુરોઃ ક્ષિતૈરિવા याति तस्य तुलनामपीह चेत्
कोऽपि तत् स तु भवेत्सुरद्रुमः ।।५२ ।।
द्वितीयस्तरङ्गः
ઓ ગુરુદેવ ! આપની સહનશીલતા બીજા કોઈની સમાન નહીં. પણ પૃથ્વી સમાન જ હતી. એ ગુરુની તુલનાએ જો કોઈ આવતું હોય, તો તે કલ્પવૃક્ષ જ હોઈ શકે. પરા
पठन् पट्टावलिं चाहो !
लब्धिसूरिनमस्कृतिम् । अकार्षीत् भक्तिभावेन,
પ્રેમસૂરે પ્રતિનિમ્ IIકરૂ I
-
-
उदयसूरिणोस्मान
पुरापुरे महोत्सवे । चकासामास सोऽत्यन्तं,
પ્રતિષ્ટાયાં ઘમાસ્વર: ||૪||
આ. લબ્ધિસૂરિ મ.રોજ પટ્ટાવલી વાંચતા તેમાં પ્રેમસૂરિ મ.ને ભક્તિભાવથી નમસ્કાર કરતા. II૫૩
(હવે પરસમુદાયનાં મહર્ષિઓ અને સૂરિપ્રેમનો પરસ્પર ગુણાનુરાગ કહે છે.)
આ.ઉદયસૂરિ મ. સાથે ઉસ્માનપુરામાં તેમણે સાથે મળીને ભવ્યપ્રતિષ્ઠા મહોત્સવમાં નિશ્રા આપી. (અન્ય સમુદાયના મહાત્માઓ પણ તેમના સંયમાદિથી રંજિત હતા.) I૫૪ll
તે સમયે એક શ્રાવકે શ્રી ઉદયસૂરીશ્વરને પૂછયું કે “હે સ્વામિ ! આપના વિરહમાં અમારું કોણ શરણ થશે ? Ifપપી
तदैकः पृष्टवान् श्राद्ध
उदयसूरिशेखरम् । अस्माकं शरणं कस्स्याद् ?
મવતો વિદે વિમો ! / ૧૯TI
' ,
Iઅહીં નિયમોપમા અલંકાર છે. ૨. અહીં અનિયમોપમા અલંકાર છે.
૩. સદ ત્તિ જોવા
ILसहनशीलता
Ricci
Page #41
--------------------------------------------------------------------------
________________
द्वितीयस्तरङ्गः
ત્યારે આ વિચક્ષણ સૂરીશ્વરે પ્રેમસૂરીશને દર્શાવતા કહ્યું કે “મહાવિદેહના આ મુનિપ્રવર તમારું શરણ થશે.” પિશા.
• सिद्धान्तमहोदधौ दर्शयन् प्रेमसूरीश
माचचक्षे विचक्षणः । महाविदेहसत्कोऽयं
शरणं मुनिपुङ्गवः ।।५६।। तथैव तेन पृष्टोऽथ,
प्रेमसूरीश्वरोऽब्रवीत् । शरणमुदयः सूरिः
सोऽस्तु गौतमसोदरः ।।५७ ।।
તે શ્રાવક વડે તે જ રીતે પૂછાયેલા પ્રેમસૂરીશ્વરે કહ્યું કે “ગૌતમસ્વામિ જેવા તે ઉદયસૂરિજી શરણ થશે.” fl૫ll
-
अभविष्यदरेऽद्य चेत्,
सागरजीमहामुनिः। सम्मेतशिखरादीनां,
नाऽभविष्यद्दशेदृशी ।।५८ ।।
तमोश्री हेता... "ले मारे सागर म. હોત તો સમેતશિખરાદિ તીર્થોની આ હાલત न होत."||५||
-
शक्तिमत्साधुवर्येषु,
परगणस्थितेष्वपि। गुणानुरागिणो सूरेः,
काऽपीयं हृदुदात्तता ।।५९।।
પર સમુદાયના પણ શક્તિમંત સાધુઓ પર પણ કેવો ગુણાનુરાગ ! કેવું Royal હૃદય! ||५८॥
(
भवभीरुत्वभाजा स्व
क्षतेः कृता क्षमापना । वार्तापत्रे जगत्साक्षं,
मानजेत्रे नमो नमः ।।६।।
કેવી ભયભીરુતા ! નાનકડી ભૂલની ક્ષમાપના છાપામાં કરી. ઓ માનવિજેતા गु३व ! आपने हि हि ना. IIFoll
क्षमा
।
Page #42
--------------------------------------------------------------------------
________________
द्वितीयस्तरङ्गः
દુષ્ટ અપમાનો ગળી જઈને અને નીચ વચનો પણ સહન કરીને પણ સર્વપ્રયત્નથી તેમણે શાસનાહિત કર્યું. lલા
C
- સિદ્ધાન્તમદોઢથા | पीत्वाऽवमाननां दुष्टां
સોલ્લા ૨ ટુર્વવાંચવા शासनश्रेयसे यत्नः,
ત: સર્વાત્મના સવા Tી // मत्कर्मप्रेरितो योऽसौ,
प्रतिकूलं करोति मे । कुपितव्यं हि किं तस्मै ?,
સ્વયં વં ર્મ મુખ્યત્વે સદ્દરા
-
મારા કર્મોથી જ પ્રેરાઈને જે મને પ્રતિકૂળ કરે છે, તેના પર શું ગુસ્સો કરવો ? પોતે જ પોતાનું કર્મ ભોગવાય છે. દરવા
वामभवस्वभावोऽयं,
दक्षिणे वामता यतः । सहस्व जीव ! रे सम्यक्,
પુરા થધત વયા | દુરૂ II
સજ્જનોમાં પણ દુર્જનતા આચરવી, એ વક્ર એવા ભવનો સ્વભાવ છે. રે જીવ ! જે કર્મને તે જ રચ્યું છે તેને હવે બરાબર સહી લે. llsall
( (
इत्यादिभावनानित्य
भावितस्वान्तरात्मना । रुरोधाशुभध्यानं स,
स्थितप्रज्ञो हि सर्वदा ।।६४ ।।
હંમેશા સ્થિતપ્રજ્ઞ એવા તેમણે આવી ભાવનાઓથી નિત્ય ભાવિત એવા અંતરાત્મા વડે અશુભધ્યાનનો વિરોધ કર્યો. ll૬૪ll
समग्रजीवनेऽप्यन्ये
ह्यसद्भावविहीनहृद् । बभूव योगिनो यस्य,
તર્મ પ્રેમ નમ: II૬૬ T.
સમગ્ર જીવનમાં પણ જે યોગીના હૃદયમાં બીજા માટે અસદ્ભાવ આવ્યો નથી તે , પ્રેમમુનીશ્વરને નમસ્કાર થાઓ. દિપા
Page #43
--------------------------------------------------------------------------
________________
'सिद्धान्तमहोदधौ प्रत्युत प्रातिकूल्यस्य,
અર્ધ્વર્યવાગચવર્ધતા अजातारे सूरेरस्य,
પારસોડધિજાડધિન્નાદુદ્દી
द्वितीयस्तरङ्गः
એટલું જ નહીં જાણે પ્રતિકૂળતાની સ્પર્ધા કરતી હોય તેમ આ અજાતશત્રુ સૂરિદેવની કરુણા વધતી જ ગઈ.iiદશા
आसन्नसिद्धिकस्यैव,
प्रायोऽस्तीयं विशेषता। उत्कः स्यादुपकाराय,
ચયાપારરિપુ દ્છી
સબૂર... આ નાની સૂની વાત નથી. આ વિશેષતા પ્રાયઃ આસન્નસિદ્ધિક જીવમાં જ હોય છે. કે જે વિશેષતાથી તે અપકારી ઉપર પણ ઉપકાર કરવા ઉત્કંઠ રહે છે. કoll
તપ, ત્યાગ, ભક્તિ, અત્યંત સૂક્ષ્માર્થનો સ્વાધ્યાય... બધું જ સરળ છે. પણ તત્ત્વવેત્તાને ય દુષ્કર છે અન્ય પ્રત્યે (ખાસ કરીને પ્રતિકૂળ કરનારા પ્રત્યે) દુર્ભાવ વારવો... એવા દુર્ભાવને નિરસ્ત કરનારા ઓ સૂરિ પ્રેમ ! આપશ્રીનું શુભ થાઓ... I૬૮
(શિરિજી) तपस्त्यागौ शक्यावनिशमपि भक्तो रमणता तथा स्वाध्यायोऽप्यप्रतिमगहनार्थस्य सुधिया। दुरन्तो दुर्भावः प्रति परजनं तत्त्वविदुषा मपीहाऽवार्योऽस्तः सततमपि येनाऽस्य भविकम् ।।६८ ।।
(મિતાક્ષરી) सुसहा सहाऽस्त्यमृतसूश्च तथा,
तव तुल्यतां तु समिती ननु तौ । નિનવદ્ - ર્વિવઢવાતિ મન,
वितथैतरौ ननु विवेचयतु ।।६९।। Il. મૂરતિ શેTI ૨. અહીં પ્રશંસોપમા છે. ૩. અહીં આચિખ્યાસોપમા
છે. *.મુથીરિત શે: નવશ્વના વિતવાલા ‘તિત્યારસનો સૂર’ ત્તિ पारमर्ष , तदप्रतिमगुणाश्च ।
(
(
પૃથ્વી ખૂબ સહનશીલ છે. અને ચંદ્ર સુધાને ઉત્પન્ન કરે છે. માટે તેઓ બંને સારી રીતે આપની બરાબરીને પામ્યા છે. “ગુરુ ભગવાન જેવા છે' એમ કહેવાની મારી ઈચ્છા છે. સત્યાસત્યનો વિવેક (સદ્ગદ્ધિવાળી વ્યક્તિ) કરી લે. દ૯I
ILवीतरागकता
-વિતરાગકક્ષા -
Page #44
--------------------------------------------------------------------------
________________
વિના
- સિદ્ધાન્તમદોઢથા - (સ્વાતા) सागरोऽसि सुगुरो ! मणिमत्ता
मात्रतो न हि, गभीरतयाऽपि । अर्यमा तु गगने वसुधायां
प्रेमसूरिरिति चात्र भिदाऽस्ति ।।७०।।
द्वितीयस्तरङ्गः
૮૮ સદ્ગુરુ ! આપ (ગુણ) રત્નાકર છો એટલા માત્રથી નહીં, પણ ગંભીરતાથી પણ સાગર સમાન છો. સૂર્ય તો આકાશમાં છે. અને સૂરિ પ્રેમ ધરતી પર છે એટલો જ અહીં ભેદ છે IIool
ઓ ગુરુદેવ ! આપની સંસારરૂપી પંકથી પરામુખતા, ચારિત્રજનિત સુરભિ અને ગુણગણ મકરંદ ભમરાઓને કમળની બુદ્ધિથી અનુપાવન કરાવે છે. Iloil
( (
| (દરિણીનુતા) भवपकपराड्मुखता हि ते
मधुकरान् शतपत्रमतेर्गुरो । अनुधावयतीह चरित्रजा सुसुरभिर्गुणपुष्परजोऽपि च ।।७१ ।।
(વશ્વવી) श्रीप्रेमप्रज्ञा साम्यसिन्धुप्रमोदा
किं वा हंसोऽयं मानसा!विनोदी? । शड्कापकालु स्वामिन्नेतन्मनो मे
दोलाखेलावन्मुक्तमंही त्वदीये ।।७२ ।।
સમતાસાગરમાં પ્રમોદ કરતી આ સૂરિ પ્રેમની પ્રજ્ઞા છે કે પછી આ માનસ સરોવરમાં. વિનોદ કરતો હંસ છે, ઓ સ્વામી ! આ મારું શંકાપંકાવિલ એવું, હિંચોળામાં હિલોળા લેતું મન મેં આપના ચરણમાં મૂકી દીધું છે. loરા
| (વસન્તતિવિI) पापारपङ्कजलजं जलजं यथाऽहो !
चैकादशाभुतकर: सुगुणाकरश्च । लोकोत्तरास्वनितदर्शितसार्वकक्षः
मन्ये गुरो !ऽसि भगवान्निव वीतरागः ।।७३ ।। I. અહીં સમુચ્ચયોપમાછે. ૨. અહીં અતિશયોપમા છે. ૩. અહીં મોહોપમા Iછે. ૪. અહીં સંશયોપમા છે.
वीतरागकता
પાપી-પંચમ આરાના કાદવમાં ઉગેલું જાણે કમળ, દશ અચ્છેરા પર અગિયારમું આશ્ચર્ય કરનાર સગુણનિધાન લોકોત્તર હૃદયથી તીર્થકરની કક્ષાને દર્શાવનાર ઓ સૂરિ પ્રેમ ! મને લાગે છે કે આપ સાક્ષાત્ વીતરાગ પરમાત્મા છો. losla
વીતરાગકક્ષાના
Page #45
--------------------------------------------------------------------------
________________
- સિદ્ધાન્તમદોઢથોનું વૈરાથનીરનત્ન ! નિવટસ્થસિદ્ધ !
संसारतारणतरी ! शमसौख्यशाली !। श्रीप्रेम ! ते परमसाम्यमहाम्बुराशेः कल्याणबोधिरभिवाञ्छति बिन्दुमात्रम् ।।७४ ।।
द्वितीयस्तरङ्गः
ઓ વૈરાગ્યના મહાસાગર ! ઓ આસન્નસિદ્ધિક ! ઓ સંસાર તારણ જહાજ ! ઓ પ્રશમસુખના સ્વામિ ગુરૂ પ્રેમ ! કલ્યાણબોધિ આપની પરમસમતાના સાગરમાંથી એક બિંદુ માત્ર ઝંખે છે. I૭૪ll
इति वैराग्यदेशनादक्षाचार्यहेमचन्द्रसूरिशिष्यपंन्यासकल्याणबोधिगणिवर्यविरचिते
सिद्धान्तमहोदधिमहाकाव्ये श्रीप्रेमसूरि-वैयावृत्य-ज्ञान-तप-स्सहनशीलतावर्णननामा
द्वितीयस्तरङ्गः ।
ઈતિ વૈરાગ્યદેશનાદક્ષાચાર્યહેમચન્દ્રસૂરિશિષ્યપંન્યાસકલ્યાણબોધિગણિવર્યવિરચિતે
સિદ્ધાન્ત મહોદધિમહાકાવ્ય શ્રી પ્રેમસૂરિ-વૈયાવચ્ચ-જ્ઞાન-તપ-સહનશીલતા
વર્ણનનો દ્વિતીય તરંગ સમાપ્ત
પ્રેમામૃત. વાસનાના ઉદયને નિષ્ફળ નહીં કરો, તો સંસારમાં
| સર્વત્ર ભટકશો. ભૂલ થાય તે બને, પણ - તેની આલોચના અનિવાર્ય છે.
प्रेमामृतम् • मोहोदयं चेन्न निष्फलं करिष्यथ,
સંસારે સર્વત્ર ટિસ્થળ TE क्षतिः सम्भवति, परन्तु
तदालोचनाऽनिवार्या ।
પર
Page #46
--------------------------------------------------------------------------
________________
-सिद्धान्तमहोदधौ
तृतीयस्तरङ्गः
| तृतीय
।। तृतीयस्तरङ्गः ।।
॥
।
बाह्यभावप्रचारेषु,
रुद्धेष्वात्मार्थिनो सतः । वैश्विकवस्तुने वाञ्छा,
भवेन्नास्मिंश्च नाऽद्भुतम् ।।१।।
આત્માર્થી સંતના બાહ્યભાવોનો નિરોધ થાય એટલે દુન્યવી વસ્તુઓની વાંછના ન રહે, તેમાં આશ્ચર્ય નથી. llll
-
विदुषोऽस्य स्वकीयैका
लेखिनी ह्यपि नाऽभवत् । प्रथमज्ञानिनो विश्वेऽ
तिबृहस्पतिधीमतः ।।२।।
વિશ્વના પ્રથમ નંબરના જ્ઞાની, બૃહસ્પતિને ટપી જાય તેવા બુદ્ધિશાળી એવા આ વિદ્વાનની સ્વમાલિકીની એક પેન્સિલ પણ ન હતી. રા.
-
-
अगाधं ज्ञानमाप्नोत् स,
ज्ञानमन्दिरपुस्तकैः । पठित्वा प्रत्यदात् किञ्चित्,
स्वकीयं तस्य नाऽभवत् ।।३।।
જ્ઞાનભંડારોનાં પુસ્તકોથી અગાધ જ્ઞાન મેળવ્યું. અને પછી પાછા આપી દીધાં. તેમનું पोतानुं शुं न . ||3||
-
वस्त्रयुग्मं तथा सूरि
मन्त्रपट्टस्तथाऽऽसनम् । स्थापनाचार्यदण्डौ च,
रजोहरणकम्बले ।।४।।
કપડાંની જોડ, સૂરિમંત્ર પટ્ટ, આસન, સ્થાપનાચાર્ય, દાંડો અને રજોહરણ અને भणी......
.
-
'भवेत् न अस्मिंश्च' इति विग्रहः ।। निस्पृहता -
निःस्पृहता
Page #47
--------------------------------------------------------------------------
________________
९४
तृतीयस्तरङ्गः
....GI माटj१ मने मान्यतर મહાગુણોનો વારસો જ્યારે તેઓ સ્વર્ગસ્થ થયા ત્યારે ઉત્તરાધિકારીએ મેળવ્યા.l૪-પી.
'सिद्धान्तमहोदधौ बाह्यमेतावदेवेति,
चाभ्यन्तरा महागुणाः । दिवं गते गुरावाप्तं,
तदुत्तराधिकारिणा ।।५।। युग्मम् ।। अकिञ्चनर्षिताऽनेन,
चरितार्थीकृता यतः । वस्त्रमप्यधिकं नाऽधा
दितरस्य तु का कथा ?।।६।।
અકિંચનતાને તેમણે સાર્થક કરી કારણ કે વસ્ત્ર પણ વધારાનું ન રાખ્યું. બીજી વસ્તુની તો વાત જ ક્યાં રહી શાળા
।
लघुग्रामे सकृत्तस्य
जीर्णवस्त्रमदीर्यत । उपालेभे गुरुस्तं यत्,
“करिष्यस्यधुना किमु ?" ।।७।।
એક વાર નાના ગામમાં તેમનું જીર્ણ વસ્ત્ર झटी गयु. गु३मे 64s माप्यो. "हवे शुं शश ?" ||७||
भवत्प्रसादतो नाथ !,
प्रपत्स्ये कुशलश्रियम् । चिन्ताशून्यमना: प्रोचे,
सोऽपि विनयपण्डितः ।।८।।
ચિંતારહિત મનવાળા અને વિનયકુશળ તેમણે કહ્યું “આપની કૃપાથી કુશળમંગળ જ थशे." ||
निःस्पृहताप्रभावेन,
तदैवाऽऽदात् सुसाधवे। श्रावको भक्तिमान् वस्त्रं,
प्रसादं च गुरुस्तथा ।।९।। -निस्पृहता -
કેવો નિઃસ્પૃહતાનો પ્રભાવ ! કો'ક શ્રાવકે આ મુનિવરને ત્યારે જ કપડાનો તાકો વહોરાવ્યો, ને ગુરૂએ કૃપાવૃષ્ટિ વરસાવી. III
-
Page #48
--------------------------------------------------------------------------
________________
पदप्राप्तिविचारोऽपि,
मानाय महतामपि ।
प्रेममुनिस्त्वलिप्तोऽस्थात्,
दत्त्वा गणिपदं पश्चात् शिष्यगुणैकसक्तहृत् ।
पदं दानसूरिश्वादात्
વાઢમાજ્ઞાપિતો ચનાત્ ||૧||
श्रीसिद्धिसूरिणा चोक्तं,
સિદ્ધાન્તમદોઘેઃ ||૧૧||
‘પંચાસો ન મવેયતિ ।
उपोषितो भविष्यामि,
निःस्पृहता
पंन्यासपदकालेऽसौ
પ્રેમાળે ! હ્યત: પરમ્' ।।૧૨।।
प्रपत्स्ये योग्यतां किन्तु,
सिद्धान्तमहोदधी
प्राह 'नाऽस्मि पदोचितः ।
मन्त्रशक्तिर्भवेत्प्रभ्वी,
કૃપયા મઘુરો: જિત ||93||
जडेष्वपि तथैव हि ।
गुरुदत्तेन मन्त्रेण,
વિષ્યામિ સુસાધ’||૪||
- तृतीयस्तरङ्गः
પદપ્રાપ્તિનો વિચાર માત્ર પણ મહાપુરુષોને ય માન માટે થાય છે. પણ પ્રેમમુનિ તો અલિપ્ત જ રહ્યા અને ગુરૂએ અત્યંત આજ્ઞા કરી ત્યારે ગણિપદવી લીધી. ||૧૦||
દાનસૂરિજી આ બેજોડ શિષ્યના ગુણો પર આફરીન હતા. ગણિપદપ્રદાન કર્યા બાદ (મહેસાણામાં) તેમને ‘સિદ્ધાન્તમહોદધિ’નું બિરુદ અર્પણ કર્યું. ||૧૧|l
શ્રી સિદ્ધિસૂરિ (બાપજી) મહારાજે કહ્યું હતું, “પ્રેમગણિ ! જો તમે પંન્યાસ પદવી નહીં લો તો હું કાલથી ઉપવાસ કરીશ.” ||૧૨॥
પંન્યાસ પદારોપણ સમયે તેમણે કહ્યું કે, “હું આ પદને યોગ્ય નથી, પણ ગુરૂકૃપાથી યોગ્યતા પામીશ. ||૧૩||
મંત્રશક્તિની અસર જડ વસ્તુઓમાં પણ થાય છે. તેમ ગુરૂદેવે આપેલા મંત્રના પ્રભાવથી હું સાધક થઈશ.” ||૧૪||
- નિઃસ્પૃહતા
Page #49
--------------------------------------------------------------------------
________________
૧૮
तृतीयस्तरङ्गः
અહમદનગરમાં પૂ. ભાનુવિજયજી ગણિવર્ય એ તેમના દીક્ષા દિવસે હૃદયંગમ ગુણાનુવાદ કર્યા.....
सिद्धान्तमहोदधौ कृतं भान्वर्षिणा तस्य
પરોક્ષ જુદીર્તનમ્ | नगरे तत्परिव्रज्या
વાસરે હૃદયંગમમ્ II TI अश्रूणि ह्यागतान्यस्य,
चक्षुषोः शास्त्रचक्षुषः । मय्यस्ति किमुवाचैवं,
માનરાવાક્ષર” T૧દ્દા निर्ममो निश्चिकायेति,
સ યશર્વેવસૂરિ प्राकृतमतिसामान्यं,
નમસ્તુ નઃ સવા ||૧૭ના
:
-
...તેથી શાસ્ત્રની આંખે જોનારા, માનને હણનારા તેમની આંખોમાં આંસુ આવી ગયાં. ગદ્ગદ્ સ્વરે તેમણે કહ્યું. “મારામાં શું છે ?” ll૧૫-૧ઘા
-
નિર્મમ એવા ગુરૂદેવે યશોદેવસૂરિ મ. સાથે નક્કી કર્યું હતું કે આપણે હંમેશા સામાન્ય અને અત્યંત સાદી કામળી જ વાપરવી. ll૧oll
- - -
શિષ્ય વિષે ખૂબ નિઃસ્પૃહ મનવાળા તેમને ગુરૂ દાનસૂરિ મ. એ આજ્ઞા કરી કે, “તારા પોતાના શિષ્યો કર (બીજાના નહી.)” I૧૮
शिष्यनिरीहताव्याप्त
मनसमाज्ञया गुरुः । दानसूरिरुवाचैवं
નિરાધ્યાન રુદ્ધ મો:” T૧૮TI स्वशिक्षितास्तदाचार्याः,
सोऽसूरिरतिनिःस्पृहः । पर्यायेऽहो ! लघूनस्य
વમાનજી ત્રપ ૧૬TI
-
પોતે જેમને ભણાવેલા તેવા પણ આચાર્યો બની ગયા. પોતે નિઃસ્પૃહતાથી આચાર્યપદ ન લીધું. અને પોતાનાથી નાનાને પણ વંદના કરવામાં સંકોચ ન કર્યો. ૧૯ll
નિઃસ્પૃહતા
Page #50
--------------------------------------------------------------------------
________________
यदा यदा गुरुः प्रोचे,
सूरिपदं गृहाण भोः ।
मुमोच सततं चाश्रु
लघुतोऽपि लघु मेने,
धारां सोऽपि तदा तदा ।। २० ।।
महतोऽपि महान्तं तं,
स्वात्मानं स यदा यदा ।
सूरिपदप्रदानाय,
जना विदुस्तदा तदा ।। २१ ।।
कृतं च गुरुणा छलम् ।
गीतार्था गुरवो ह्येवं,
निःस्पृहता
राधनपुरपुर्यस्थात्,
कुर्वन्ति समयोचितम् ।। २२ ।।
गुरु: प्रेमस्तु पट्टने ।
गुर्वाज्ञया जिनाख्यस्य,
'सिद्धान्तमहोदधौ
वाचकपदवीदानं,
ग्लानमुनेः सुसेवने । ।२३।।
श्रीरामगणयेऽभवत् ।
सूरिपदं च तत्सार्धं,
भवत्विति हि चिन्तितम् ||२४||
- तृतीयस्तरङ्गः
‘સૂરિપદને સ્વીકાર' એમ ગુરૂએ જ્યારે જ્યારે કહ્યું, ત્યારે ત્યારે તેમણે અશ્રુધારા વહાવી.
॥२०॥
જ્યારે જ્યારે તેઓ પોતાને નાનાથી ય નાનો માનતા ત્યારે ત્યારે લોકોએ જાણ્યું કે તેઓ મહાનથી પણ મહાન છે. ૨૧||
તેમણે સૂરિપદ આપવા માટે ગુરૂએ છટકું ગોઠવ્યું. ગીતાર્થ ગુરૂઓ સમયને ઓળખીને તે મુજબ વર્તે છે. ૨૨ા
गु३ राधनपुर हतां जने पं. प्रेभवि. गुर्वाज्ञाथी પાટણ ગ્લાનમુનિ જિનવિ.ની સેવામાં હતાં.
112311
રામવિ.ગણિની ઉપાધ્યાય પદવી નક્કી થઈ હતી, તેની સાથે તેમની આચાર્ય પદવી માટે विचार डरायो ॥२४॥
નિઃસ્પૃહતા
Page #51
--------------------------------------------------------------------------
________________
१०२
.
-सिद्धान्तमहोदधौ गुरुणाऽऽज्ञापितं तस्मै,
शीघ्रमागम्यतां ततः । सुदीर्घेण विहारेणा
ऽऽययौ प्रेमर्षिरप्यथ ।।२५।।
तृतीयस्तरङ्गः
ગુરૂએ તેમને આજ્ઞા કરી કે ત્યાંથી જલ્દી આવો અને તેઓ પણ ખૂબ લાંબો વિહાર (૩૦ માઈલ) કરી શીઘ આવી પહોંચ્યા. રપIિ
क्व राधनपुरं क्वेतः,
पट्टनं च तथाऽप्यहो । सदुक्तं यत्कुलीनानां,
मान्यं हि गुरुशासनम् ।।२६।।
ક્યાં રાધનપુર ને ક્યાં પાટણ ? પણ સાચું જ કહ્યું છે કે કુલીનોને ગુજ્ઞા સદા માન્ય જ હોય છે. દા
ગુરૂદેવનું ક્ષેમકુશળ છે ને ? તેમને શરીરે તો વાચ્ય છે ને ? સંઘ તો કુશળ છે ને? સાધુસમુદાય તો શાતામાં છે ને ? loll
कच्चित् क्षेमं गुरोरस्ति ?,
कच्चिच्च देहपाटवम् ?। सङ्घस्य कुशलं कच्चित् ?,
कच्चित् सुस्थो मुनिव्रजः? ।।२७ ।। एवमादिसमाकुलं,
तन्मनोऽभूत् प्रमोदभाक् । दृष्ट्वाऽऽनन्दमयं सर्वं,
महान्तः क्व न वत्सला? ।।२८। ।युग्मम् ।।
આવા વિચારોથી વ્યાકુળ એવું તેમનું મન બધુ આનંદમય જોઈને આનંદ પામ્યું. “મહાપુરુષોનું વાત્સલ્ય ક્યાં નથી હોતું ?"l૨૮
ભવોદધિતારક ગુરૂ જ્યારે દૃષ્ટિપથમાં આવ્યા ત્યારે પ્રેમવિ. નું શરીર રોમાંચિત થઈ ઉડ્યું.
दृष्टिपथि यदाऽऽयातो,
भवत्राता गुरुर्यदा । रोमाञ्चोत्कण्टितं गात्रं,
प्रेमर्षेः समजायत ।।२९।। १. 'कच्चिदिष्टपरिप्रश्ने' इत्यभिधानचिन्तामणिः ।।
-
- નિઃસ્પૃહતા
Page #52
--------------------------------------------------------------------------
________________
V
१०३
सिद्धान्तमहोदधौ गुरुशिष्यौ समासीनौ,
रेजाते द्वौ परस्परम् । श्रीवीरगौतमौ साक्षाद,
भ्रेजाते यद्वदेव हि ।।३०।।
तृतीयस्तरङ्गः
જેમ મહાવીરસ્વામિ અને ગૌતમસ્વામિ શોભતા હતા તેમ બંને ગુરૂ-શિષ્ય શોભી રહ્યા dl. ||3oll
-
एकान्तमादिशत् सोऽपि,
प्रस्तुतस्य चिकीर्षया । धन्यः शिष्यो गुरुर्धन्यो,
लोकोत्तराशये रतः ।।३१।।
પ્રસ્તુત કાર્યની ઈચ્છાથી ગુરૂએ એકાંત માટે આદેશ કર્યો. અહો ! લોકોત્તર આશયમાં રત ગુરૂ ય ધન્ય ને શિષ્ય પણ ધન્ય. ll૩૧|
-
-
यावन्न पूर्णवक्ताऽभूत्,
सूरिपदकृते गुरुः । अश्रूणि ह्यागतान्येव,
निरीहस्याऽस्य तावता ।।३२।।
હજી તો ગુરૂએ સૂરિપદ માટે વાત પૂર્ણ કરી ન હતી ત્યાં તો નિરીહ એવા તેમને मांशु मापी गया. ||3||
।
नाऽहम) गुरो ! ऽस्म्यस्मिन्
मा पुनराग्रहं कृथाः। त्रपास्पदं करोमि स्वं,
मन्ये यन्न गुरोर्वचः ।।३३।।
ઓ ગુરૂમા ! આના માટે હું યોગ્ય નથી. આપ ફરી આગ્રહ ન કરો, હું ગુરૂની વાત नहीं मानीने भने स्पE 56 ई.133||
निष्फलीभूतसर्वास्त्रः,
प्रान्तवयः स्थितस्ततः । आज्ञाऽऽख्यं परमं शस्त्रं,
जग्राहाथ गुरुस्तदा ।।३४ ।।
ગુરૂના બધાં શસ્ત્રો નિષ્ફળ ગયા. પોતાની ઉંમર પણ ઘણી થઈ ગઈ હતી.. હવે ગુરૂએ શ્રેષ્ઠ એવું આજ્ઞાશાસ્ત્ર લીધું.il૩૪l
-
- -
निःस्पृहता -
- નિઃસ્પૃહતા.
Page #53
--------------------------------------------------------------------------
________________
'सिद्धान्तमहोदधौ स्वीकरोषि मदाज्ञां चे
नवेति पृष्टवान् गुरुः । स मौनी समभूत्सद्यो,
विनीतानां विधियदः ।।३५ ।।
तृतीयस्तरङ्गः
“તું મારી આજ્ઞા રવીકારે છે કે નહીં ?” એમ ગુરૂએ પૂછ્યું. અને તેઓ તરત મૌન થઈ ગયા. વિનીતોને આજ ઉચિત છે.ll૩૫
आचार्यपदवी दत्ता,
गुरुणा हर्षशालिना । विपरीतेन वृत्तेन,
પૃદતા તેન સા તથા Tીરૂદ્દી
હર્ષથી ઉભરાતા ગુરૂએ આચાર્ય પદવી આપી. અને તેમણે વિપરીત રીતે (હર્ષરહિતપણે) તેને ગ્રહણ કરી.ilal
यथाऽऽयातस्तथा यातः,
प्रेमर्षिस्तदनन्तरम् । ग्लानसेवाकृते सन्तः,
પ્રસ્તુતાર્થે; તત્પર : IIરૂછો.
તે પછી તેઓ જેવી રીતે ઝડપથી આવ્યા હતાં તેમ જ ગ્લાન સેવા માટે પાછા ગયા. સંતો પ્રસ્તુત કાર્યમાં તત્પર હોય છે. l3oll
( (
પોતાની નિશ્રામાં થયેલ ભવ્ય પ્રતિષ્ઠાદિ મહોત્સવોમાં પોતાના નામના શિલાલેખો મુકવાની તેમને ઇચ્છા ન હતી. [૩૮
स्वनिश्राप्रकृते भव्य
प्रतिष्ठादिमहोत्सवे । नामलेखकृते वाञ्छा,
નાગડનો થાન રોહૃદ્ધિ ારૂા. सेवनं सुकरं शीलं,
સુક્ષર સુરે તપE I दुष्करविजयो मानो,
નિતત્તેભ્યો નમો નમ: IીરૂTI
સેવા સહેલી છે. શીલ અને તપ પણ સહેલા છે. પણ જેનો વિજય દુષ્કર છે તેવા માનને જીતનારને નમસ્કાર થાઓ. l૩૯ll
- -
-
- નિઃસ્પૃહતા.
Page #54
--------------------------------------------------------------------------
________________
૨૦૧૭
• સિદ્ધાન્તમદોઢથી
तीर्थोऽप्येनं भवाम्भोधिं,
Fतृतीयस्तरङ्गः
સંસાર આખો છોડીને - સાગર તરીને ય શિષ્યરૂપી ખાબોચિયામાં ડુબી જવાય છે જ્યારે તેના માટે ક્યારેક કો'ક વ્યક્તિઓ ખૂબ (ચિન્તાદિથી) બળતી રહે છે. ll૪૦ના
सन्तप्तेषु तदर्थं तु,
जनेषु केषुचित् क्वचित् ।।४।। मुमुक्षुस्तु स शिष्येच्छु
વૈમૂવ નાંડશતોડદો !! स्वशिष्यान् कृतवान्नैव,
ह्यपि स्वप्रतिबोधितान् ।।४१।।
પણ એમને તો મોક્ષની જ ઈચ્છા હતી. શિષ્યની તો અંશ માત્ર પણ નહીં. પોતે પ્રતિબોધ કરેલાને ય તેમણે સ્વશિષ્ય ન કર્યા.II૪૧
(
चतुःशतमितः साधु
समुदाय इतो महान् । इतश्च तत्स्वका ह्यासन्,
सप्तदश विनेयकाः ।।४२ ।।
ક્યાં એક બાજુ ૪૦૦ સાધુઓનો વિરાટ સમુદાય ! અને ક્યાં તેમના પોતાના માત્ર ૧૦ જ શિષ્ય ! l૪રા
गुणवादचिकीर्षाव
च्छिष्यास्तेनोदिता यथा । तथाकुर्वत्सु युष्मासु,
વિદરિણાપદં તથા T૪રૂ II
પોતાના ગુણાનુવાદ કરવા ઈચ્છતા શિષ્યોને ચીમકી આપી હતી. “જો તમે તેવું કરશો તો હું અહીંથી વિહાર કરી જઈશ."I૪all
(
निःस्पृहो वस्त्रपात्रेषु,
મલ્ટર્તિપુ નિઃસ્પૃદ: | निःस्पृहोऽहो ! पदादाने,
शिष्यप्राप्तौ च निःस्पृहः ।।४४ ।।
વસ્ત્ર-પાત્રોમાં નિઃસ્પૃહ, ભક્તોમાં કે ભોજનમાં અને કીર્તિમાં ચ નિઃસ્પૃહ.... અરે ! પદ સ્વીકારવામાં ય નિઃસ્પૃહ ને શિષ્ય પ્રાપ્તિ વિષે ય નિઃસ્પૃહ.li૪૪ll
Page #55
--------------------------------------------------------------------------
________________
- સિદ્ધાન્તમદાવથી नास्ति मे पात्रता नास्ति,
વિશિષ્ટ: 'પિ મે TME I न योग्योऽस्मीति निर्वको,
महागुणवते नमः ।।४५।। निःसारेच्छापरित्याग
प्राप्तसारमनीषिणे । नमस्तस्मै चिदानन्द
સુધામનાર યોનિને II૪દ્દા निरीहतामहानीर
નિધન્ડમર્વયે | स्वस्ति जितजगच्चेतो
विजेत्रे प्रेमसूरये ।।४७।।
तृतीयस्तरङ्गः
‘મારી પાત્રતા નથી.’ - “મારામાં કોઈ વિશિષ્ટ ગુણ નથી.’ ‘હું યોગ્ય નથી’ આવું વારંવાર કહેનાર મહાગુણવાન તેમને નમસ્કાર થાઓ. I૪પી.
કેવા બુદ્ધિશાળી ! દુન્યવી નિઃસાર વસ્તુની ઈચ્છા છોડી સાર વસ્તુ પામી લીધી. જ્ઞાન અને આનંદની સુધામાં મગ્ન એવા તે યોગીને નમસ્કાર થાઓ. II૪ઘા
-
- -
નિરીહતાના મહાસાગર અને વિશ્વવિજેતા એવા ચિત્તને જીતી લેનાર મહર્ષિ પ્રેમસૂરિનું કલ્યાણ થાઓ. ll૪૭ll
(
(વસન્તતિનઠ્ઠા) भक्तेषु रञ्जितमना न बभूव सूरि
“#ાં તુ નવ સ્તવન નિર્તક્રમી:I शिष्याः कृतास्तु न निजा विगतस्पृहेण
श्रीप्रेमसूरिखताद् भवरागनागात् ।।४८ ।।
ભક્તોની ભૂતાવળમાં કદી ય ન પડતા.. અને નારીમાત્રથી ભયભીત એવા તેઓ ભક્તાણી તો કરે જ ક્યાંથી ?... શાસન ખાતર શિષ્યો કર્યા પણ તો ય પોતાના નહીં : શિષ્ય પ્રશિષ્યાદિના... ઓ સૂરિ પ્રેમ ! સંસારના રાગ રૂપી નાગથી અમારું રક્ષણ કરજો. ll૪૮
S
- નિઃસ્પૃહતા
Page #56
--------------------------------------------------------------------------
________________
૨i
तृतीयस्तरङ्गः| ઓ ગુરુદેવ ! મારું મન સ્ફટિક જેવું નિર્મળ હોજો....જેથી તેમાં આપના ગુણોનું અધિરોપણ સહેલાઈથી થઈ શકે I૪૯ll
सिद्धान्तमहोदधौ निर्मलं स्फटिकस्येव
મૂયાને અનુરો ! મન: | भवद्गुणाधिरोपोऽस्मिन्
સુવેનૈવ મવેદ્યત: T૪૬ /
(
શિરિજિ) स्पृहारक्षकान्ता, क्वचिदपि हृदि प्राप न पदं
तृणायात्रत्यार्थान्नपि न हृदयेऽमन्यत यतिः । लघुत्वात्तत्कार्याद , विरहिततमेऽस्मिन् गुरुवरे तथाऽप्युर्वाशायां, गतिवति महन्मेऽस्ति कुतुकम् ।।५० ।।
J
પૃહારાક્ષસી તેમના હૃદયમાં કદીય સ્થાન ન પામી.. ઐહિક વિષયો તૃણસમા ય ન લાગ્યા... સ્પૃહાથી જન્મતી લઘુતાથી (દીનતાથી) સંપૂર્ણપણે રહિત...છતાંય ઉદ્ધર્વ દિશામાં જ ગમન કરતા ઓ ગુરુવર ! આપ ખરેખર મહા આશ્ચર્ય છો. આપના
(
અત્યન્ત નિઃસ્પૃહ મનથી રાગને કૃશ કરી દેનાર... સંતોષરૂપી સિંહથી લોભરૂપી હાથીને ભેદી નાખનાર એવા હે સૂરિ પ્રેમ ! આપ સંસારના પ્રેમરૂપી નાગથી રક્ષો. અને ભવે ભવે નિશ્ચલ કલ્યાણધિ આપો. I૫oll
- -
(વસન્નતિનવા) अत्यन्तनिःस्पृहमनःकृतदभ्ररागः
सन्तोषकेसरिविदीर्णविलोभनागः । श्रीप्रेमसूरिरवताद् भवरागनागात्
कल्याणबोधिमचलं प्रतिजन्म दद्यात् ।।५१ ।। इति वैराग्यदेशनादक्षाचार्यहेमचन्द्रसूरिशिष्यपंन्यासकल्याणबोधिगणिवर्यविरचिते
सिद्धान्तमहोदधिमहाकाव्ये श्रीप्रेमसूरि-निःस्पृहतावर्णननाम
तृतीयस्तरङ्गः । I. અહીં વિરોધાલંકાર છે. ગુરુવર = અત્યંત વજનદાર અને છતાં ઉપરની દિશામાં
ગમન કરે છે...એ વિરોધ છે. તેનું સમાધાન ગુરુવર = સૂરિપ્રેમ, ઉધ્વદિશા = સદ્ગતિ II લઘુતારહિતતા = દીનતારહિતતા, કર્મોથી તો લધુ હળવા જ હતાં, આ જ હળવાશ
ઉર્ધ્વગતિમાં નિમિત્ત છે. ૨. કુતુહલ.
ઈતિ વૈરાગ્યદેશનાદક્ષાચાર્યહેમચન્દ્રસૂરિશિષ્યપંન્યાસકલ્યાણબોધિગણિવર્યવિરચિતે
સિદ્ધાન્ત મહોદધિમહાકાવ્ય શ્રીપ્રેમસૂરિ-નિઃસ્પૃહતા વર્ણનનો
તૃતીય તરંગ સમાપ્ત.
- નિઃસ્પૃહતા.
Page #57
--------------------------------------------------------------------------
________________
।। अथ चतुर्थस्तरङ्गः ।।
जगज्जने स चारित्र
चूडामणिः किमुच्यते ? |
विशदीकरवाण्येतद्
विशेषेण निगद्यते ।। १ ।।
जीवाभयप्रदातुर्दृ
अनायासनतैवाऽभूत्
गनोत्सुक्यंवतः सदा
प्रेमसूरेः पदक्रमे । । । २ ।।
मुखपत्त्या विवेकेन,
सावद्यनिरवद्यवित् ।
हितमितप्रियं चाख्यात्,
'सिद्धान्तमहोदधी
स भाषासमिती रतः ।। ३ ।।
उच्छिष्टेन मुखाब्जेना
Saदद्वाचंयमो न हि ।
छद्मस्थत्वादछद्मस्या
नुपयोगात् क्षतिर्भूता ।।४ ॥
१. एतेन औत्सुक्यवतः कुतूहलधरस्येर्यासमितिपालनदुःशक्यता ज्ञापिता ।
चारित्रचूडामणिता
'चतुर्थस्तरङ्गः
•११४
॥ चतुर्थ तरंग ॥
તેઓ જગતમાં સચ્ચરિત્રચૂડામણિ કેમ કહેવાયા છે તેને હવે સ્પષ્ટ કરું છું. અને विशेषयी वर्शन हेवाय छे. ॥१॥
જીવોને અભયદાન આપનાર અને હંમેશા ઔત્સુક્ય રહિત એવા પ્રેમસૂરિ મ.ની દૃષ્ટિ ચાલતી
વખતે પ્રયત્ન વિના નમેલી જ રહેતી. Iચા
ભાષાસમિતિમાં રત તેઓ સાવધ-નિરવધના વિવેકપૂર્વક મુહપત્તિના ઉપયોગપૂર્વક હિત, મિત जने प्रिय ४ जोलता. ॥3॥
વાચંયમ ગુરૂદેવ કદી ય એઠાં મુખે બોલતા નહિં. પણ છદ્મસ્થપણાથી સરળ એવા તેમની
એક વાર અનુપયોગથી ભૂલ થઈ ગઈ.
૧. આનાથી એ જણાવાયું છે કે કુતુહુલવાળા માટે ઈર્યાસમિતિ પાલન દુઃશક્ય
19.
ત્રિચૂડામણિતા
Page #58
--------------------------------------------------------------------------
________________
त्रिदण्डरहितेनाऽस्य,
दण्डो दत्तो स्वकं स्वयम् ।
बाणनेत्रमितं चाऽदात्,
पञ्चाङ्गप्रणतिं जरन् ।। ५ ।।
अजैने चाखिले ग्रामे,
त्यानीतैस्तत एव सः ।
ऋक्षान्नैः पारयामास,
ભવપારચિયાતા ||૬|
प्रेमर्षिगणमुद्दिश्य
रसवतीं तु षड्रसाम् । कृतां कृत्स्नां निराशास्तु
'सिद्धान्तमहोदधौ
श्राद्धा बुभुजिरे खलु ।।७।।
वारुज औषधं चासी
दत्युष्णोदकमेव तु ।
व्यापृतं वृद्धदेि
तन्नाधाकर्मदूषितम् ।।८।।
૧. અહીં પર્યાયોક્ત અલંકાર છે. અહીં પ્રસ્તુતકાર્યના વર્ણનથી પ્રસ્તુત કારણ સૂરિપ્રેમના શ્રમણોની નિર્દોષભિક્ષાની કટ્ટરતા, અનાસક્તિ ની પ્રતીતિ થાય છે.
'चतुर्थस्तरङ्गः
११६
ત્રિદંડથી રહિત એવા તેમણે સ્વયં પોતાને
તેનો દંડ આપ્યો... વૃદ્ધ વયે (૮૨ વર્ષે) તેના માટે ૨૫ ખમાસમણા આપ્યાં. ॥૪-૫||
અજૈન ગામમાં તેઓ તેમાંથી જ લાવેલી (પટેલોની) લૂખી ગોચરીથી જ કામ ચલાવતા, સંસારનો પાર પામવાની ઈચ્છાથી સ્તો. ॥૬ઠ્ઠા
સૂરિ પ્રેમના સમુદાયને ઉદ્દેશીને કરેલી ષડ્રેસવાળા (સ્વાદિષ્ટ) સંપૂર્ણ ભોજન ને શ્રાવકો (પોતે જ ) નિરાશ થઈને આરોગતા હતાં II II
તેમના વા રોગનું એક જ ઔષધ હતું, ‘ગરમ પાણીનો શેક’. પણ તેમણે વૃદ્ધપણે પણ તે આધાકર્મી-દોષિત ન વાપર્યું. llll
Page #59
--------------------------------------------------------------------------
________________
૨૮
ચતુર્થસ્તરા:
દાનેશ્વરીમાં ઉત્તમ એવા આ ગુરુદેવે જાતને કષ્ટ શિષ્યને કૃપા અને સંસારને જલાંજલિ આપી હતી ll૯ll
E
- સિદ્ધાન્તમદોઢથી 1 आत्मने च विनेयाय
સંસાર ઢો : I वदान्येषु वरेण्योऽसौ
ષ્ટ પ નનીષ્મનિમ્ II II ग्रीष्मौ दिनमध्यांशे
ऽग्न्युष्णे तप्ताऽध्वनि प्रभुः। अङ्गारसन्निभे वाया
__वनुपानद् दिने दिने ।।१०।। योजनदूरपर्यन्त
मपि योऽहो स्मितं धरन् । निःसङ्गो निर्जरानन्दः,
પડ્યૂમીમિતાવો !T૧૧TI
ઉનાળાની બદતુ, બપોરનો સમય... અત્યંત તપેલી સડક... આખા શરીરે અંગાર જેવો લાગતો વાયુ... આવા સમયે જેઓ રોજ.... II
પાંચમી (પારિષ્ઠાપનિકા) સમિતિમાં યોજનો સુધી દૂર... ખુલ્લા પગે... શરીરાદિથી નિઃસંગ, નિર્જરાના આનંદથી સ્મિતધારી....
તેઓ જાણે જલ્દીથી મોક્ષમાર્ગ કાપવા ધીમી ધીમી ગતિએ જતા હતા. તે સૂરિ પ્રેમનું કલ્યાણ થાઓ. ll૧૦,૧૧,૧૨શી
'
मन्थरमन्थरगत्या, मक्षु मोक्षाध्वलङ्घनम् । कर्तुमिव जगामोच्चैः, स्वस्त्यस्मै प्रेमसूरये ।।१२।।(त्रिभिर्विशेषकम् )
(
(
सुपटुपटुमार्गेऽपि
मन्दमन्दगतिर्गुरुः । मुमोच पादपद्मे स्वे
ह्यनन्तकर्मभिस्समम् ।।१३।। 11. અહીં યથાસંખ્ય અલંકાર છે. ૨. અહીં કાર્યકારણ પૌવપર્યવિપર્યયI રૂપાતિશયોક્તિમૂલક સહોક્તિ અલંકાર છે.
અત્યંત ગરમ ગરમ રસ્તા પર પણ મંદ મંદ ગતિવાળા સૂરિ પ્રેમ અનંત કર્મોની સાથે પોતાના ચરમકમળ મુકતાં હતાં. (કર્મ મુકવા=નિર્જરા કરવી) |.૧૩
ચારિત્રચૂડામણિતા
Page #60
--------------------------------------------------------------------------
________________
सिद्धान्तमहोदधौ प्रत्यहं प्रेमसूरीशं
IRTHથ્વIrfમનમ્ | साक्षात् साम्यालयं प्राप्त
પરમાત્મન ૧૪
- चतुर्थस्तरङ्गः
સાક્ષાત્ સમતાસદન... પરમાત્મામાં લયવંતા સૌમ્ય... સ્મિતવદન... પ્રશાંત એવા ગુરૂદેવને અંગારા જેવી સડક પર રોજ મંદ મંદ ગતિએ જતા જોઈને વિચિત્ર કર્મોપશમથી એક નાસ્તિક માણસનો હૃદયપલટો થયો.
નાસ્તિકવાદને નકારી તે આસ્તિક્યમાં આસ્થાવાળો બન્યો... જઈને તેમના ચરણકમળમાં મૂકી પડ્યો અને પાછળથી તેણે જૈનધર્મનો સ્વીકાર કર્યો. ll૧૪,૧૫,૧ાા
)
सौम्यं स्मितधरं शान्तं,
मन्दमन्दगतीश्वरम् । एकस्तु नास्तिको दृष्ट्वा,
વિત્રવર્મશમાવથ T૧૧//
(
निरस्तनास्तितावाद,
હસ્તિવાસ્થઘરડમવત્ | प्रपेदे चरणाब्जेऽस्य, સચવ7મણનન્તરમ્ IIઉદ્દી
| ત્રિવૈિશવમ્ II
निःशेषश्रमणायुष्ये,
નિઝમત્તી યોનિન: I मुखपत्तिद्वयं मात्र,
નષ્ટ નાચ મિથદો ! TI૧૭ની
સંપૂર્ણ શ્રમણ પર્યાયમાં આ અપ્રમત્ત યોગીની માત્ર બે મુહપત્તિ જ ખોવાઈ હતી, બીજું કશું જ નહીં. ll૧oll
(
(
समितिगुप्तिपूर्णात्मा
ડસવાશ્રયં નિરોધક | नितान्तनिर्जरात्माऽभू
ટ્રાસન્નસિદ્ધિ: વર: T૧૮ાાં
એક બાજુ સમિતિ ગુપ્તિનાં ચુસ્તપાલનથી અસદાશ્રવનિરોધ ને બીજી બાજુ અત્યંત નિર્જરા... આનાથી તેઓ પરમ આસન્નસિદ્ધિક બન્યા. ll૧૮
ચારિત્રચૂડામણિતા
Page #61
--------------------------------------------------------------------------
________________
सिद्धान्तमहोदधौ परपार्श्वे त्वसंस्पृष्ट
વનં સર્વવત્ ત્નિમ્ | आहारास्वादनाद् भीतः,
शृण्वन् च पञ्चसूत्रकम् ।।१९।। मोहजैत्रमहायोग
भोजनमकरोद्यदा । भीतरागोरगाः सद्यो,
નીવપ્રાર્દ સતાસ્તવા ર૦ના યુમન્ II
चतुर्थस्तरङ्गः
કોળિયાને મુખમાં બીજી બાજુ સ્પર્શાવ્યા વિના સાપની જેમ ગળી જતા અને ક્યાંક વાપરવામાં મન જતા રાગ ન થઈ જાય તેથી પંચસૂત્ર સાંભળતા.ll૧૯l
એવા તેઓ જ્યારે મોહવિજયના મહાયોગસમું ભોજન કરતાં, ત્યારે ભયભીત થયેલા રાગાદિ સર્પો જીવ લઈને નાસી જતા.li૨૦II
--
--
बालमुनिवरस्यात्य
भ्यर्थनाद् गुटिकां गुरुः । औषधमिव जग्राह,
रसनाऽऽप्नोद् रसं न तु ।।२१।।
એક વાર બાળમુનિએ ખૂબ આગ્રહ કરી તેમને પીપરમીંટ વપરાવી તો તેઓ દવાની જેમ ગળી ગયાં. બિચારી જીભ... તેને રવાદ ન મળ્યો.Iરવા
भक्तिमन्मुनिना क्षिप्तं
तृतीयासनकं न हि । तत्सेवामाप निष्पुण्यं,
કંચનયમાનુર: સારા
કો’ક ભક્તિવંત મુનિ તેમના સંથારામાં ત્રીજું આસન નાખી દેતા પણ નિપુણ્ય એવું તે આસન ન ટકતું... કારણ કે ગુરૂને બે જ આસન વાપરવાનો નિયમ હતો. ll૧રના
क्षालनं चात्मवस्त्राणां,
પક્ષપૂર્વ વાગપિ સEL नान्वज्ञासीत् महासूरि
પદ્રોડપિ મદાત:પારરૂ II
મહા-આચાર્ય (ગચ્છાધિપતિ) પદ પર આરુઢ હોવા છતાં પણ આ મહામતિએ કદી પણ ૧૫ દિવસ પૂર્વે પોતાના કાપ (જયણાથી વસ્ત્ર ધોવાની ક્રિયા)ની રજા આપી ન હતી.l૨all
ચારિત્રચુડામણિતા
Page #62
--------------------------------------------------------------------------
________________
૨૪
'सिद्धान्तमहोदधौ शीलश्वत्यं सदा धार्य,
સિત્યેન કૃતં નના मलं तु भूषणं साधो
િિત મૈને સાથસાર૪|
चतुर्थस्तरङ्गः
‘શીલની સફેદી જોઈએ, ઉજળા વસ્ત્રોથી સર્યું મેલ તો સાધુનું ભૂષણ છે.' એવું તેઓ માનતા હતાં. ll૨૪ll
विहत्याऽऽगतशिष्यस्या
प्यभ्युत्थानादिके रतः । शिष्यगृहस्थपार्थेऽपि,
પટ્ટાદુત્તીર્ણ વાઈટ સારી
વિહાર કરીને આવતા નાના સાધુના પણ અભ્યત્થાનાદિ કરતા અને ગૃહસ્થ પંડિત કે શિષ્ય પાસે પણ પાટથી ઉતરીને શીખતા.l૨પII
ददृशे लघुतायां हि,
प्रभुता निर्वसेदिति । लघुमानिन एव स्यु
ર્મદાન્તો પારમાર્થિ%T: TUરદ્દા
તેમણે બતાવી આપ્યું કે લઘુતામાં જ પ્રભુતા વસે છે. પોતાને નાના માનનારા જ વાસ્તવિક મહાપુરુષો છે. રા
'
ખંભાત નગરમાં સૂરિ પ્રેમ પર્વતિથિએ ઉપવાસ કરી ૭૨ જિનાલયોમાં દર્શન વંદના કરતા.Ilol
खम्भातनगरे पर्व
तिथिषुपोषितोऽभवत्। द्विसप्ततिजिनौकस्सु,
दर्शनादि तथाऽकरोत् ।।२७।। दीप्यत्सद्दर्शनाहस्कृत्,
___ तीर्थस्थोऽयं मुदाऽशृणोत् । शिष्येभ्यः स्तवनश्रेणि,
મૂચો મૂય: પિપાસુવારિ૮
-
સમ્યગદર્શનના દેદીપ્યમાન સૂર્ય સમા સૂરિદેવ તીર્થસ્થળોમાં પ્રભુભક્તિ કરતાં શિષ્યો દ્વારા સ્તવનોની વણઝારનું પાન કરે જ જતા જાણે જનમો જનમના તરસ્યા...ll૨૮i
ચારિત્રચૂડામણિતા
-
Page #63
--------------------------------------------------------------------------
________________
T१२५
૨૬
/
- ઘતુર્થસ્તર:
પ્રેમસૂરિ મ. માટે એવી લોકવાયકા પ્રસિદ્ધ હતી કે “દીક્ષા લેવી છે ? તો પ્રેમસૂરિ મ. પાસે જાઓ.” l૨૯ll
सिद्धान्तमहोदधौ श्रीप्रेमसूरये लोके
__तदाऽभूत् प्रथितं ह्यदः । 'जिघृक्षुश्चेत् परिव्रज्यां,
યાદિ પ્રેમમુનીશ્વર સારા 'स्वयमूढोपधिस्कन्धाः,
श्रीप्रेमसूरिसाधवः' । प्रतिश्रयजना ह्येवं
પરત્વે રિજ્ઞરે રૂ૦|
“તમે પ્રેમસૂરિ મ. ના સાધુઓ છો ને ?” “હા, કેમ ખબર પડી ?” “જેઓ જાતે ઉપધિ ઉંચકે (માણસ ન રાખે) તે પ્રેમસૂરિ મ.ના સાધુ.” આ રીતે ઉપાશ્રયના માણસો તેમની પ્રકૃષ્ટતા ઓળખી જતા. ll3oll
(
पितरौ न विसस्मार,
विश्वविश्वोपकारकृत्। पित्रोः समाधिदातारं,
- સાધુ પ્રેવી સાડથી રૂ9TI
સમગ્ર વિશ્વ પર ઉપકાર કરનાર એવા તેમણે સંસારી માતા-પિતા પર પણ ઉપકાર કર્યો. હંમેશા તેમને સમાધિ આપનાર સાધુને મોકલતા.ll૩૧
प्रत्यब्दं कारयामास,
स्वसाधूनां तदन्तिके। वर्षावासं सयत्नं स,
તી કૃતજ્ઞવુઝર:Tીરૂરી
કૃતજ્ઞ શિરોમણિ આ મહાપુરુષે કાળજીપૂર્વક તેમની પાસે પોતાના સાધુઓના ચાતુમસો કરાવ્યાં. l૩૨ના
-
-
चारित्रचूडामणिता -
ચારિત્રચૂડામણિતા
Page #64
--------------------------------------------------------------------------
________________
૨
सिद्धान्तमहोदधौ आसन्नमृत्यवे पित्रे,
વંસ્તરેડસૌ સમાધિ: सुपुत्रैकवरेण्योऽसौ,
ઢો ઢીલાં વાચથી: IIરૂરૂ II
- ચતુર્થસ્તરો:
૨૮ ઉમદા ચિત્તના સ્વામિ એવા તેમણે મૃત્યુ ! શય્યાએ રહેલા સંસારી પિતાશ્રીને સમાધિ આપી દીક્ષા પ્રદાન કરી... ખરેખર... તેમના જેવો સુપુત્ર બીજો કોણ હશે ?l૩૩
જન્મ અને ધર્મસંસ્કારના દાતા એવા પિતાને ઉત્તમ (સર્વવિરતિ ધર્મ આપવા વડે જીવન્મુક્ત આ મહાપુરુષ તેઓશ્રીનાં ઉપકારનાં મહાભારથી મુક્ત બન્યાં.il૩૪
-
जन्मधर्मप्रदातुः स,
वरधर्मप्रदानतः। उपकारमहाभार
मुक्तोऽभून्मुक्तसन्निभः ।।३४ ।।
-
પ્રતિષ્ઠાના મહોત્સવમાં મજૂરોનું રાત્રિ ભોજન જોઈ ગુરૂદેવે કહ્યું.. “જો આમ કરવાનું હોય તો મારે પ્રતિષ્ઠા કરવી નથી.”. ll૩૫
-
महोत्सवे प्रतिष्ठायाः
किङ्कररात्रिभोजनम् । दृष्ट्वाऽऽख्याद्यद्यदो भावि,
પ્રતિષ્ઠામાં ને રૂબTI
-
(
-
दोषभीरुतया चाऽसौ,
स्वगणेऽकारयत्तथा। व्याख्यानानन्तरं मिथ्या
તુવૃતવાનમથદો !!ારૂદ્દા
કેવી દોષભીરુતા ! સૂરિદેવે સ્વશિષ્યગણમાં વ્યાખ્યાન પછી(ભૂલથી ઉત્સુત્ર બોલાયું હોય તેના માટે) “મિચ્છામિ દુક્કડં' આપવાની વિધિ પ્રવર્તાવી હતી.IIBધ્રા
-
समयदर्शकं यन्त्रं,
वायुजीवकृपाणकम् । व्यापृतं गुरुशिष्यैर्न,
વાયુનીવપાધરે: સારૂછી
વાયુકાયનાં જીવો માટે તલવારયુક્ત એવી ઘડિયાળ વાયુકાયના જીવો પરની કરુણાના ધારક ગુરૂદેવ અને તેમના શિષ્યોએ વાપરી ન હતી. laoll
ચારિત્રચૂડામણિતા
-
Page #65
--------------------------------------------------------------------------
________________
F१२९
चतुर्थस्तरङ्गः
ચારિત્રપ્રેમી મુનિનું જીવન બે વસ્તુરૂપ છે. શુદ્ધ ગોચરી ચર્ચા અને સુંદર સ્વાધ્યાય. ll૩૮
।
-सिद्धान्तमहोदधौ "शुद्धोञ्छजीवनं चैव,
स्वाध्यायोऽपि तथा परः । जीवनं द्वितयं ह्येतद्,
___ मुनेश्चारित्ररागिणः ।।३८।। क्रोधं कृष्णजलं प्रात:
भोजनं बालसाधवः !। त्यजत नित्यमेवेति,"
प्रेमसूरिरशिक्षत ।।३९।।
-
-
N
GIभुनियो ! ओध, Sij पाणी (या) અને નવકારશી આ ત્રણ વસ્તુનો હંમેશા ત્યાગ 5रले." ||3||
-
हितशिक्षासुधास्रोत:
पावनो गुरुणा कृतः । मघमघायमानस्व
गणश्चारित्रचन्दनात् ।।४०।।
આવી હિતશિક્ષાઓનાં સુધાસોતથી ગુરૂદેવે પોતાના શિષ્યોને ચારિત્રચંદનની સુગંધથી મઘમઘાયમાન કર્યા હતા. lol
-
જો સૂરિ પ્રેમની વાણી જન્મ, જરા, મરણને હણે છે તો પછી અહીં બેશરમ એવી સુધા કેમ ફોગટ અસ્તિત્વ ધરાવે છે. II૪ll
।
जन्मजरामतीर्हन्ति
श्रीप्रेमसूरिभारती। किमस्तित्वं बिभर्तीह
निस्त्रपा तु सुधा मुधा ।।४१।। विहृत्य वयवृद्धोऽपि,
योधवद् योजनान्यपि । अप्रमत्त्या क्रियां कुर्वन्,
स्वयमन्यान् त्ववारयत्।।४२।।
યોદ્ધાની જેમ યોજનોનો દીર્ઘ-સુદીર્ઘ વિહાર વૃદ્ધદેહે કર્યા પછી પણ પોતે ઊભા ઊભા ક્રિયા 5रता अने जीने ना पाता....
-
१.
प्रती
२छ.
ચારિત્રચૂડામણિતા
Page #66
--------------------------------------------------------------------------
________________
)
rचतुर्थस्तरङ्गः
કે “હું તો મારવાડના કસાયેલા શરીરવાળો છું. તમે થાકી ગયા છો માટે બેસીને કરો. Il૪૨,૪૩
सिद्धान्तमहोदधौ ‘મરુશીદડમિ,
__ दृढसंहननस्तथा । न तथाऽस्ति भवानस्मा
ઢાસનયુવરશ્યતા I૪રૂ II विहरतोऽन्यदा सायं,
પ્રતિઋત્તિ ફર્વત: | पातोऽभूद् हृदुजो हन्ताऽऽ
મri પરમં સ્વમૂત્ II૪૪||
गुरुर्यत्र त्वनासीनः,
___ को भजेत तदाऽऽसनम् ? । प्रेरणापरिपूर्णायु
रायुष्मते नमो नमः ।।४५।।
વૃદ્ધ શરીર... સુદીર્ઘ વિહાર... અત્યંત શ્રમ... છતાં ય ઊભા ઊભા પ્રતિક્રમણ ચાલી રહ્યું હતું... ગુરૂદેવ પડી ગયાં... અને જોરદાર હાર્ટ-એટેક આવ્યો. (ધન્ય છે જિનાજ્ઞાનિષ્ઠ ગુરૂદેવને) II૪૪ll
પ્રતિક્રમણમાં જ્યાં ગુરૂદેવ ઊભા હોય ત્યાં શિષ્યો બેસે ખરા ? પ્રેરણાથી પરિપૂર્ણ જીવન જીવનારા ઓ આયુષ્માન્ ગુરૂદેવ ! આપના ચરણોમાં લાખ લાખ નમસ્કાર. ll૪પII
ક્રિયા અને જ્ઞાનરૂપી પરમ ચક્રોવાળા, ક્ષમા અને તારૂપી અતિવેગીલા અશ્વોથી શોભતા એવા આ ગુરુપી રથને આશરે જે જાય, તેની શિવનગરપ્રાપ્તિ નિશ્ચિત જ છે. l૪૬ાા
(વિરા) क्रियाचिदाह्वपरमचक्रमालिनः
क्षमातपोऽतिजवनसप्तिशालिनः । गतो हि योऽस्य गुरुरथस्य संश्रयं
सुनिश्चिता शिवनगराप्तिरस्य हि ।।४६।।
૧. અહીં સાવયવ એકદેશવર્તી રુપકે છે.
ચારિત્રચૂડામણિતા
Page #67
--------------------------------------------------------------------------
________________
૩૪i/
- સિદ્ધાન્તમદોઢથા | | (વસન્નતિના ) श्रीप्रेमसूरिहरिश्रीः सुचरित्ररुपा
વાઢ uદો ! સુમનસો મનસે તુ ગ્યા | पद्माकर श्रयति यं वरहसमेनं
जैवातृकं कुवलयप्रमदं स्तवीमि ।।४७।।
चतुर्थस्तरङ्गः
સૂરિ પ્રેમરૂપી વાસુદેવની સુંદર ચારિત્રરૂપી લક્ષ્મી સજ્જન (વાસુદેવ પક્ષે દેવ) નાં મનને ગમે છે. જેને લક્ષ્મી સમૂહ (સૂર્યના પક્ષે કમળ સમૂહ) આશ્રય કરે છે. એવા આ ઉત્તમ મુનિને (કે સૂર્યને) પૃથ્વીવલયને આનંદ આપનારા (ચન્દ્ર પક્ષે કુમુદને આનંદ આપનારા) એવા દીર્ધાયુ (કે ચન્દ્ર) ને આવું છું. ll૪oll
બીજા સમુદાયોમાં ઝડપથી આચાર્યપદવીઓ | થતી હોવા છતાં પણ જિનાજ્ઞામાં પૂર્ણનિષ્ઠાવાન ગુરૂદેવે પોતાના સમુદાયમાં તેવું ન કર્યું.II૪૮ll.
(
सूरिपदार्पणं मक्षु
पश्यन् परगणेऽप्यहो !। जिनाज्ञापूर्णनिष्ठोऽसौ
नाऽऽकार्षीत्स्वगणे तथा ।।४८।। स्वाध्याय कोऽप्यहो स्नेह,
आचार्यस्सन्नधारयत्। स स्तोत्रं वीतरागाख्यं
प्रमादो न त्रपाऽपि न ।।४९ ।।
આચાર્ય થયા પછી ય તેઓ વીતરાગસ્તોત્ર ગોખતા... કેવો સ્વાધ્યાયનો પ્રેમ ! કોઈ પ્રમાદ નહી.... શરમ પણ નહીં. l૪૯ll
1 . અહીં કેવલ શ્લિષ્ટ પરમ્પરિત રુપક છે. ૨. અહીં સંયુક્તાક્ષર શ્રી થી Iછંદોભંગ નથી. જુઓ છન્દોનુશાસન’ પ્રથમાધ્યાય સૂત્ર-૩. ૩. અહી કેવલ
મુશ્લિષ્ટ માલા પરમ્પરિત રુપક છે. ૪. *#મો નારાથી ગ્રÁ પતાવધે શિત Jત્યુ:I
ચારિત્રચૂડામણિતા
Page #68
--------------------------------------------------------------------------
________________
- સિદ્ધાન્તમદોઢથી 1 पण्डितोऽनूपचन्द्रोऽपि,
સિદ્ધસૂરીશ્વરોડ િવ ા बभूव विस्मितः श्रुत्वा,
પ્રેમમુનર્મદાશ્રુતમ્ T૦ ||
ચતુર્થસ્વર:
નાનકડા પર્યાયમાં પણ તેમનો (કર્મપ્રકૃતિ વગેરેનો) પાઠ સાંભળી પંડિત અનોપચંદભાઈ અને શ્રી સિદ્ધિસૂરીશ્વરજી પણ ચકિત થઈ ગયા. ll૧૦ના
-
-
-
પગ્દર્શન સમુચ્ચય, ઓઘનિર્યુક્તિ, નિશીથ, પંચસંગ્રહ, કર્મપ્રકૃતિ વગેરે તેમને પોતાના નામની જેમ મોઢે હતા.II૫૧
-
-
-
षड्दर्शनौघनियुक्ति
निशीथपञ्चसङ्ग्रहाः । स्वनामवत्स्मृतावासन्,
ર્મપ્રતિરથદો ! TI૧ समस्तदिवसव्यस्तो
मध्यरात्रावदाच्छ्रुतम् । जयघोषर्षये प्रेम
સૂરિ: ૪ વાનાવર: સાકર | “નિશ્વિન સા નૈવ
नागमान् क्व पठिष्यसि” । गुरुणोक्तो विनीतोऽसौ,
નવૂ: પ્રાદ તથતિ ઘ Tધરૂ II
આખો દિવસ વ્યસ્ત રહેવાને કારણે વાચવામાં ઉત્તમ એવા તેઓ રાતે ૧૨ વાગે મુનિશ્રી જયઘોષવિ. મ.ને પાઠ આપતા. Ifપરા
ક
ગુરૂદેવે જંબૂવિ. મ.ને કહ્યું કે “લેખો લખીશ તો આગમ ક્યારે વાંચીશ ?” વિનીત એવા તેમણે કહ્યું. “જી, સાહેબ !.” li૫all
मुक्ता लेखाः कृता यत्नाद्
गुर्वाज्ञा भूरिभावतः । आगमप्रज्ञनामाऽभूत्,
અરોરાજ્ઞા દિ રામધુ% TI૪ો.
લેખો મુક્યાં.... અને ધ્યાનપૂર્વક ભાવથી ગુવજ્ઞામાં લાગી ગયા અને તેઓ મહાન ‘આગમપ્રજ્ઞ' બિરુદ પામ્યા. ખરેખર, ગુવંજ્ઞા = કામધેનુ. TI૫૪ll.
- શ્રુતસંપત્તિ
Page #69
--------------------------------------------------------------------------
________________
एक शिष्योदिते चोच्चै
चत्वारिंशद्यतीनां तु,
"र्भवति प्रतिलेखनम्" ।
धावित्वा सामितोल्लासं,
यतनया सुयत्नतः ।। ५५ ।।
गुरोर्वस्त्राणि चाददे ।
दिने दिनेऽभवच्चैवं,
शिष्यशतमहानेता,
प्रेम्णा हि प्रतिलेखनम् ।। ५६ । । युग्मम् ।।
जेता जगन्महाविदाम् ।
वर्धमानतपोरत्न
शिष्यकृतभक्तिः
प्रभावक प्रवक्ताऽपि,
निधिः सज्ज्ञानशेवधिः । । ५७ ।।
भुवनभानुसूरिपः ।
तदेव रीतया गत्वा
'सिद्धान्तमहोदधौ
क्वचिदनाप्तवस्त्रोऽसौ,
Sकरोच्च गुरुसेवनम् ।।५८ । । युग्मम् ।।
शुशोच स्वं मुहुर्मुहुः ।
भालेन्दुन्यस्तहस्ताब्जो,
“निष्पुण्योऽस्मि ह हा !” न्विति ॥५९ ॥
• चतुर्थस्तरङ्गः
रोट रोड शिष्य जूभ पाडे... "घडिलेहरा थाय छे..." मने ४०-४० साधुओ यत्नपूर्वs... यतनापूर्व... होडीने सभाप उल्लास साथे ... ગુરૂદેવનાં વસ્ત્રો લઈને પ્રેમપૂર્વક પડિલેહણ तां ॥ प
१३८
सो-सो शिष्योना गु३... भुगतना महाવિદ્વાનોના ય વિજેતા... વર્ધમાન તપોનિધિ સજ્ઞાન ભંડાર... પ્રભાવક પ્રવચનકાર એવા भुवनलानुसूरीश्वर (त्यारे पं. भानुविभ्य) પણ આ જ રીતે પ્રતિદિન ગુરૂદેવનું પડિલેહણ
२.७८॥l
કયારેક જો તેમને વસ્ત્ર ન મળે તો તેઓ કપાળ પર હાથ મૂકીને ખૂબ શોક કરતાં કે, 'हुँ डेवो मनसीन !' आपला
શિષ્યવૃતભાક્તિ
Page #70
--------------------------------------------------------------------------
________________
पुण्यशैलोच्चशृङ्गस्थो
Sपि दधे शिबिकां गुरोः ।
दीर्घदीर्घविहारे स
મન્યમાન: ધૃતાર્થતામ્ ||૬||
योजनत्रिसहस्रीय
विहारं शिबिकाधृतः ।
शिष्या अकारयन् तस्य,
'सिद्धान्तमहोदधी
धन्यास्ते तत्पदान्नुवे । । ६१ ।।
मद्भक्तिनिर्जराभाजः,
साधवोऽहं तु नो तथा । प्रकृष्टलघुतोत्तंसः,
પ્રેમસૂરિરમાષત ।।૬૨।।
परिचर्यापराः केऽस्य
न बभूवुर्महामते । भाग्यसम्भारलभ्येऽर्थे
ન મન્વા ગપ્પુવાસતે ।।૬૩||
૧. અહી અર્થાન્તરન્યાસ અલંકાર છે.
शिष्यकृतभक्तिः
• ચતુર્થસ્તરા:
१४०
પુણ્યરૂપી પર્વતના શિખરે હોવા છતાં પણ
આ મહાપુરુષ લાંબા લાંબા વિહારોમાં પણ... પોતાને કૃતકૃત્ય માનતા... ગુરૂદેવનું સ્ટ્રેચર હોંશે હોંશે ઊંચકતા. II૬૦ના
ભક્તિમંત શિષ્યોએ તેમને (અતિ વદ્ધવયમાં) લગભગ 3000 કિ.મી.નો વિહાર સ્ટ્રેચર ઉંચકીને કરાવ્યો હતો. ધન્ય છે તેઓ.. તેમના ચરણોની સ્તુતિ કરું છું.IIll
“આ સાધુઓ મારી ભક્તિ કરીને નિર્જરા કરે છે અને હું કર્મબંધ કરું છું' એમ અત્યંત લઘુતાવાન્ ને અત્યંત મહાન એવા સૂરિ પ્રેમ કહેતા હતા. શા
આ મહામતિની સેવનામાં કોણ તત્પર ન બન્યાં.....ખરેખર ભાગ્યના સંભારથી જ મળે એવી વસ્તુને વિષે તો મંદબુદ્ધિઓ પણ ઉપેક્ષા નથી કરતાં. II૬૩||
શિષ્યવૃતભક્તિ
Page #71
--------------------------------------------------------------------------
________________
- સિદ્ધાન્તમદોઢથી 1
૨i/
| (દંતી) प्राज्योदन्वत्कलिल इह या
rઘતુર્થસ્તર:
મહાસાગર જેવા ગંભીર એવા પ્રભુ જેવા ઉત્તમ એવા જેઓ સેવા પામતા હતાં તથા સુવર્ણથી સૌમ્ય એવા મેરુપર્વતની જેમ જગતમાં શીલથી સુંદર હતાં. ll૬૪ll
----
.
-
स्वर्णात् सौम्यः सुरगिरिवि
शीलैमञ्जुर्जगति भवति ।।६४ ।। सत्यं तद्यन्मदीयं च,
नासीदित्याग्रहो गुरोः । यत्सत्यं तन्मदीयं चे
ચમૂર્નન્નો મદામુને
મારું તે સાચું એવો તેમનો આગ્રહ ન હતો. “સાચું તે મારું’ એવો જ જીવનમંત્ર તેમણે બનાવ્યો હતો.li૬પી.
--
(
ગુરૂએ એકદા અજાણતાથી તેમની ભૂલ ના હોવા છતાં ઠપકો આપ્યો, પણ અત્યંત વિનયી એવા તેમણે ખુલાસો પણ ન કર્યો. liદા
नाऽऽसीदस्य क्षतिः काऽपि,
ગુરુISન વિત: | गुरुविनयदक्षेण,
પ્રત્યુત્તર ર દિ Tીદુદ્દા “ મૂયમદં ટ્રેવા,
सीमन्धरजिनान्तिकम् । प्रक्ष्यामि प्रथमं गत्वा,
શિયમવો પ્રમો મમ ?Iીદ્દી
“જો હું મરીને દેવ થાઉં તો સૌ પ્રથમ સીમન્વરસ્વામિ પાસે જઈને પૂછું કે, “હવે મારાં કેટલા ભવ ?'...
I. અહીં સમાસસ્થિત અકથિત વડે લુખોપમાન લુખોપમા છે. I. અહીં કૃતુ સાધમ્ય નિર્દેશોપમા છે.
૩. અહીં વસ્તુપ્રતિવસ્તુ ભાવ છે.
શિષ્યવૃતભકિત
Page #72
--------------------------------------------------------------------------
________________
१४३
चतुर्थस्तरङ्गः
१४४ અને પછી મારા કર્મસાહિત્યના સંશયોનું નિરાકરણ કરું.” એમ પ્રેમસૂરિ મ. કહેતા હતા. II૬૭,૬૮ll
• सिद्धान्तमहोदधौ निरासं च करिष्यामि
સંશયાનાં તતો મમાં વર્માદિત્યાનાં”,
वचनं प्रेममस्त्यदः ।।६८।। दर्शनादिश्रियां श्रीदो,
__ मोहार्दने जनार्दनः । शङ्करः शङ्करत्वेऽसा
વિત્યામવો વિવું: Tદ્દા गलितदुरिता भूताः
પપિનોડથી ઢર્શનાત્ | विभाकरविभा भेत्ति
सूचीभेद्यं तमोऽप्यरम् ।।७०।।
સૂરિ પ્રેમ સમ્યગ્દર્શનાદિ લક્ષ્મીના દાનને વિષે કૂબેર હતાં, મોહને હણવામાં વાસુદેવ (જેવા વીર) હતાં, અને સુખને કરવામાં શંકર હતા, એમ આગમવેત્તાઓ જાણતા હતાં IIII
પાપીઓ પણ તેના દર્શનથી પાપરહિત બન્યા. સૂર્યની પ્રભા અત્યન્ત ગાઢ અંધકારનેય તત્કાળ ભેદી જ નાખે છે ને? looil.
स्वाध्यायसाधनालोभी,
ह्याराधनकलम्पटः । समताऽऽलिङ्गिताशेष
વિપ્રદો હોવપ્રદ: ||૭9 II
તેઓ સ્વાધ્યાય સાધનામાં લોભી ને આરાધના લંપટ હતા. તેમના સંપૂર્ણ દેહને સમતા વરી હતી. દોષો સાથે તો વેર હતું. lol
-
....
૧. અહીં માત્ર હણવાનું સામ્ય છે, મોહને હણવાનું નહીં એમ અન્યત્ર પણ સમજવું.
૧. અહીં શ્લેષયોગથી ઉલ્લેખાલંકાર છે. ૨. અહીં દષ્ટાન્નાલંકાર છે. શરાથમિ -
છે
Page #73
--------------------------------------------------------------------------
________________
१४५
आसीद् गुरुः महाब्रह्म
चारी तस्य च कथ्यते ।
विश्वविश्वाद्भुता सेयं,
कथा शीलमहाप्रथा । । ७२ । । युग्मम् ।।
कनकात् कनकाद्रिश्च,
सोमः सोमतयाऽपि च ।
दिनकरः करैर्भाति,
ब्रह्मणाऽसौ जगद्गुरुः ।। ७३ ।।
करालकलिकालैक
महाश्चर्यगुरोः खलु ।
मनोऽभून्नखिलायुषि ।। ७४ ।।
विकारांऽशापरिस्पृष्टं
स्वनामवारिताशेष
'सिद्धान्तमहोदधी
वासनादिककल्मषः ।
स्वस्याभामण्डलस्थान् स,
पुनानो ब्रह्मचार्यभूत् ।। ७५ ।।
१. 'गुरोर्मन इति अन्वयः ।
* अहीं हीपड असंार छे.
ब्रह्मचर्यम्
'चतुर्थस्तरङ्गः
એવા એ ગુરુ મહાબહ્મચારી હતા. તેની એવી સમગ્ર વિશ્વમાં અદ્ભુત શીલમાહાત્મ્યની अथा हवे हेवाय छे. ॥७२॥
१४६
મેરુ સુવર્ણથી, ચન્દ્ર સૌમ્યતાથી, સૂર્ય કિરણોથી અને આ જગદ્ગુરુ બ્રહ્મચર્યથી शोलता हतां ॥७३॥
ભયંકર કળિકાળમાં તેઓ એક મહા આશ્ચર્ય હતાં. કારણ કે તેમના સંપૂર્ણ આયુષ્યમાં તેમના મનમાં વિકારનો અંશ પણ खाप्यो न हतो. ॥७४॥
તેમના નામસ્મરણથી ય વાસનાઓ શાંત
थर्ध ४ती. तेमना खालामंडल ( सानिध्य ) भां બેસવાથી મન પવિત્ર થઈ જતું તેવા તે બ્રહ્મચારી
εdi. 116чll
બ્રહ્મચર્ય
Page #74
--------------------------------------------------------------------------
________________
??
* સિદ્ધાન્તમદાવવાનું पिण्डवाडापुरे चाऽऽसीद्
ચન્તરીમુપદ્રવ: | માતા-મરિવા-સાધા,
भूताविष्टा व्यचेष्टयन् ।।७६ ।।
T ઘતુર્થસ્તરદ્વા:
પિંડવાડા નગરમાં વ્યંતરીઓનો ઉપદ્રવ હતો. માતા, કુમારિકા સ્ત્રીઓ ભૂતાવિષ્ટ થઈને વિચિત્ર ચેષ્ટાઓ કરતી.ilo
|
प्रभूतैरप्युपायैः स,
नाऽऽशमि वर्धितो पुनः । प्रतिष्ठायै प्रविष्टेऽस्मिन्,
सर्वथाऽपि गतस्ततः ।।७७।।
ઘણા ઉપાયો કરવા છતાં ઉપદ્રવ શાંત ન થયો પણ ઉલ્ટાનો વધી ગયો, પણ તેમણે પ્રતિષ્ઠા માટે પિંડવાડામાં પ્રવેશ કર્યો ત્યારથી ઉપદ્રવ જતો રહ્યો. IIool.
-
વૃદ્ધપણે પણ જ્યારે સામે સ્ત્રી કે સાધ્વીજી હોય ત્યારે જાણે પર્વતના ભારથી નમેલી તેમની દૃષ્ટિ કદી ઊંચી ન થતી. lo૮ll
-
-
शैलभारनताश्चाऽऽसन्,
वार्धक्येऽपि च सर्वदा ज्ञात्वाऽऽर्यायोषितो साक्ष
મનુત્થિતા પુરોટ્ટેશ: ITI૭૮TT ब्रह्मचर्यमहातेजो
राजितमुखमण्डलः । आर्यागच्छपतिर्नाऽभू
ટુણાત્મધારિન II૭૬ IT
બહાચર્યના મહાતેજથી શોભતા મુખવાળા આ ગુરૂ પોતે અધિકારી હોવા છતાં શ્રમણીગચ્છાધિપતિ ન થયા. lloell
(
(
स्वपट्टभृद्यशोदेवा
ચાર્યવાશ્રમીનાળ: I कृतोऽद्यापि तथैवाऽस्ति,
ध्रुवो ह्यध्वा महत्कृतः ।।८०।। ચંદાવર્યમ્
તેમણે પોતાના પટ્ટધર શ્રીયશોદેવસૂરિને શ્રમણીગણ સોંપ્યો. આજે પણ આ પરંપરા છે. મહાપુરુષોએ કરેલો માર્ગ શાશ્વત હોય છે. llcoll
- બહાચર્ય
Page #75
--------------------------------------------------------------------------
________________
'सिद्धान्तमहोदधौ युवासाधुगणक्षेम
ફુISો ! તીર્ધદ્રર્વિતા ! ब्रह्मचर्यकनिष्ठस्य,
परब्रह्मसमस्य च ।।८१।।
rचतुर्थस्तरङ्गः
બહાચર્યમાં નિષ્ઠ અને પરમબ્રહ્મ સમાન ગુરૂદેવની એ દીર્ધદર્શિતા હતી. જેનાથી યુવા સાધુસમુદાયની સંયમરક્ષા થઈ. l૮૧ની
" હતીભભ સમાન
यथा स्यात्संयमस्फाति
वर्तितव्यं तथा तथा । साक्षात्कारो बभूवाऽस्मिन्
નિનાજ્ઞીયા: પર્વે પાદરા
“જેમ જેમ સંયમની વૃદ્ધિ થાય તેમ તેમ વર્તવું” આવી જિનાજ્ઞાનો ગુરુમાં ડગલેને પગલે સાક્ષાત્કાર થયો હતો. lcરા
-
તેમના કાળમાં સાધુઓના ઉપાશ્રયમાં સાધ્વીઓ તથા બેનોને વ્યાખ્યાનના સમય સિવાય આવવાનો તેમણે નિષેધ કર્યો હતો.il૮all
- -
स्त्रीसाध्वीनां प्रवेशे तु,
श्रमणानां प्रतिश्रये। तत्कृतः प्रतिषेधोऽभूद्
व्याख्यानस्याध्वनो विना ।।८३।।
(
-
'
श्रमणी मुख्यमात्रं च,
વન્ટેતેતિ કૃતં તવા ब्रह्मचर्यसमुद्रेण,
मुद्रव जिनशासनम ।।८४।।
(
(સામાન્યથી) સાધ્વીઓ માત્ર મોટા સાહેબા (આચાર્યદેવ) ને જ વંદન કરે (રોજ બીજા સાધુઓને નહીં, એવું તેમણે કર્યું હતું... આવા તેઓ હતા... બહાચર્યના સમુદ્રસમા.... ખરેખર મર્યાદા જ જિનશાસન છે.ll૮૪ll
કેવી બહ્મનિષ્ઠતા... કદી સાધ્વીઓને વાચના ન આપતા. સમતાના મહાસાગર સમા તેઓશ્રી વિહારાદિમાં કદી સાધ્વીજીઓને સાથે ન રાખતા.l૮૫ll.
બ્રહ્મચર્ય
श्रमणीभ्यो ददे नाऽसौ,
વાવનાં ત્રહ્મનિષ્ઠ:I तत्सम समताम्भोधि
विजहार कदाऽपि न ।।८५ ।।
-
-
Page #76
--------------------------------------------------------------------------
________________
१५२7
ચતુર્થસ્તર:
તેઓશ્રી કહેતા કે શિષ્યો માત્ર વક્તા જ બને એવી મારી ઈચ્છા નથી પણ તેઓ સારા સંયમી બને એવી મારી ઈચ્છા છે.al૮દ્રા
- સિદ્ધાન્તમદોઢથી 1 शिष्या वक्तार एव स्यु
રિતીષ્ઠા મૈ ન વર્તતી संयमिनः स्युरेवेति
___ काझे त्चिति जगाद सः ।।८६।। नारी स सकृदेकाकी,
આર્નના જવાય ! प्रमदाभीतभीतोऽस्थात्,
जिनाज्ञापरिपालकः ।।८७।।
એકવાર પોતે ઉપાશ્રયમાં એકલા હતા, ત્યારે રાડ પાડીને સ્ત્રીને આવતી અટકાવી હતી. સદા સ્ત્રીથી ભયભીત તેઓ જિનાજ્ઞાના ચુસ્ત પાલક હતા. દિoll
( (
प्रवालजालसकाशा
દૃશં વૃદ્ધSચ મન્મથે | सूर्यद्वयोदयं मत्वा
विस्मितोऽभून्न को जनः? ||८८ ।।
કામદેવ પર પરવાળાના સમૂહ જેવી જેમની લાલ આંખ જોઈને , બે સૂર્યોનો ઉદય માનીને કોણ વિસ્મિત ન થયું ? (અર્થાત્ સર્વ જન વિસ્મિત થયાં.) ll૮૮ાા
'
'
कलाभृदिव शीलं ते
પુરો ! નાચત્ર સંશય: I वृद्धौ पक्षद्वयेऽप्यङ्क
शून्यत्वे तु विशेषता ।।८९।।
ગુરુદેવ ! આપનું શીલ તો ચન્દ્રમા જેવુ છે, તેમાં તો કોઈ સંશય નથી, પણ (શુકલકૃષ્ણ) બંનેય પક્ષમાં વૃદ્ધિ અને કલંક શૂન્યતાથી તે બેમાં તફાવત છે l૮૯ll
I૧. 'નટ પોઝમ્સ’ વાટ નિના1 | ૨. અહીં બ્રાન્તિમાન અલંકાર
છે. ૩. અહીં વ્યતિરેક અલંકાર છે. 1 જાળવેક -
| બ્રહ્મચર્ય
Page #77
--------------------------------------------------------------------------
________________
કરે
ચતુર્થસ્તર:–
* સિદ્ધાન્તમદાવવાનું महाव्रती सुधारोचि
મૉનિર્નતિ શર: | पातु वः स स्मराराति
भूतपः भूतिशेखरः ।।९।।
ગુરુપક્ષે : મહાવતને ધારણ કરનારા, જેમનું મુખ અમૃત સમી કાન્તિ વાળું છે તેવા, જગતમાં સુખ કરનારા, કામદેવના શત્રુ, જીવોના પાલનહાર, સમૃદ્ધિથી શોભતા એવા તે (ગુરુદેવ) તમારું રક્ષણ કરો.
શંકર પક્ષે : મહાવતી (શંકરનું લૌકિકગુણનિષ્પન્ન પર્યાયવાચી નામ) કામરિપુ જેના મસ્તક પર ચન્દ્ર છે તેવા, ભૂતપાલક, ભસ્મથી શોભતા એવા શંકર તમારું રક્ષણ કરો. lol
वात्सल्यवारिवारीशः,
ક્ષીરસાર: | कुलिशातिकठोरोऽभूद्,
બ્રહ્મચર્યંઢોરે T39TI
વાત્સલ્યના મહાસાગર ને કારુણ્યક્ષીરોદધિ એવા પણ તેઓ બ્રહ્મચર્યના વિષયમાં વજથી પણ કઠોર બન્યા હતા. ll૧૧થી
समग्रजीवनप्राण
વ્રહ્મગુપ્તમુપાશિ: | बभूव शिष्यवृन्देऽपि,
તત્વરિશુદ્ધિાર: TI૬૨ /
જીવનના પ્રાણ સમી નવ વાડોનું પોતે પાલન કર્યું અને શિષ્યગણમાં પણ તેનું પરિશુદ્ધ પાલન કરાવ્યું. l૯૨ II
૧. અહીં શ્લેષ અલંકાર છે.
ब्रह्मचर्यम्
Page #78
--------------------------------------------------------------------------
________________
१५५
शैलापदां सहित्रेऽस्मै स्थितप्रज्ञतया सदा ।
शिष्यब्रह्मकसम्पात्रे,
નમઃ શ્રીપ્રેમસૂરયે ||oરૂ||
“યુઘ્નત્સર્વક્ષતિશ્વાનં,
स्वीकरिष्याम्यपि क्वचित् । ब्रह्मणि तु पाहीनो,
सदाऽपि ब्रह्मणि ह्यपि । । ९४ ।।
आस्तां प्रावचनिश्चास्तां,
वक्ताऽपि प्रतिभान्वितः ।
न कदाचित्क्षमिष्येऽस्मिन्,
સ્વત્વવિ તુ વિત્ IIII
यत्कथयाञ्चकारासौ,
तदकार्षीत्तथैव सः ।
प्रस्तरोत्कीर्णरेखेव,
'सिद्धान्तमहोदधी
भवत्युक्तिर्महात्मनाम् । ।९६ । ।
यद्वांचाव्याजतो नित्यं
विमोहविषतस्करी |
सुधा संवर्षति स्माहो !
હ્યુમરત્વપ્રવાચિની ||૬૭||
. અહીં કૈતવાપવ્રુતિ અલંકાર છે.
ब्रह्मचर्यम्
• ચતુર્થસ્તરા:
સદા ય સ્થિતપ્રજ્ઞતાપૂર્વક પહાડ સમી આપત્તિઓ સહન કરીને ય શિષ્યોની સંયમ-રક્ષા કરનારા એવા સૂરિ પ્રેમને નમસ્કાર થાઓ. II૯૩॥
१५६
“તમારી બીજી બધી ભૂલો હું કદાચ ચલાવી લઈશ. પણ બ્રહ્મચર્યનાં વિષયમાં બ્રહ્માની પણ કદી ય શરમ નહીં રાખું. ॥૪॥
વર્તમાનશ્રુતના પારગામી હોય કે પ્રતિભાશાળી વક્તા હોય આ વિષયમાં હું કોઈનું પણ જરાય ચલાવી નહીં લઉં.”ાલ્પll
હા.. તેમણે જે બોલ્યા તે કરી બતાવ્યું હતું. ખરેખર, મહાપુરુષોનું વચન પત્થરમાં કોતરેલી લકીર જેવું હોય છે.III
જેમની વાણીના બહાને વિમોહરૂપી વિષને હરી લેનારી અમરપણું દેનારી સુધા હંમેશા સમ્યક્ રીતે વરસતી હતી કે.........llell
બ્રહ્મચર્ય
Page #79
--------------------------------------------------------------------------
________________
૯ ૭
- સિદ્ધાન્તમદોઢથી 1 Uર્તામિ વિષયે વત્સ !,
મવદ્રિસમા વૃઢE I तत्पालनकृते दुःखं,
મન્ચä માં ર દિ T૧૮ના
ચતુર્થસ્વર:
૧૮ વત્સો ! આ વિષયમાં પહાડ જેવા દૃઢ બનો... આના પાલન માટે મરણ આવે તો ય તેને દુઃખ ન માનતા. ll૯૮ાા
साधनाशून्यतैव स्यात्,
दृष्टिदोषे प्रवर्तिते । शीलसौधमहाधारे,
દ્રઢાસ્તમે જાતે તા.૨૧//
બહાચર્ય એ તો ચારિત્રમહેલનો સ્તંભ છે. જો દૃષ્ટિદોષથી આ સ્તંભ જ જતો રહ્યો, તો બધી સાધના શૂન્ય છે. ll લી.
-
- -
બ્રહ્મચર્યમાં ઢીલા પદવીધરો પણ જો પાપને આલોચે નહી તો ઘોર એવી નરકમાં જાય છે. ૧૦૦ના
(
महापदधराश्चापि,
शिथिलब्रह्मधारकाः । प्रयान्ति नरकं घोर
મનાતોધિતપાપવIE ||૧૦૦નો विजातीयमहानाग
भीतभीताश्च सर्वदा । निर्नष्टकामकौटिल्या,
નન્દ્રત સૌથસંયુતા:” II૧૦૧T
વિજાતીયરૂપી મહાસર્પથી હંમેશા ડરતા રહીને કામની કુટિલતાને ખતમ કરીને સુખી થઈ આનંદ પામો.” ll૧૦૧
I. આ ચાર શ્લોકોમાં સંયમૈકનિષ્ઠ આ.જગચંદ્રસૂરિકૃત ‘ગુરૂ ગુણ
અમૃતવેલી’માંથી ઉદ્ભૂત પદાર્થ છે.
| બ્રહ્મચર્ય
Page #80
--------------------------------------------------------------------------
________________
૯૬
चतुर्थस्तरङ्गः
૬ આવી ગુરૂની અમૃતઝરણાસમી હિતશિક્ષામાં સ્નાન કરીને શિષ્યગણ પોતાની શીલસુરભિથી વિશ્વને સુગંધિત કરે છે. ll૧૦૨ના
- સિદ્ધાન્તમદોઢથી 1 हितशिक्षासुधास्यन्द
નાશથકાળો પુરી: सुरभीयति लोकं हि,
શાનીમા નનુ ૧૦૨TI संयमस्य विधौ नाऽभूद्,
व्रीडा कस्याऽपि काऽपि च। तच्छुद्धावेकलक्ष्यस्य,
મદવેંતુ પ દિપા૧૦રૂ II दत्त्वाऽनुशिष्टिमप्यग्र्यां
પ્રાશ્વત્ત તથા ગુરુ: | संयमशुद्धिधाताऽभूत्,
સંયમશુદ્ધિવાવિ: ૧૦૪
સંયમની બાબતમાં તેઓ કદી પણ.. કોઈની પણ.. કશી પણ શરમ ન રાખતા સંયમની શુદ્ધિ એ આ મહર્ષિનું મહાન લક્ષ્ય હતું.I૧૦૩il.
પ્રેમથી સમજાવી... પ્રાયશ્ચિત આપી... સંયમશુદ્ધિના ધારક એવા તેઓ સંયમશુદ્ધિના દાયક બનતા.ll૧૦૪ll
(
वरतीर्थं समाप्यैनं
वरकाष्ठाः सुपोतकाः नितम्बिनीमतिक्रम्य
પારમાપુમુવમ્ T૧૦૧ // * ઉત્તમ ૧. અહીં સમાયોક્તિ અલંકાર છે. १२. तीर्थ प्रवचने पात्रे, लब्धाम्नाये विदाम्बरे।
पुण्यारण्ये जलोत्तारे महासत्ये महामुनी ।। इत्युक्तेः ||३. पुत्रार्थोऽपि 'पोत-शब्दः' "पुत्ता य सीसा य समं विभत्ता" इत्युक्तेः शिष्यार्थे
प्रयुक्त इति ध्येयम् ।
હોડી પક્ષે : આ ઉત્તમ જલોત્તારને પામીને ઉત્તમ લાકડાવાળી સુંદર હોડીઓ નદીને ઓળંગીને સુખે સુખે પાર પામી.
શિષ્ય પક્ષે : (સૂરિ પ્રેમરૂપી) આ ઉત્તમ તીર્થને પામીને ઉત્તમ કક્ષાના સુશિષ્યો સ્ત્રીને ઓળંગીને (સ્ત્રીપરિષહ પર વિજય મેળવીને) સુખે સુખે (ચારિત્રનો) પાર પામ્યા. ll૧૦૫ll
બમચર્ય
Page #81
--------------------------------------------------------------------------
________________
૬૨
सिद्धान्तमहोदधौ शुद्धब्रह्मप्रभावेन,
प्रेमसूरिमनोरथाः । चर्मरत्नोप्तधान्याभाः,
સ: સાપન્યતાં તા૧૦૬ /
ચતુર્થસ્વર:
ચર્મરત્નમાં વાવેલું ધાન્ય તરત ફળે તેમ તેમના મનોરથો શુદ્ધબહ્મચર્યના પ્રભાવે જલ્દી ફળતા હતા. ૧૦
‘પ્રતિબોધ અને દીક્ષાથી જિનશાસનના રત્નસમાન, જ્ઞાન ને શીલથી શોભતા એવા યુવાન સાધુઓને હું તૈયાર કરું.’ I૧૦ell
)
'जिनशासनरत्नाभान्,
ज्ञानशीलैकभूषणान् । कुर्वेऽहं युवसाधून तु,
परिव्राज्य च बोधितान् ।।१०७।। सिद्धगिरिस्थितस्यास्य,
हीत्थं मनोरथोऽभवत् । मुम्बापुरीगतेनासौ,
ચરિતાર્થીવૃત્તી 75 TI૧૦૮ ગુમ |
એવો મનોરથ ગુરૂને સિદ્ધાચલ તીર્થે થયો. ટૂંક સમયમાં મુંબઈ જઈને તેમણે તેને સાર્થક કર્યો. ૧૦૮
એ કાળમાં માત્ર સંસ્કૃત ભણેલાને ય લોકો. મહાવિદ્વાન સમજતા હતા. કહેવાય છે ને... ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન. ૧૦૯I
तदा संस्कृतमात्रज्ञो,
નનૈર્વિદ્વાનમન્યત | क्रियते निरगे देशे,
ઘેરચવ વૈવિા ૧૦૧ सूर्यातिशायिना स्वीय
પરત્રીવર્તનસા | सन्मतितर्कदर्खास्तु
शिष्यान्सूरिश्चकार स: ।।११०।।
પણ આ સૂરિએ સૂર્યથી ય ચઢિયાતા એવા પોતાના બહ્મચર્યના પરમ તેજથી શિષ્યોને સન્મતિતર્કમાં ય વિદ્વાન બનાવ્યા. ll૧૧૦ના
'૧.
TE = વૃક્ષ |
* આ એક કઠિનતમ ગ્રંથ છે.
Page #82
--------------------------------------------------------------------------
________________
१६३
शुद्धचारित्रसम्प्राप्त
जीवताय व्रतं दत्तं,
प्रातिभज्ञानशालिना ।
द्वितीयस्मिन् व्रते दत्ते,
પુનર્જા નિવૃત્તિમમ્।।999||
वत्सरे तद्गृहा मृता ।
यौवनश्रीमताऽनेन,
कोल्हापुरोपधानेऽभू
તો મળો વ્રતસ્ય ન II99।।
दायोजकोदरे व्यथा ।
“માળારોપળાનેમિ,
. તેમની પત્ની
ब्रह्मचर्य
गुरुणेति वचः श्रुत्वा,
સ્થાનું નાઽહૈં ક્ષમો પુરો !” ||૧૧૩ ।।
वासक्षेपः कृतस्तदा ।
गुरुशीलप्रभावेन,
'सिद्धान्तमहोदधौ
प्रथमा स्रुग्गुरोर्हस्ताद्
વેવના સા ક્ષય થતા ||૧૬૪||
धारिता हर्षशालिना ।
महतामनुलग्नैर्हि,
મદવાસાદ્યતે તમ્ ||9||
'चतुर्थस्तरङ्गः
શુદ્ધશીલ પ્રભાવે પ્રાતિભજ્ઞાનસ્વામિ ગુરૂદેવે રાવબહાદુર જીવતલાલ પ્રતાપશીને બીજા લગ્ન ન કરવાનો નિયમ આપ્યો. ૧૧૧||
१६४
આ નિયમના બીજા વર્ષે તેમના પત્નીનું અવસાન થયું. યુવાનવય અને શ્રીમંતાઈ, છતાં તેમણે વ્રતભંગ ન કર્યો. ||૧૧૨
કોલ્હાપુરના ઉપધાનમાં આયોજક પણ જોડાયા. (માળના આગલા દિવસે) પેટમાં તીવ્ર વેદના થઈ. ગુરૂદેવને તેમણે કહ્યું, “હું માળારોપણમાં હાજર નહીં રહીં શકું. ||૧૧૩||
આ સાંભળી ગુરૂદેવે તેમના પર વાસક્ષેપ
કર્યો અને મહાન ચારિત્રના પ્રભાવે તે જ સમયે તેમની વેદના જતી રહી. ||૧૧૪||
ખૂબ હર્ષપૂર્વક તેમણે ગુરૂદેવના હસ્તે પહેલી માળ પહેરી. મહાપુરુષોના શરણથી મહાન ફળ મળે જ ને ?. ||૧૧||
બ્રહ્મચર્ય
Page #83
--------------------------------------------------------------------------
________________
१६५
मुनिश्रीजयघोषश्च,
मुनिश्रीहेमचन्द्रश्च
सूक्ष्मातिसूक्ष्मसिद्धान्तं,
धर्मानन्दमुनिस्तथा ।
मुनित्रितयमद्भुतम् ।।११६ ।।
गोम्मटसारनामकम् ।
पठन्नापैकदा चैक
'अनु तत्कलनं भक्त'
पदार्थकलनं तदा ||११७ । । युग्मम् ।।
मिति कृतस्वभिग्रहाः ।
यो यावद्यन्ते स्म
ब्रह्मचर्यम
येतिरे भोजनं त्यक्त्वा,
तावद् भक्तं समागतम् ।।११८ ।।
योऽपि सत्यसङ्गराः ।
पदार्थस्त्वतिकाठिन्या
सिद्धान्तमहोदधी
प्रेमसूरिरुचे प्रेम्णा,
तथाऽपि कलितो न हि ।।११९ ।।
मुनिमतल्लिका द्राग् वो,
भुङ्क्ष्वं पूर्व तु भोजनम् ।
भूयान समीहितम् । । १२० ।।
'चतुर्थस्तरङ्गः
भुनिश्री (पाछजयी सर्व आयार्य) ४यघोषवि., ધર્માનંદ વિ. અને હેમચંદ્રવિ. આ અદ્ભુત મુનિત્રિપુટી અત્યન્ત સૂક્ષ્મ શાસ્ત્ર ગોમ્મટસારનું વાંચન કરી રહી હતી. એક દિવસ એક પદાર્થ તેમની સમજમાં આવ્યો નહીં. ત્રણે મુનિઓએ આભિગ્રહ કર્યો કે જ્યાં સુધી આ પદાર્થ બેસે નહીં ત્યાં સુધી ગોચરી વાપરવી નહીં... પ્રયત્ન ચાલું છે પણ પદાર્થ ખૂબ કઠિન... ગોચરી खावी ग... पण दृढ प्रतिज्ञा भो समन्वा
મથી રહ્યા હતા. છતાં પણ પણ પદાર્થ અતિ કઠિન હોવાથી સમજાયો નહીં. ||૧૧૬-૧૧૯||
१६६
સૂરિ પ્રેમે પ્રેમથી કહ્યું, “મુનિવરો ! પહેલાં વાપરી લો.. જેથી તમારું સમીહિત જલ્દી याय " ॥१२०॥
તેમની પ્રતિજ્ઞાની નિષ્ઠા બેજોડ હતી. તો
બ્રહ્મચર્ચ
Page #84
--------------------------------------------------------------------------
________________
१६७
१६८८7.
चतुर्थस्तरङ्गःપ્રભુની આજ્ઞાનું જ્ઞાન પણ બેજોડ હતું. તહત્તિ કરી વાપરી લીધું... ખરેખર ગુરૂની આજ્ઞા सांध्य होय छे. ॥१२१॥
'सिद्धान्तमहोदधौ प्रतिज्ञाऽनन्यनिष्ठास्ते,
जानन्तो जिनशासनम् । स्वीकृत्य भोजनं भेजु
नर्नाऽऽज्ञा लठ्या गुरोः खलु ।।१२१ ।। द्वितीयस्मिन् दिने क्षिप्रं
प्रापुस्ते स्वाभिवाञ्छितम् । सिध्यति ब्रह्मसिद्धस्य,
चिन्तितं किं वचः पुनः ? ।।१२२ ।।
બીજા દિવસે ક્ષણમાત્રમાં તે પદાર્થ બેસી गयो. ... जलयारीनु थिंतप्युं य sel નિષ્ફળ ન જાય... તો પછી વચનની તો શું વાત કરવી ? ll૧૨શા
।
ગુરૂદેવે મુનિરાજશ્રી હેમચંદ્રવિજયજીને (वर्तमानमा आयार्थ) धुं, "vicHid योभासुं કરીશ ?” તેઓ બોલ્યા કે ત્યાં જઈને શું 56? ||१२||
।
हेमचन्द्रमुनिं प्रोचे,
“चातुर्मासाय यास्यसि । खम्भाते ?" सोऽप्युवाचैवं,
“गतस्तत्र करोमि किम् ? ।।१२३ ।।
।
ત્યાં બે ચોમાસા તો મેં કર્યા જ છે.” ગુરૂદેવે સ્મિત કરીને કહ્યું. “ભલે, હવે ફરીથી ત્યાં स, |१२४॥
वर्षावासद्वयं तावत्,
तत्राऽस्मि कृतवानहम्" । गुरुस्स्मित्वा पुनोऽप्याख्यात्,
___“याहि पुनोऽधुनाऽपि च ।।१२४ ।। यास्यसि चाधुना तत्र,
यावद्भिस्साधुभिस्समम् । तद्द्विगुणैस्समं वत्स !
प्रत्यागमिष्यसीति च" ।।१२५ ।।
જેટલા સાધુઓ સાથે જઈશ, તેના ડબલ સાથે (નવી દીક્ષાઓ આપીને) પાછો आधीश" ||१२||
-
| બ્રહ્મચર્ય
Page #85
--------------------------------------------------------------------------
________________
' १६९
परब्रह्मपरब्रह्म
परतेजःप्रभासमम् ।
ચાતુર્માસર્ગાપ સ્વતમ્ ।।૧૬।।
चरितार्थमभूद्वाक्यं
स्थण्डिलं गच्छतस्तस्य,
विश्वकद्रुः पुरोऽभवत् ।
समीपे त्वभवच्छान्तः,
सिद्धान्तमहोदधी
શીતતેનોમિમાવિતઃ ||૧૨૭।।
(શાતિની)
शीलश्रीभिर्यस्तु मोक्षीयतीह
पश्यन्त्येनं सार्वदर्श च सन्तः ।
ज्योत्स्नाचारं यस्य भासश्चरन्ति
સાક્ષાત્નો યશ્વ નિવૃતી ||૧૨૮।।
૧. સુ + અનમ્ |
૨. અહીં આધાર વધવા અનુક્તધમાં આર્થી લુપ્તોપમા છે. ૩. અહીં કર્મ માં અનુક્તધર્મા આર્થી લુપ્તોપમા છે.
૪. અહીં કર્તૃ માં અનુક્તધર્મા આર્થી લુપ્તોપમા છે. ૫. અહીં વિદ્યા અનુક્તધર્મા આર્થી લુપ્તોપમા છે.
ब्रह्मचर्यम
'चतुर्थस्तरङ्गः
પરબ્રહ્મસમાન ગુરૂદેવના પ્રકૃષ્ટ બ્રહ્મચર્યના પરમ તેજની પ્રભા સમાન તે વાક્ય સાચું પડ્યું. અને ચાતુર્માસ પણ ખૂબ પ્રભાવક થયું. (૫ ના ૧૦ થઈને આવ્યા.) ||૧૨૬॥
१७०
એક વાર ગુરૂદેવ સ્થંડિલ ગયા. શિકારી કૂતરો સામે થયો. પણ જ્યાં નજીક આવ્યો ત્યાં બ્રહ્મચર્યના તેજથી શાંત થઈ ગયો.. ૧૨૦ના
શીલની શોભાથી જે અહીં જ મોક્ષમાં હોય તેવી રીતે રહે છે. જેમને સંતો ભગવાનની જેમ જુએ છે. જેમની કાન્તિ ચાંદનીની જેમ ફેલાય છે. લોકમાં જેઓ સાક્ષાત્ ક્ષીર્ણવેદ જેવા છે. ||૧૨૮
૧. જેમનું વેદમોહનીય કર્મ ક્ષીણ થયું છે તેમના જેવા.
બ્રહ્મચર્ચ
Page #86
--------------------------------------------------------------------------
________________
- સિદ્ધાન્તમદોઢથી 1 (વપરામાના) यस्य समोऽहो कोऽपि न लोके
प्रायश उच्चो दृष्टिमगान्न । प्रेमसरुपः को ननु लोके ?
सत्पुरुषा यत् स्युर्विरला हि ।।१२९ ।।
F चतुर्थस्तरङ्गः
લોકમાં તેમના સમાન મહાન સંત જોવાયા નથી. માટે સૂરિ પ્રેમના સમાન ગુણવાન નથી. સૂરિ પ્રેમ સમાન લોકમાં કોણ હશે ? કારણ કે સત્પષો તો વિરલ હોય છે. I૧૨l
(ઉપેન્દ્રવદ્ગા) कलौ तु कृष्णे स गुरुर्विभाति
घनाघने सूर्य इवाविकारी । विदेहवद् भूमिरिमा चकास्ति
કુર્વિદીયમુનીવે ત્યારે T3રૂના
કાળા કળિકાળમાં ય તે ગુરુ એવા અવિકારી શોભે છે. જેમ વાદળોમાં સૂર્ય ખરેખર, આ ભૂમિ મહાવિદેહની જેમ શોભે છે. અને આ ગુરુ મહાવિદેહના મુનિની જેમ ll૧૩ના
(વિદ્યુમ્નાના) यद्विक्रान्तिव्यूहाश्चोच्चैः
સિંદન ટૅક્ષાન શૈક્ષાત્ | प्रेमं बर्हद्देशीयं तं
વીર્વવં સભ્ય વન્દ્ર પારૂ9TI
અરિહંત તુલ્ય કે તેમનાથી થોડા અલ્પ એવા, વંદનીયોનેય વંદનીય એવા સૂરિ પ્રેમને સમ્યક્ વંદન કરું છું, કે જેમના પરાક્રમોનો સમૂહ પ્રેક્ષક એવા શિષ્યોને સિંહ જેવા કરી દે છે. ll૧૩૧
૧. અહી અકથિતોપમાન વાક્યગતા લુમોપમાં છે. ૨. અહીં અકથિતોપમાન સમાસગતા લુસોપમાં છે. ૩. અહીં બિમ્બપ્રતિબિમ્બભાવોપમાં છે. ૪. અહીં સમસ્તવિષયોપમાં છે. ૫. અહીં તદ્ધિતગતા અનુક્તધર્મા આર્થી લુપ્તપમા છે. * ફુવ સાથે નિત્ય સમાસ.
- ચંદાવર્યમ
Page #87
--------------------------------------------------------------------------
________________
(૩ર્તાવન્વિતમ્)
निखिलकेऽपि यदायुषि नाऽऽगता विकृतिरप्यनुरागविकुर्विता । त्रिभुवनेऽपि स विस्मयचित्रभूः
શિશુનનાનવાદિષયાદ્રિયોઃ ||૧૩૨।।
(વસતિના)
ब्रह्मार्कदीधितिगणाऽप्रतिमप्रतापं
प्रेमामृतांशुसदृशं कमनीयकान्ति ।
स्याद्वादसिद्धिविधयेऽस्य वपुर्बभूव
'सिद्धान्तमहोदधी
दृष्टान्तधाम कमलैः समकान्तिजातम् ।।
||૧૩૩||
(વંશસ્થમ્)
दिनेश्वरे नास्त इहास्त्यनिश्चितः
सिताभ्ररोचिश्च निशेश्वरो दिने ।
अतो गुरोवेद्मि मुखं तवास्त्यदः
सदोदयं चापि सदारुचीह यत् । ।१३४ ।।
(મુનાપ્રયાતમ્)
युवा सूर्य आस्यं त्वदीयं विरोधी
कलङ्कान्वितो नो निशेशस्समस्ते ।
सुगन्धी गुरो ! त्वं सुगन्धी पद्म
તથાપીદ સામ્ય તવતત્ર યાતિ ।।૧૩।।
૧. અહીં નિશ્ચયોપમા છે. ૨. અહીં વિરોધોપમા છે. ૩. અહીં ચારૂપમા છે.
ब्रह्मचर्यम्
• चतुर्थस्तरङ्गः
અનુરાગથી થયેલ વિકાર જેમના સમગ્ર જીવનમાં પણ આવ્યો નથી... ત્રિભુવનાશ્વર્ય એવા તે ગુરુ અમ શિષ્યોનું વિષયરૂપી શત્રુથી રક્ષણ કરો. ||૧૩૨||
१७४
બ્રહ્મચર્યરૂપી સૂર્યના કિરણોથી અપ્રતિમ પ્રતાપી... અને પ્રેમ નીતરતા ચંદ્ર સમાન કમનીય કાન્તિથી શોભતું ગુરુદેવનું કમળ જેવું સુરૂપ શરીર સ્યાદ્વાદની સિદ્ધિ માટે દૃષ્ટાંતનું સ્થાન બન્યું હતું. ||૧૩૩॥
સૂર્યમાં તો અસ્ત નિશ્ચિત જ છે અને ચન્દ્ર તો દિવસે સફેદ વાદળા જેવા થઈ જાય છે હં....ગુરુદેવ ! હવે ખબર પડી કે આ તો સદા ઉદયવાળું અને સદા પ્રકાશ રેલાવતું આપનું મુખ છે. ||૧૩૪||
યુવાન (મધ્યાહનો) સૂર્ય અને આપનું મુખ એ બંને વિરોધી છે. અને કલંકવાળો ચન્દ્ર તો આપની બરાબરીમાં આવી શકે તેમ જ નથી.
ગુરુદેવ ! આપ પણ સુગન્ધી છો અને કમળ પણ સુગન્ધી છે. પણ તો ય તે આપની તુલ્ય થઈ શકતું નથી ||૧૩૫||
બ્રહ્મચર્ય
Page #88
--------------------------------------------------------------------------
________________
- સિદ્ધાન્તમદાવથી
(રિળિ) परब्रह्मात्मानं परकुशलकार्यककुशलं परज्योतिर्ध्याने सततमपि मग्नं मुनिपतिम् । यमिासम्पूर्णा वरसुरगणा नेमुरनिशमिहैवाऽऽसीद् भोक्ता परमपदसौख्यस्य सुखदः ।।१३६।।
rગતુર્થસ્તર:
૧૬ સાક્ષાત્ પરબહ્મસ્વરૂપ, પરકલ્યાણમાં અનન્ય કુશળ, પરમજ્યોતિના ધ્યાનમાં સતત મગ્ન મુનિપતિ એવા જેમની ઈર્ષ્યા કરતા અનુત્તરવાસી દેવો ય સતત તેમને પ્રણામ કરતા હતા. વધુ તો શું કહું... સુખદાતા એવા આ યોગી અહીં જ મોક્ષના સુખને અનુભવતા હતા. ll૧૩ો
(ફુવર્નાન્વિતમ્) गुरुरयं गणिगौतम एष न
गुररयं शकटालसुतो न हि । गुरुयशोऽतिविधु ह्यतिकैरवं
स्वसममेव परो न समोऽस्य हि ।।१३७ ।।
શું આ ગણધર ગૌતમસ્વામિ છે ? ના. તો શું આ સ્થૂલિભદ્રસ્વામિ છે ? ના ભાઈ ના, આ તો સૂરિ પ્રેમ છે.
સૂરિ પ્રેમનો યશ નિશાકર અને કૈરવને પણ ઓળંગી જાય છે. એવો તે યશ પોતાના સમાન જ છે, બીજું કોઈ તેની સમાન નથી. I૧૩ell
- - -
-
-
.
-
(શાર્દુનવોદિતમ્) यत्कीर्तिप्रतिगीतिगानसुरस-स्वर्गाङ्गनानां महानिःस्वानाच्चलितासनः सुरपति-दत्तावधानः स्वरे । द्रष्टुं क्षिप्रमहो ! जवी गमनकृच्छच्या निषिद्धो भिया 'मा निर्विण्णमना हि भूत् स जयतु, श्रीप्रेमसूरीश्वरः ।।
// ૧૩૮TI
(
(
જેમની કીર્તિમાં પ્રતિગત એવા ગીતના ગાનમાં જેમનું હૃદય ગયેલું છે એવી (તન્મય થયેલી) સુરસ્ત્રી(દેવાંગના) ઓના મોટા અવાજથી (કોલાહલથી) ઈન્દ્રનું આસન ચલિત થઈ ગયું. તેણે તે અવાજમાં ધ્યાન આપ્યું અને તરત જ વેગવાળા એવા તેણે દર્શન કરવા માટે ગમન કર્યું. પણ રખે એ વૈરાગી ન થઈ જાય.....' એવા ભયથી ઈન્દ્રાણીએ ઈન્દ્રને રોક્યા.
૧. અહીં તત્ત્વાખ્યાનોપમાં છે. ૨. અહીં અસાધારણોપમાં છે. ૩. અહીં અતિશયોક્તિ અલંકાર છે. જાધવન -
1
| બ્રહ્મચર્ય
Page #89
--------------------------------------------------------------------------
________________
ફ
सिद्धान्तमहोदधौ
(aધરા) किं स श्रीस्थूलभद्रो ? गणभृदथ तु किं ?
हीरसूरिस्त्वरे ! किं? किं गङ्गा ? सागरः किं ? सुरगिरिरिह किं ?
कल्पवृक्षोऽथवा किम् ? । साक्षात् श्रीनन्दनः किं ? न यदतनुरयं
ઘેર સર્વાન્તિઃ सङ्कल्पानां शतैस्तु स्ववधृतिरभवत्
પ્રેમસૂરીશ્વરોગચમ્ II રૂ
ચતુર્થરા :
૨૮ તે શ્રીપ્રેમસૂરીશ્વર જય પામો. (આશય એ છે કે દિવ્ય-અદ્ભુત સુખોનો રવામિ ય વૈરાગી થઈ જાય એવી શક્તિ સૂરિ પ્રેમના દર્શનાદિમાં હતી.) ll૧૩૮
શું તે સ્થૂલભદ્રજી છે ? ગણધર છે ?
અરે ! હીરસૂરિજી છે? શું ગંગા છે? શું સાગર છે? શું મેરુપર્વત છે? કે કલ્પવૃક્ષ છે? કે શું સાક્ષાત્ કામદેવ છે? ના....ના....કામદેવ તો શરીરરહિત છે, અને આ તો સર્વાંગસુદંર છે. (અર્થાત્ શરીર તો છે જ) આમ સેંકડો સંકલ્પો. કર્યા પછી બરાબર નિશ્ચય થયો, કે આ તો. પ્રેમસૂરીશ્વરજી છે. ll૧૩૯ll
-
(વસન્તતા ) ऐदंयुगीनसमयेऽपि महाचरित्रः कन्दर्पदर्पहरणः परिपूर्णशीलः । ब्रह्मोत्पलात् सुरभिवर्मधरो गुरो ! ऽसि ન્યાવધિમપિ વિંન નવં દ્રઢાસ ?TI૧૪૦|
આ કાળમાં પણ મહાચારિત્રી... કામદેવનાં અભિમાનને ઉતારી નાખનારા... પરિ-પૂર્ણશીલ બહ્મચર્યરૂપ કમળથી સુગંધી શરીર ધરાવતા ઓ ગુરૂદેવ ! કલ્યાણબોધિનું થોડું ય દાન નહીં આપો ?” ll૧૪મા
(
-
૧. અહીં શુદ્ધ સન્ડેહાલંકાર છે. ૨. અહીં નિયમિત અલંકાર છે. ૩. અહીં નિશ્ચયાત્ત અલંકાર છે.
I
| બ્રહ્મચર્ય
Page #90
--------------------------------------------------------------------------
________________
१७९
H
- सिद्धान्तमहोदधौ इति वैराग्यदेशनादक्षाचार्यहेमचन्द्रसूरिशिष्यपंन्यासकल्याणबोधिगणिवर्यविरचिते
सिद्धान्तमहोदधिमहाकाव्ये श्रीप्रेमसूरि-संयम-ब्रह्मचर्यवर्णननामा
चतुर्थस्तरङ्गः ।
- चतुर्थस्तरङ्गः
-१८071 ઈતિ વૈરાગ્યદેશનાદક્ષાચાર્યહેમચન્દ્રસૂરિશિષ્યપંન્યાસકલ્યાણબોધિગણિવર્યવિરચિતે
સિદ્ધાન્તમહોદધિમહાકાવ્ય શ્રીપ્રેમસૂરિ-સંયમ-બહાચર્યવર્ણનનો
ચતુર્થ તરંગ સમાપ્ત
-
-
--
प्रेमप्रभा
आश्रितेभ्यो भूरि वात्सल्यं दीयताम् ।
वात्सल्यं नाम वशीकरणम्। तदनन्तरं तु ते दर्शितदोषत्यागविधी स्वयमेव प्रयत्नशीला भविष्यन्ति ।
પ્રેમપ્રભા આશ્રિતોને ખૂબ વાત્સલ્ય આપો. વાત્સલ્ય એ વશીકરણ છે.
પછી તો જે દોષ બતાવશો તેને દૂર કરવામાં તેઓ સ્વયં જ પ્રયત્નશીલ થઈ જશે.
--
-
Gालयय
Page #91
--------------------------------------------------------------------------
________________
-सिद्धान्तमहोदधौ
पञ्चमस्तरङ्गः
।। पञ्चमस्तरङ्गः
।।
|| पंयम
-
स्वाराधनकमग्नोऽभू
मोकार्थी गुरुस्सदा । यशकीर्त्यानुकूल्यादि
पराङ्मुखोऽतिनिःस्पृहः ।।१।।
એમ માત્ર મોક્ષના જ અર્થી એવા ગુરુ પોતાની આરાધનામાં જ મસ્ત હતાં. અત્યન્ત નિઃસ્પૃહ એવા તેઓ યશ-કીર્તિ, અનુકૂળતાથી पराभुण di. ||१||
स्वाराधनैकलीनस्य
शिष्यैरों बभूव न । कल्पसहायलिप्सा हि
प्रतिषिद्धा जिनागमे ।।२।।
માત્ર સ્વઆરાધનામાં જ લીન એવા તેમને શિષ્યોનું પ્રયોજન ન હતું. હા, કલ્પ (વૈયાવૃત્યમાં સમર્થ શિષ્ય)ની સહાયની ઈચ્છાનો જિનાગમમાં નિષેધ છે. શા
-
એક વાર કલ્યાણવિજયજી આ મહામુનિને મળ્યા અને તેમની અપ્રમત્ત સાધના જોઈને विस्मित थयां. ||3||
कल्याणविजयः सकृत्
मिलितोऽमुं महामुनिम् । विस्मितोऽभूत्तथा दृष्ट्वा
तस्याऽप्रमत्तसाधनाम् ।।३।। अर्थपूर्णमुवाचाऽसौ
शिष्येष्वप्यतिनिःस्पृहम् । भवत्पूज्योऽभविष्यच्चेद्
भवत्समस्तदा किमु ? ।।४।।
શિષ્યો વિષે ય અતિનિઃસ્પૃહ એવા ગુરુને તેમણે અર્થપૂર્ણ વાત કરી કે “જો આપના ગુરુ પણ આપની જેમ હોત તો ? (અર્થાત્ તો આપને સંયમપ્રાપ્તિ ન થાત) IlII.
-
-
१.एकदिग्गामिनी कीर्तिः सर्वदिग्गामिनो यशः २. कप्पं न इच्छिज्ज सहायलिच्छु । "कल्प इति वैयावृत्यादिसमर्थः । 2 समुदायसर्जनम
- સમુદાય સર્જન'
Page #92
--------------------------------------------------------------------------
________________
१८३
-१८४71
पञ्चमस्तरङ्गः
જ્યાં સુધી સાધુઓ છે, ત્યાં સુધી જિનશાસન છે. માટે જેનાથી સાધુઓની પરમ્પરા થાય તે (સંયમદાન) આપના જેવાને Gथत छ. ||
મહામના એવા તેમણે તે શિખામણનો स्वीकार ज्यो. धुं छे ने..... स्पा से મુમુક્ષુઓને સર્વત્ર અનુચિત છે. lઘા
-सिद्धान्तमहोदधौ साधवः सन्ति यावत्तु
तावद्धि जिनशासनम् । स्यात्तत्परम्परा येन
तद्युक्तं तद् भवादृशाम् ।।५।। अङ्गीकारोऽनुशिष्टेस्तु
स चकार महामनाः । ग्रहः सर्वत्र यत्प्रोक्तः
मुमुक्षुणामसङ्गतः ।।६।। स्वीकृत्याऽप्यनुशिष्टिं तां
निःस्पृहतां समाचरन् । साधून ससर्ज साधूद्धो
जिनशास्त्यै न चात्मने ।।७।। निध्यरिभक्तिचन्द्रेऽब्दे
वैक्रमे पादरापुरे । दीक्षा त्रिभुवनायाऽसौ
यूने तीव्रधिये ददौ ।।८।।
।
તે શિખામણને રવીકારીને ય નિઃસ્પૃહતાને સમ્યફ આચરતા એવા આ મુનિવરે સાધુઓનું સર્જન તો કર્યું પણ જિનશાસન માટે. પોતાના भाटे नी . ||ll
।
વિ.સં. ૧૯૬૯ માં પાદરા નગરે તેમણે તીવ બુદ્ધિશાળી યુવાન ત્રિભુવનને દીક્ષા આપી. ||ll
।
तस्य च स्वगुरोश्चापि
ह्याग्रहेण चकार च । रामविजयनामानं
स्वीयं शिष्यं स दीक्षितम् ।।९।। I. श्रीहरिभद्रसूरिभिर्योगदृष्टिसमुच्चये ।
અને તેના અને સ્વગુરુના આગ્રહથી રામવિજય નામના તે દીક્ષિતને તેમણે પોતાના शिष्य . Ill
-
Page #93
--------------------------------------------------------------------------
________________
૨૮૬
सिद्धान्तमहोदधौ महत्सु जायते जातु,
વૃથા પ્રાર્થનાઓfધનામ્ | तथैव केवलर्षिस्त
च्छिष्यो बभूव पुण्यधीः ।।१०।।
पञ्चमस्तरङ्गः
ખરેખર મહાનોમાં અર્થીઓની પ્રાર્થના કદી વૃથા નથી થતી. આ જ રીતે પવિત્ર મતિવાળા કેવળવિજયજી તેમના શિષ્ય થયાં. ll૧૦ના
વિ.સં. ૧૯૭૭ માં ગુરુએ સ્વજન્મભૂમિ પિંડવાડાનગરે વર્ષાવાસ કર્યો. ll૧૧||
सागरर्षिनिधीन्दौ स
वैक्रमेऽब्देऽकरोद् गुरुः । पिण्डवाडापुरे वर्षा
વાસં નન્મપર્વે 4 T૧૧TI
સ્વગુરુ દાનસૂરિજી, મુનિ રામવિજયજી, મુનિ કેવલવિજયજી અને પોતે એમ ત્યારે ચોમાસામાં ચાર ઠાણાએ વાસ કર્યો હતો. ll૧રશા.
(
स्वगुरुदानसूरिश्च
મુની રામવની स्वयं चेति तदोवास
ક્ષ મુનવતુષ્ટયમ્ T૧૨ Tી मदाब्धिभक्तिसूर्येऽब्दे
નર્ષિશ્વ તર્થવ હિ ! पुण्येनाऽऽपाऽस्य शिष्यत्वं
सतां सङ्गो हि पुण्यत: ।।१३।।
વિ.સં. ૧૯૦૮ માં તે જ રીતે (તેના અને સ્વગુરુના આગ્રહથી) જંબૂવિજયજી પુણ્યથી તેમના શિષ્ય થયાં. હા, સંતોનો સંગ પુણ્યથી જ મળે છે. ll૧૩.
सुवर्णानयनव्याजाद्
गृहाद्विनिर्गतोऽह्यसौ । स्वयं दधे मुनेर्वेष
गुणातिकाञ्चनं खलु ।।१४।। ૧. ચોમાસામાં
તે સોનું લેવાને બહાને ઘરેથી નીકળી ગયા હતાં. અને ગુણોથી ખરેખર સુવર્ણ કરતાં ય ચઢિયાતો એવો મુનિવેશ તેમણે સ્વયં ધારણ કર્યો હતો. l૧૪l
-
મુમુદાય સર્જન
Page #94
--------------------------------------------------------------------------
________________
१८७
-सिद्धान्तमहोदधौ अपाठयद् गुरुः सम्यक्
रामजम्ब्वभिधौ मुनी । शरणागतवात्सल्यं
महतामतिरिच्यते ।।१५।।
पञ्चमस्तरङ्गः
-१८८71 गुरुमे भु. राम वि. मने मु. वि. ને સુંદર ભણાવ્યા હા, શરણાગતોમાં મહાપુરુષોનું વાત્સલ્ય અતિશય હોય છે. ll૧પ
શ્રીરામવિજયજી મુનિ વ્યાખ્યાનકાર થયા અને શ્રી જંબૂવિજયજી મુનિ આગમપ્રજ્ઞ થયાં. ॥१६॥
-
व्याख्याकारो बभूवैवं
श्रीरामविजयो मुनिः। तथैवागमप्रज्ञोऽभू
च्छ्रीजम्बूविजयो मुनिः ।।१६।। रामर्देशनाऽग्याऽभूद्
गुरुकृपाप्रभावतः । विशालजनसन्दोह
सभा तस्यामभूत् सदा ।।१७।।
--
રામવિજયજીની દેશના ગુરુકૃપાપ્રભાવથી ઉત્તમ હતી. તેમાં સદા ય વિશાળ જનસમૂહની સભા થતી. ll૧૦II.
।
।
रामर्षिदेशनायास्तु
श्रोतृभ्यः स सुरात्निकः । रत्नं परीक्षयामास
जग्राह तत्करं तथा ।।१८।।
સુંદર ઝવેરી સમા સૂરિ પ્રેમ રામવિજયજીના પ્રવચનના શ્રોતાઓમાંથી રત્નને પારખી લેતાં અને તેનો હાથ પકડતા. ll૧૮
।
ऋजुगिराऽब्रवीच्चेदं,
“संसारपङ्कवारिणि। कियत्कालमयि ! स्थातु
मिच्छसीति" मिताक्षरम् ।।१९।।
સરળ ભાષામાં થોડા જ શબ્દોમાં તેઓશ્રી એટલું જ કહેતા કે, “ક્યાં સુધી આ સંસારના કાદવમાં પડ્યા રહેવું છે ?”II૧૯ll
-
अवसर्जनम्।
Page #95
--------------------------------------------------------------------------
________________
T૮૬
--
'सिद्धान्तमहोदधौ तच्चारित्रप्रभावेण,
चेयन्मात्रं वचो ह्यपि। प्रलयं मोहसंहारं,
સર્વ શ્રોતૃતસાગર૦ || श्रीमन्तोऽपि युवानोऽपि, ' થીમન્તોડપિ મુક્ષતા: पीत्वा प्रेमामृतं चेदं,
संसारं तत्यजुः क्षणात् ।।२१।।
-पञ्चमस्तरङ्गः
તેમના પ્રચંડ ચાસ્ત્રિના પ્રભાવથી આટલું વાક્ય પણ શ્રોતાના અંતરમાં એક પ્રલય સર્જી દેતું. જે પ્રલય તેના મોહના સંહારમાં પરિણમ્યા. વિના ન રહેતો.il૨૦ll.
શ્રીમન્તો... યુવાનો... બુદ્ધિશાળીઓ... સુશિક્ષિતો.... આ વચનરૂપી પ્રેમામૃતનું પાન કરીને પળવારમાં સંસાર છોડી દેતા. ll૧૧|
( મુ) संसृतिरुग्रुगरीयति यो हि
भव्यनृणां गुणरागिहृदां तु । यस्य सुधायत एव वचश्च
रागविषप्रविपीडितनृणाम् ।।२२।।
ગુણાનુરાગી હૃદયવાળા ભવ્યજીવોના સંસારરુપી રોગને વિષે જેઓ વૈધ સમાન આચરણ કરે છે. જેમનું વચન રાગરૂપી વિષથી અત્યંત વિશેષ પીડિત જનોને પણ અમૃત સમાન જ થતું હતું. l૨૨શી.
ભવ્ય જીવોમાં જેમનું વચન સંસાર વિષને શાન્ત કરવામાં અમૃત જેવું હતું. જેમનું મુખ ચન્દ્ર સમાન અને પ્રભા શરદબાતુના જળ સમાન (નિર્મળ) શોભતી હતી. l૨૩NI
(ાથાની) संसारहालाहलशान्तिकारि
સુધેવ મચેવુ વો ચટ્ટીયમ્ | तिथिप्रणीवापि मुखं विभा तु
घनात्ययाम्भोवदहो बभौ च ।।२३।।
.
૧. અહીં કર્મ ચણા અનુકતધમાં લુખોપમાં છે. Il૨. અહીં ચવા અનુકતધમાં લુખોપમા છે.
૩. અહીં ધર્મોપમા છે. ૪. અહીં વસ્તૃપમા છે.
- સમુદાય સર્જન'
Page #96
--------------------------------------------------------------------------
________________
१९२71
Jaba
सिद्धान्तमहोदधौ चण्डतया विना पूज्ये,
जगदेकविबोधके । प्रकाशमान आदित्य
स्त्रपातोऽस्ताचलं ययौ ।।२४।।
-पञ्चमस्तरङ्गः
ચંડતા (સૂર્યપક્ષે કિરણોની તીક્ષ્ણતા, ગુરુપક્ષે ક્રોધ) વિના પણ પ્રકાશમાન ગુરૂદેવ જગતના અનન્ય વિબોધક હતાં...માટે સૂર્ય શરમાઈને मरतायले तो रखो. ॥२४॥
તેથી વિ.સ. ૧૯૮૨ માં શ્રીરાજનગર (અમદાવાદ)માં ઉત્તમ મુમુક્ષમંડળ થયું.૨૫
-
पक्षदिग्गजभक्तीन्दौ
वैक्रमेऽब्दे बभूव च । श्रीराजनगरे तेन
मुमुक्षुमण्डलं वरम् ।।२५।। श्रीजेशङ्गादिश्राद्धैश्च
प्रव्रज्याऽभिग्रहः कृतः । प्रतिज्ञातः सतां सम्यक्
सत्त्वं हि भृशमेधते ।।२६।।
શ્રી જેસંગભાઈ આદિ શ્રાવકોએ પ્રવજ્યા માટે અભિગ્રહ કર્યો. કારણ કે સમ્યક પ્રતિજ્ઞાથી સપુરુષોનું સત્ત્વ ખૂબ વધે છે..રિકા
जेशङ्गोऽभूच्च निष्क्रम्य
श्रीजसविजयो मुनिः । प्रेमसूरिप्रभावेण
सन्तः कल्पतरूपमाः ।।२७।।
સૂરિ પ્રેમના પ્રભાવે જેસંગભાઈ દીક્ષા લઈને श्री सविस्य मुनि थया, परेर.......संता કલ્પતરુ જેવા હોય છે. llRoll
પછી તો સૂરિ પ્રેમે દીક્ષાની પરંપરા કરાવી, અને તે દીક્ષિતોને વશિષ્ય એવા શ્રીરામ વિ. ના શિષ્યો કર્યો. ૨૮
प्रेमर्षिः कारयामास
परिव्रज्यापरम्पराम् । शिष्यान् तान् स्वविनेयश्री
रामर्षिणश्च दीक्षितान् ।।२८ I. विनाति २७.
समुदायसर्जनम
-
સમુદાય સર્જન'
Page #97
--------------------------------------------------------------------------
________________
केचिज्जम्बूमुनेश्चापि
बभूवुः शैक्षकास्तथा ।
केचिच्चाग्रहतोऽभूवन्
श्रीराजनगरे विद्या
प्रेमसूरिविनेयका: ।। २९ ।।
शालास्थितो गुरूत्तमः ।
खनिधिनिधिसूर्येऽब्दे
विशिष्ट मुमुक्षू स
वर्षावासं चकार च ||३०||
त्वपश्यत्तत्र सोदरौ ।
रत्नसूस्थितरत्नाभी
समुदायसर्जनम
ददौ दीक्षां गुरुस्ताभ्यां
श्रीकान्तिपोपटाभिधौ । ३१ ।।
चाणस्मानगरे ततः ।
बाढं चाभूत् स्वगुर्वाज्ञा
'सिद्धान्तमहोदधी
तथैवासौ चकाराहो
शिष्यौ स्वावेव तौ कुरु ।। ३२ ।।
यद्यपि निःस्पृहोत्तमः ।
सतां लङ्घ्या गुर्वाज्ञा
मर्यादोदन्वतामिव ।। ३३ ।।
-पञ्चमस्तरङ्गः
१९
કેટલાક મુનિશ્રી જંબૂ વિ. ના શિષ્યો થયાં. તો કેટલાક આગ્રહથી સૂરિ પ્રેમના શિષ્યો थयां ॥२॥
वि.सं. १८८० માં આ ગુરુત્તમે શ્રી રાજનગરમાં વિધાશાળામાં રહીને ચાતુર્માસ są. 113011
ત્યારે તેમણે પૃથ્વીમાં રહેલાં રત્ન જેવા બે સગા ભાઈ એવા વિશિષ્ટ મુમુક્ષુઓ જોયા. જેમના નામ હતા, શ્રી કાન્તિલાલ અને શ્રી पोपटलाल ॥३१॥
પછી ચાણસ્માનગરે ગુરુએ તે બંનેને દીક્ષા આપી ત્યારે તેમના પોતાના ગુરુની પ્રખર આજ્ઞા હતી કે તેમને પોતાના જ શિષ્યો કરવાં. ॥૩૨॥
અહો ! નિઃસ્પૃહોત્તમ હોવા છતાંય તેમણે તેમ જ કર્યુ. ખરેખર સમુદ્રોને જેમ મર્યાદા, તેમ સત્પુરુષોને ગુર્વાજ્ઞા અલંઘનીય હોય છે.
||33||
સમુદાય
Page #98
--------------------------------------------------------------------------
________________
१९६
पञ्चमस्तरङ्गः
१९६7.
કાન્તિલાલ સૂરિ પ્રેમના શિષ્ય મુ. ભાનુવિજયજી થયાં, અને પોપટલાલ મુ. ભાનુવિજયજીના શિષ્ય मु. पनाविश्य थया. ||३४||
सिद्धान्तमहोदधौ कान्तिरभून्मनिर्भानुः
प्रेमसूरिविनेयकः । पोपटश्च मुनिः पद्मो
भानुमुनिविनेयकः ।।३४।। भान्वर्षि स चकाराऽऽशु
महान्यायविशारदम् पद्मर्षि च तथैवाग्र्यं
व्याकरणविशारदम् ।।३५ ।।
સૂરિ પ્રેમે ટૂંક સમયમાં મુનિશ્રી ભાનુવિજયજીને મોટા ન્યાયવિશારદ બનાવ્યા અને મુનિશ્રી પદ્મવિજયજીને તે જ રીતે ઉત્તમ વ્યાકરણવિશારદ બનાવ્યા. llઉપા
-
-
--
।
।
गुरुसेवां प्रकुर्वन्तो
तावुभौ वरसोदरौ । ज्ञानं जगृहतुः सम्यक्
तपस्त्यागदिवाकरौ ।।३६।।
પ્રકર્ષથી ગુરુસેવા કરતાં, તપ-ત્યાગથી સૂર્ય જેવા તે બંને ઉત્તમ ભાઈઓએ સમ્યક્ જ્ઞાન Hel ज्यु. ||3||
वैयावृत्यं च बालादेः
सम्यगकुरुतां सदा । जातौ संयमयोगेषु
तौ गुरुकृपया वरौ ।।३७।।
तमो GIG कोरे (, लान, तपस्पी) ની સેવા સદાય સમ્યક રીતે કરતા. તે બંને गुरुकृपाथी संयमयोगोमा प्रष्ट न्या. ||3Gll
-
दत्त्वाऽऽशीर्हृदयस्याऽसौ,
गुरुपादसमर्पितम्। प्रजिघाय पुरीं मुम्बां,
भान्वर्षि सूरिवारणः ।।३८।। -समुदायसर्जनम् -
ગુરૂચરણમાં સમર્પિત એવા પૂ. ભાનુવિજયજીને સૂરિદેવે અંતરના આશીર્વાદ આપી મુંબઈ તરફ मोडल्या. ||3||
-
Page #99
--------------------------------------------------------------------------
________________
૬૬૮૩
पञ्चमस्तरङ्गः
અને શંખેશ્વર તીર્થે તેમને અટ્ટમ સહિત મહાજાપ કરાવ્યાં જેનાથી તેમનામાં દિવ્ય શક્તિનો સંચાર થયો. ખરેખર ગુરૂકૃપા = કામધેન. l૩૯ll
પૂ. ભાનુવિજયજીની શક્તિ તેનાથી લાખો ગણી બની ગઈ. મોહમયી મુંબઈમાં પ્રવેશ કરી તેમણે લોકોના મોહને હરી લીધો. lol
• સિદ્ધાન્તમદોઢથાનું शखेश्वर महाजापं,
HISષ્ટમં વાઈથવારા शक्तिसञ्चारदं तस्मिन्,
ગુરુકૃપા દિ મધુIીરૂ II भान्वर्षेः शक्तिरेतेन,
लक्षगुणाऽभवत्तदा। गत्वा मुम्बापुरी मोह
मयीं मोहं जहार सः ।।४०।। पुष्करावर्तमेघाभो,
ववर्षाऽसौ महामतिः। वैराग्यरसवृष्टेश्च,
पूरभूद् भाविताऽखिला।।४१।। मार्गमापुः सहस्राणि,
સદસ્વાળિ ર ટર્શન अणुव्रतं सहस्राणि,
ઘચા ઘેડપિ મદીવ્રત||૪૨ી
પુષ્પરાવર્ત મેઘ બનીને તેઓશ્રી વરસ્યા... અને એ વૈરાગ્યરસની વૃષ્ટિથી આખી ય મુંબઈ નગરી ભાવિત બની. l૪૧||
હજારો માર્ગાનુસારીતા પામ્યા... હજારો સમ્યગ્દર્શન પામ્યા... હજારો અણવત પામ્યા... તો કેટલાય ધન્ય આત્માઓ સર્વવિરતિ પામ્યા.
II૪શા
यूनां गणे चकाराऽसौ,
કુશવયં પરિવર્તન दीक्षाश्चैषां महासङ्ख्याः,
સામાન્યતતુ તુર્ઘટTI૪રૂ II
તેઓશ્રીએ યુવાવર્ગમાં જે પરિવર્તન આણ્યું, તે અશક્યપ્રાયઃ હતું અને સામાન્યથી ન થાય એટલી ઝડપથી મોટી સંખ્યામાં યુવાનોની દીક્ષાઓ તેઓશ્રીએ કરી. l૪૩
समुदायसर्जनम् -
| સમુદાય સર્જન :
Page #100
--------------------------------------------------------------------------
________________
૨૦૦
-----
सिद्धान्तमहोदधौ षष्ठिमितर्षिवृन्दं तं
પ્રેમર્ષિતુ નિનાદ સEI त्रिशतत्वं पितुर्लक्ष्मी
वर्धयन्ति हि सूद्वहाः ।।४४ ।। दीक्षालब्धिधरश्चैवं,
સત્યાધૂનાં શતાન્યા लीलया कारयामास,
નમસ્તમજૂર) TITI
पञ्चमस्तरङ्गः
૬૦ સાધુઓના સમુદાયના વારસાને સૂરિ પ્રેમે ૩૦૦ સુધી પહોંચાડી દીધો. પિતાની અદ્ધિને સુપુત્રો વધારતાં જ હોય છે ને ! TI૪૪
(ચાસ્ત્રિના પ્રભાવે) દીક્ષાલબ્ધિધારી જે મહર્ષિએ લીલા માત્રમાં સારા સંયમી એવા સાધુઓનું સેંકડોની સંખ્યામાં સર્જન કર્યું. તે સૂરિ પ્રેમને કોટિ કોટિ વંદના. ll૪પ
(
साधुजीवि जिनेन्द्रीय
શાસનતિ નાનતા ! गौणीकृतेतरार्थेन,
चक्रे सुसाधुसर्जनम् ।।४६।।
તેઓ જાણતા હતાં કે જિનશાસન સાધુઓ પર અવલંબિત છે. તેથી તેમણે બીજા બધા કાર્યોને ગૌણ કરીને સાધુસર્જનનું મહાન કાર્ય કર્યું. l૪
तच्छीलसौरभासक्त
શ્રીરન્નિતિશનિનામ્ | बोधकः सोऽभवद्यूनां,
भीमसंसारतारण: ।।४७।।
તેમના ચારિત્રની સુગંધથી ઘણા શ્રીમંત, શક્તિશાળી, બુદ્ધિમાન યુવાનો તેમની પાસે આવતા. ગુરૂદેવ તેમના ભીમભવોદધિકારણ બન્યા. તેમને પ્રતિબોધ કર્યા. ll૪oll
कृतकृत्योऽभवन्नैव,
दीक्षयित्वैव तारकः । आजीवनं कृतं तेषां,
सर्वात्मनाऽपि रक्षणम् ।।४८।। -समुदायसर्जनम
માત્ર દીક્ષા આપીને આ તારક કૃતકૃત્ય ન થઈ ગયાં. તેમણે ચાવજીવ તેમની બધી રીતે (બાહ્ય-અભ્યન્તર) રક્ષા કરી. II૪૮II
- સમુદાય સર્જન
Page #101
--------------------------------------------------------------------------
________________
पञ्चमस्तरङ्गः
૨૦૧i/
વાત્સલ્યામૃતધારક ધન્વન્તરી એવા ગુરૂના વાત્સલ્યના સાગરમાંથી એક બિંદુનું હવે દર્શના કરાવાય છે. આ૪
વાત્સલ્ય નીતરતી આંખોવાળા ગુરૂનો પ્રેમ માતાને ય ટપી જતો હતો... બાળમુનિઓ પણ પોતાની માતાના પ્રેમને ભૂલી ગયા હતા. આપણા
!
सिद्धान्तमहोदधौ वात्सल्याख्यसुधाधर्तु
र्धन्वन्तरीगुरोरथ । वात्सल्यसागरादत्र,
વિનું નીત્વા પ્રવર્ચર્ત II૪૬T मातृवात्सल्यविस्मर्ता,
बालमुनिगणोऽप्यभूत् । अतिमातर्यहो ! तस्मिन्,
वात्सल्यस्यन्दचक्षुषि ।।४।। गुरुप्रेमस्मितं दृष्टवा,
मधुनि कटुतां जनाः। द्राक्षायां तिक्ततां दध्युः,
तत्यजुर्विबुधाः सुधाम् ।।५१।। तद्वात्सल्यपिपासाऽति
पीडिता लघु चागताः । चातुर्मासादिकार्यार्थ
તાન્તવાસિનો વિના: Tી૨ T बहुवियोगदुःखातः
शिष्यदृग्जलपूरितैः । मिलित्वा विप्रणम्यैनं
शिरश्चिरस्य नोद्धृतम् ।।५३।। Iછે. અહીં સામાન્યોક્તિ અલંકાર છે. ૨. અહીં વ્યાજોક્તિ અલંકાર છે. ઉદાત્ત શિષ્યો
છળતી ગુરુભક્તિનું પ્રદર્શન કરવા નથી માંગતા માટે અશ્રુઓને છુપાડવા મસ્તક નમાવેલું જ રાખે છે. ઉપરાંત દીર્ધ સુધી નમનમાં ગુરુભક્તિનો હેતુ છે.
સૂરિ પ્રેમનું સ્મિત જોઈને લોકોને મધમાં કડવાશ લાગી, દ્રાક્ષમાં તીખાશ લાગી અને દેવોએ તો સુધાને (અવજ્ઞાથી) છોડી દીધી I/પ૧
(
ચાતુર્માસાદિ માટે અન્યત્ર ગયેલા સર્વ મુનિઓ તેમના વાત્સલ્યની પિપાસાની પીડાથી જલ્દી પાછા આવી જતાં હતા. આપણા
બહુવિયોગના દુઃખથી આd, આંસુઓથી પૂર્ણ એવા શિષ્યો ગુરુને ભેગા થઈ વિશેષથી પ્રણામ કરીને લાંબો સમય સુધી માથું ઊંચુ કરતાં ન હતા. IfપslI
- વાવન
વાસય
Page #102
--------------------------------------------------------------------------
________________
सोममिव गुरुं दृष्टवा
चकोरैस्सह साधवः । दृगुत्सवं समाप्यैनं
મેદુ: પ્રનવમેહુરા: ||૪||
चातुर्मासे तथा पञ्चा शद्यतीशमहागणः ।
पावनप्रेक्षकाक्षोऽभूत्,
તદ્દાત્સલ્યતરો જનમ્ ||||
शेषकाले समीपस्थ
शताधिकमुनीश्वरः ।
પ્રેમસૂરિરરાનત ।।૬।।
राजमानमहाराजः,
वात्सल्यस्यन्दनिःस्यन्द
'सिद्धान्तमहोदधी
दृष्ट्युर्मिस्नापयन्निव ।
सर्वाणि स्वासनान्यपि ।। ५७ ।।
कम्बलान्यनुकम्पातः,
स्वपार्श्ववर्तिसाधूना
पर्यगोचरो गुरुः ।
शीतर्ती शैत्यनोदाय
મુમોચાડસો મનિશિ ।।૧૮ ||ચુમમ્।।
. અહીં અભેદરૂપાતિશયોક્તિશ્લેષગર્ભિત સહોક્તિ અલંકાર છે. . મધ્યરાત્રિએ
वात्सलम
'पञ्चमस्तरङ्गः
२०४
ચન્દ્રની જેમ ગુરુને જોઈને, એ નયનોત્સવને પામીને ચકોરની સાથે સાધુઓ પ્રમોદમેદુર થઈને આનંદિત થયાં ૫૪॥
તેમના વાત્સલ્યરૂપી વૃક્ષના ફળરૂપે ૫૦૫૦ મહાત્માઓનું એક સાથે ચોમાસું થતું જોઈને આંખો પાવન થઈ જતી હતી. I૫૫॥
અને શેષકાળમાં તો પોતાની સાથે રહેલ શતાધિક મુનિઓથી શોભતા મહારાજા સમાન પ્રેમસૂરિ શોભી રહ્યા હતાં. પા
શિયાળાનો સમય... મધ્યરાત્રિએ ઠંડીના ચમકારા... અને તેમાં વાત્સલ્યના ઝરણાના રસભરી દૃષ્ટિની ઊર્મિઓથી જાણે નવડાવતા હોય તેવા કરુણાકર ગુરુદેવ પોતાની કામળીઓ અને બધા આસનો પોતાની આજુ બાજુ સૂતેલા સાધુઓ પર ઠંડી દૂર કરવા માટે ચૂપકીથી ઓઢાડી દેતાં. શાપ, પા
વાત્સલ્ય
Page #103
--------------------------------------------------------------------------
________________
.२०५
२०६7.
।
-पञ्चमस्तरङ्गः
તેમના વાત્સલ્યથી શિષ્યગણ સૂક્ષ્મદોષોની yer Neीथी आलोयना sai edI.. ससूर.. આ કાર્ય ચક્રીને ય દુષ્કર છે. આપ૯ll
सिद्धान्तमहोदधौ चक्रिदुःशक्यसूक्ष्माघा
ऽऽलोचनालब्धिमानभूत् । तद्वात्सल्यप्रतापेन,
शिष्यगणोऽपि सत्वरम् ।।५९ ।। श्राद्धानां च सहस्राणां,
बभूवालोचनागुरुः । मातरि मायिनो के स्युः?,
मातृतुल्योऽभवद् गुरुः ।।६०।। शरीरस्यैव पात्र्याः स,
मातु शमवर्धत । शरीरात्ममहापात्रे,
वत्सलयोगिने नमः ।।६१।।
તેઓ હજારો શ્રાવકોનાં પ્રાયશ્ચિતદાતા બન્યા હતા. માતા-સમાન જ્યારે ગુરુ બની ગયા, त्यारे भाता पासे ster भाया 52 ?. ||Foll
માત્ર શરીરને રક્ષતી માતા કરતા ગુરુદેવ ચઢિયાતા હતા. શરીર અને આત્મા બંનેના મહારક્ષણહાર વત્સલ ગુરુદેવ ! આપને નમસ્કાર थामो. ||१||
।
પોતાના પડિલેહણાદિમાં પડાપડી કરતા શિષ્યોને તેઓ સ્વાધ્યાયની ઉછામણી દ્વારા श्रुताभ्यासमां जेडी di....||२||
स्वप्रतिलेखनाद्येषु,
ह्यहमहमिकाकृतः । योगिनोऽयोजयत्सूरिः,
स्वाध्यायोत्सर्पणाच्छ्रुते ।।६२ ।। “कर्मप्रकृतिसत्का तु
टीकायुगल-चूर्णिकाः। ओघेन तास्तु मानेन
श्लोकत्रिंशत्सहस्रकाः ।।३।। I. 'अवि चक्की चए रज्जं, न य दुच्चरियं कहें' इति वचनात् ।
એક દિવસ તેમણે માંડલીમાં કહ્યું કે, “૩૦ હજાર શ્લોક પ્રમાણ કર્મપ્રકૃતિની બે
- बात्सलम
वात्सल्य
Page #104
--------------------------------------------------------------------------
________________
२०८
• सिद्धान्तमहोदधौ चूर्णिः सा ते च टीके च
युष्मभ्यः खलु साधवः !। तदखिलं पठेत् कश्चिद्
दशदिनावधौ यदि ।।६४।।
पञ्चमस्तरङ्गःટીકા + ચૂર્ણિ જો કોઈ ૧૦ દિવસમાં વાંચી આપે. તો હું ૧૦ દિવસ સુધી એકાસણાની GEले नपारशी शश." ||53-5४||
ગુરૂદેવની આ વાત સાંભળી સન્નાટો છવાઈ ગયો પણ મુનિ ધમનંદ વિ. તથા મુનિ હેમચંદ્રવિ. (બને પાછળથી આચાર્ય) એ તેનો સ્વીકાર કર્યો. પણ
दशानिकं करिष्येऽहं,
मुक्त्वैकभक्तकं स्वकम् । प्रथमाली तदे-"त्याख्यत्,
सूरिः प्रेम: स्वपर्षदि ॥६५।। त्रिभिर्विशेषकम् ।। इति वाचं गुरोः श्रुत्वा,
मौनं व्याप्नोत् समन्ततः । स्वीचक्रतुस्त्वदो धर्मा
नन्दर्षिहेमचन्द्रको ।।६६।।
गोयरी... पाeil... मथा परिश्रम... समय.. अg... १ ली गया... ना... मेलु १ नही... पोतानी ने य भूली गया. બધી શક્તિ ને બુદ્ધિ કામે લગાડી દીધી.. સર્વાત્મના પ્રયત્ન કરીને આ બંને બુદ્ધિનિધાનોએ ઈષ્ટસિદ્ધિ મેળવી લીધી.
-
विस्मृत्य भक्तपाने तो,
विस्मृत्यातिश्रमं निजम् । विस्मृत्य कालभानं च,
विस्मृत्यात्मानमप्यहो !।।६७ ।। स्थाम्ना सर्वेण सर्वेण,
धीसारेण धियां निधी । सर्वात्मना यतित्वा तौ,
समीहितं समाप्नुताम् ।।६८ । ।युग्मम् ।।
.....सवार थई भने मस्ति भरेता सं... આનંદના આસ્થી ભરેલી આંખે... અસીમભાવો साथे.. धन्य.... धन्यपनधारी... ते મુનિયુગલ આવી ગુરૂચરણે નમ્યું. અને
Page #105
--------------------------------------------------------------------------
________________
'सिद्धान्तमहोदधौ भक्तिसंव्याप्तसर्वाङ्ग,
हर्षाश्रुव्याप्तलोचनम् । मानातीतमनोभावं,
धन्यं च धन्यजीवनम् ।।६९।।
पञ्चमस्तरङ्गःઆનંદના સાગરમાં હિલોળા લેતા કૃતાર્થ એવાં તેમણે ગુરૂદેવને પારણું કરાવ્યું. liદ૬-૭૦ll
-
मुनिप्रवरयुग्मं तद्
गत्वा गुरुपदेऽपतत् । कृतार्थं कारयामास,
प्रातश्च गुरुपारणम् ।।७० । ।युग्मम् ।।
-
-
।
तत्त्वार्थाध्ययनान्येवं
सर्वाणि दिनमात्रतः । धारयितुं कृपाधारा
धाराधरेण हीरितम् ।।७१।।
કૃપાધારા વરસાવતા આ જલધરે એક વાર પ્રેરણા કરી, “૧ દિવસમાં તત્ત્વાર્થ સૂત્રના अधा (१०) अध्ययन गोजी लापो." ||१||
-
-
ગુરુવચન
અહો ! એક શિષ્યએ ગુરૂવચન ચરિતાર્થ કર્યું.... અને મહામહામહામૂલ્યવાળી એવી ગુરૂકૃપાને મેળવી લીધી. loણા
ગુરૂપ અને મહામહ
।
शिष्य एको गुरोर्वाक्यं
कृत्वैतच्चरितार्थकम् । महामहामहामूल्यां,
गुरुकृपां समासदत् ।।७२।। बालमुनिं गुरुस्तूचे,
“मन्दाक्रान्तामयं कुरु । प्रभुभक्तिभरश्लोक
शतकं दिनमात्रतः ।।७३ ।। -शिष्यहितम् -
એક (૧૨ વર્ષના) બાળમુનિને ગુરૂદેવે કહ્યું, “તું એક દિવસમાં મંદાક્રાંતા છંદમાં પ્રભુભક્તિના सो GIS नवा अनावी ताप. ||3||
शिवलित
Page #106
--------------------------------------------------------------------------
________________
सुदुष्करतमं चैतत्,
कार्यं भक्तिप्रसादतः ।
पूर्णं चकार सम्पूर्णो,
अतिपण्डितविद्वांसः,
गुरुकृपैकपाथसा ।। ७४ । ।
शीलसौरभपङ्कजाः ।
भक्त्योत्कण्टितरोमाञ्चा
प्रभावकप्रवक्तारः,
शिष्यहितम |
स्तपस्तेजोदिवाकराः ।। ७५ ।।
शमहृदे निमज्जिताः ।
निःस्पृहहृदया दान्ता:,
जैनेन्द्रशासनारामो,
सिद्धान्तमहोदधी
शुद्धोञ्छधारविग्रहाः । । ७६ ।।
यैस्तु पल्लवितो ह्यभूत् ।
जयन्ति जगति प्रेम
सूरिशिष्यमुनीश्वराः । । ७७ ।।
(त्रिभिर्विशेषकम् ।)
-पञ्चमस्तरङ्गः
२१२
કાર્ય ખૂબ જ દુષ્કર હતું, તો બાળમુનિની ભક્તિ પણ કાંઈ કમ ન હતી, હા તેમણે એક જ દિવસમાં તે પૂર્ણ કરી આપ્યું. અને सम्पूर्ण यर्ध गयां गुरुर्नृपारसथी. ॥७४॥
પંડિતોને શરમાવે તેવા વિદ્વાન, શીલની સુરભિથી કમળ સમાન ભક્તિથી રોમાંચિત थथेला, तपते४थी सूर्यसभा....
... प्रभाव प्रवयनारो, शमहृहमां निमग्न निःस्पृह हृध्यधारी, छान्त, शुद्ध गोयरीनां
211ES....
....खने रेमनाथी निशासनइची उपवन નવપલ્લવિત થયું છે. તેવા પ્રેમસૂરિ મ. ના शिष्यो भगतमा ४य पामे छे. ॥७५ ७७॥
શિષ્યતિત
Page #107
--------------------------------------------------------------------------
________________
२१४7.
M
'सिद्धान्तमहोदधौ रामचन्द्राभिधः सूरिः
कैवल्यश्च मनोहरः । जम्बूहीरजिना राज
तिलको भानुचन्दनौ ।।७८ ।।
मतिधनधनौ चन्द्र
शेखरो मणिभद्रकः । अश्वसेनाभिधश्चैव,
रुचकचरणप्रभौ ।।७९ ।।
पञ्चमस्तरङ्गः
સૂરિ પ્રેમના અનંતર શિષ્ય થઈને ધન્યાતિધન્ય બનેલ ૧૦ મહર્ષિઓ (१) आ.रामयंद्रसूति (6) मुनि मनोहरवि. (२) आ.पूसूरि (१०) मुनि निqि. (3) आ.हारसूरि (११) मुनि भतिधनपि. (४) आ.ANTAGS सूर (१२) मुनि धनवि. (५) आ.नुपनभानुसूर (१3) मुनि भनिद्रवि. (७) पं.यंद्रशेजर वि. (१४) मुनि यन वि. (७) आ.दुसयन्द्रसूरि (१५) मुनि अवरोनालि. (८) Bापल्यवि. (१७) मुनि याप्रमवि.
(१७) मुनि या वि.
||७८,७०,८oll
।
-
--
अन्तिमः कुलचन्द्रश्च, श्रीसिद्धान्तमहोदधेः । धन्यधन्यतमा एतेऽनन्तरान्तिषदो गुरोः ।।८० ।।(त्रिभिर्विशेषकम् ।)
व्याख्यावाचस्पतिः ख्यातः,
विशालगच्छनायकः । सूरिः स रामचन्द्रोऽभि
रामचन्द्रनिभाकृतिः ।।८१।।
વિશાળગચ્છનાયક, વ્યાખ્યાન વાચસ્પતિ, અભિરામ ચંદ્ર જેવી આકૃતિવાળા, આ. રામચંદ્રસૂરિ મ. ૮૧પ
-
भक्तिभारभृतं यस्य
प्रेम| हृदयं बभौ । क्षमाभद्राभिधः सूरि
गुणगणपवित्रधीः ।।८२।। . सर्वत्राऽऽसीदस्ति वेति यथासंभवः शेषः ।
જેમનું હૃદય સૂરિ પ્રેમ વિષે ભક્તિભારથી ભરેલું હતું તેવા, ગુણગણથી પવિત્ર મહિના स्वामि क्षमाभद्रसूरि... ||८||
-
સુવિશાળ સમુદાય '
Page #108
--------------------------------------------------------------------------
________________
आगमदोहसन्दोह
महाप्रज्ञो महामनाः ।
जम्बूसूरीश्वरो रेजे,
जम्बूदुमाधिकः श्रिया ।। ८३ ।।
आचार्य पदवीकाले,
प्रेमर्षिदत्तपट्टभृत् ।
यशोदेवस्तथा सूरिः,
श्रमणीगणनायकः । । ८४ ।।
निरीहतामहाम्भोधिः,
संयमश्रीमण्डितः ।
जिनशासनहीराभो,
हीरसूरीश्वरस्तथा ।। ८५ ।।
समर्पणसुधामग्नो,
त्रिलोचनाभिधः सूरि
गुरुभक्तिगरिष्ठहृद् ।
'सिद्धान्तमहोदधी
स्तपस्तेजोऽतितापनः ।।८६ ।।
राजतिलकसूरिश्व
तिलकः शासनश्रियः ।
बाणसिद्ध्ययनं चक्रे
वर्धमानतपो हि यः ।। ८७ ।।
-पञ्चमस्तरङ्गः
०२१६
આગમના દોહનથી મહાપ્રજ્ઞ બનેલ મહામના मा. भंजूसूरि म. (ज्ञानाहि ) शोभाथी भंजूवृक्षथ य अधिक शोलता हता. ॥८३॥
જેમની આચાર્ય પદવીના સમયે સ્વયં સૂરિ પ્રેમે પોતાની પાટ તેમને સોંપી હતી તેવા આ. યશોદેવસૂરિ શ્રમણીગણના પણ ગચ્છાધિપતિ
॥८४॥
निरीहतानीरधि, संयमश्रीमंडित, दिनशासनना हीरला जा. हीरसूरि म... प
સમર્પણભાવની સુધામાં મગ્ન, ગુરૂભક્તિ
ભાવથી ગરવા હૃદયના સ્વામિ, તપના તેજથી સૂર્યથી અધિક શોભતા આ. ત્રિલોચનસૂરિ H.... ||cs||
જેમણે વર્ધમાન તપની ૨૮૫ ઓળીઓ કરી તે શાસનશ્રીના તિલક સમાન આ. રાજતિલક सूरि म. ॥८७॥
Page #109
--------------------------------------------------------------------------
________________
२१८
पञ्चमस्तरङ्गः
વર્ધમાન તપોનિધિ, ન્યાયવિશારદ, વિશાળ ગચ્છના નાયક, સૂરિઓના નાથ આ. ભુવનभानुसूरि भ....
• सिद्धान्तमहोदधौ वर्धमानतपोरत्न
निधिायविशारदः । विशालगच्छनाथः स,
भुवनभानुसूरिपः ।।८८ ।। सङ्घहितरतस्याऽस्य,
गुरुसमर्पितात्मनः । वर्णनं समुदायस्य,
किञ्चिच्च क्रियतेऽधुना ।।८९ ।।
સંઘહિતમગ્ન, ગુરૂસમર્પિત એવા તેમના (આ.ભુવનભાનુસૂરિજીના) સમુદાયનું અહીં કિંચિત્ વર્ણન કરવામાં આવે છે. ll૮૮,૮લા
गुरुदक्षिणहस्ताभः,
समताऽमृतसागर । पंन्यासवरपद्मावः
संयमिशिल्पितल्लजः ।।९।।
સૂરિ પ્રેમના જમણા હાથ સમા, સમતાસુધા સાગર સંયમીઓને ઘડવામાં શ્રેષ્ઠ શિલ્પી समान पं. पभावि. शशिवर्य. leoll
गुणपुष्पमहारामा
ऽऽनन्दनन्येकषट्पदः । स्वाध्यायैकरतस्सूरि
गुणानन्दो यथाभिधः ।।११।।
ગુણપુષ્પોના બાગમાં આનંદ પામતા ભમર सभा, स्वाध्यायनिरत, यथार्थनामी आ. गुदाનંદસૂરિ મ. ll૯૧ી.
(
ગીતાર્થગચ્છાધિપતિ, સિદ્ધાન્તદિવાકર, જંગમજ્ઞાનભંડાર, આ. જયઘોષસૂરિ મ. ll૯૨શા
गीतार्थगणनाथश्च,
श्रीसिद्धान्तदिवाकरः । जङ्गमज्ञानभण्डारो,
जयघोषसूरिस्तथा ।।९।।
-
સુિવિશાળ સમુદાય
Page #110
--------------------------------------------------------------------------
________________
२२०7.
V
पञ्चमस्तरङ्गः
દેવોને શરમાવે તેવા રૂપ ને વાચસ્પતિને શરમાવે તેવી વાણીના સ્વામિ, જિનશાસનના रत्न आ. भद्रगुतसूरि म. ||3||
-
-
-
-सिद्धान्तमहोदधौ अतिवृन्दारको रुपा
द्वचसोऽतिवचस्पतिः । जिनशासनरत्नश्च,
भद्रगुप्ताख्यसूरिकः ।।१३।। सहजानन्दपाथोधि
धर्मजित्सूरितल्लजः । 'धर्मः शर्ममहाहर्म्य',
स्वधर्मेणेत्यदर्शयत् ।।९४ ।। ऋजुधीर्मुनिराजेन्दू
राजेन्द्रसूरिवारणः । राजते राजतेजोभिः,
श्रमणीगणनायकः ।।९५ ।।
સહજાનંદી આ. ધર્મજિત સૂરિ, જેમણે સ્વધર્મથી બતાવ્યું કે “ધર્મ એ આનંદના महाप्रासाद रेपो छ.' ||४||
સરળસ્વભાવી, મુનિરાજોમાં ચન્દ્ર સમા સૌમ્ય આ. રાજેન્દ્રસૂરિ મ. જેઓ રાજવી તેજથી શોભતા શ્રમણીગણનાયક છે. ll૫ll
प्रभावकप्रवक्ताऽहो !,
सूरिपदं परित्यजन् । चन्द्रशेखरपंन्यास
श्चन्द्रोज्ज्वलयशश्चयः ।।१६।।
પ્રભાવક પ્રવચનકાર, સૂરિપદના ત્યાગી, ચંદ્રોદ્ઘલયશના પૂંજ જેવા પં. ચંદ્રશેખર વિ. ગણિવર્ય. l૯શા
।
वैराग्यदेशनादक्षा,
सीमन्धरजिने रतः । शासनारामकुल्याभो,
हेमचन्द्राख्यसूरिकः ।।९७।। . वचस्-पदे प्रशंसार्थमतुबा यौगिकनामेदम्, नातः बाचस्पतिपदप्रयोगाऽऽग्रहः ।
વૈરાગ્યદેશનાદક્ષ, શ્રીસીમધરજિનોપાસક, જિનશાસનરૂપી ઉપવનના સારણિ સમા આ. હેમચંદ્રસૂરિ મ. llcoll
-
સુવિશાળ સમુદાય '
Page #111
--------------------------------------------------------------------------
________________
पञ्चमस्तरङ्गः
२२२77
'सिद्धान्तमहोदधौ जितेन्द्रियो जितेन्द्राख्य
सूरीश्वरः सुसंयमी । विशालश्रमणीव्रात
नायको बोधिदायकः ।।९८।।
વિશાળ પ્રવર સંયમી ગણના સુનાયક, જિતેન્દ્રિય, સુસંયમી આ. જિતેન્દ્રસૂરિ મ. llecll
પ્રસન્નવદન, વિશ્વને પ્રસન્ન કરનાર, સૂરિમંત્રા સમારાધક આ. જયશેખરસૂરિ મ. ll૯૯ll
-
जयशेखरसूरिश्व
सूरिमन्त्रैकसाधकः। प्रसन्नवदनो विश्व
प्रसन्नताविधायकः ।।९९।। स्वाध्यायमानहंसोऽसौ,
संयमनिष्ठसूरिकः । जगदुद्योतराकेन्दु,
जंगच्चन्द्रमुनीश्वरः ।।१०।।
--
સ્વાધ્યાયરૂપી માનસરોવરમાં હંસ સમાન, સંયમેકનિષ્ઠ, જગદુધાત કરતા પૂર્ણિમાના ચંદ્ર સમાન આ. જગચંદ્રસૂરિ મ. ll૧૦૦II
--
યુવક જાગૃતિ પ્રેરક, જાગૃત યતિ, ગુણરૂપી રત્નના જંગમ રોહણાચલ સમાન આ. ગુણરત્નસૂરિ મ. ll૧૦ના
प्रेरकस्तु तथा यूनां
जागृतेर्जागृतो यतिः । गुणरत्नाख्यसूरिश्च
___ गुणरत्नैकरोहणः ।।१०१।। अविद्यातमसो भेत्ता,
जेताऽऽनन्दमहानिधेः । विद्यानन्दाख्यसूरिश्च,
विद्यावर्यविभूषणः ।।१०२।।
અવિધાના અંધકારને ભેદી આનંદનિધિના સ્વામિ બનેલા, વિધાથી શોભતા આ. વિધાનંદસૂરિ મ. ll૧૦રા
-
- સુવિશાળ સમુદાય
Page #112
--------------------------------------------------------------------------
________________
२२४
पञ्चमस्तरङ्गः
ધર્મચક્ર તપ અને ધર્મચક્ર તીર્થના પ્રભાવક, પ્રભાસ્વર, ઉજ્જવળકીર્તિમાન આ. જગવલ્લભसूरि भ. ||१०||
સરસ્વતીલબ્ધપ્રસાદ, મેઘને શરમાવે તેવા નાદના રવામિ, શાસનભૂષણ આ. રત્નસુંદરસૂરિ भ. ||१०४॥
-
-
-
• सिद्धान्तमहोदधौ धर्मचक्रतपस्तीर्थ
प्रभावकः प्रभास्वरः । उज्ज्वलश्लोकधर्ताऽसौ
सूरिश्च जगवल्लभः ।।१०३ ।। सरस्वतीप्रसादाब्धिः
सूरिश्च रत्नसुन्दरः । शासनभूषण: साक्षात्
नादन्यक्कृतमेघगीः ।।१०४ ।। युवाहृदयसम्राट् स,
नवाम्बुदाभगर्जनः । हेमरत्नाभिधः सूरिः
जिनशासनभूषणः ।।१०५।। गुरोरन्तिमशिष्यश्च,
स्वाध्यायसुनिमग्नहृद् । वैराग्यवारिधिः सूरिः
कुलचन्द्रमुनीश्वरः ।।१०६।। विद्वच्चक्रमहाचक्री,
निःस्पृहनृशिरोमणिः । अप्रार्थितश्रियां पात्रं,
सूरिः स जयसुन्दरः ।।१०७।।
યુવાહૃદયસમ્રાટ, નૂતનજલધર સમી ગર્જનાના સ્વામિ, જિનશાસનરત્ન આ. હેમરત્નસૂરિ મ. I૧૦૫ll
સૂરિ પ્રેમના અંતિમશિષ્ય, સ્વાધ્યાયમુનિમગ્ન વૈરાગ્યવારિધિ આ. કુલચંદ્ર સૂરિ મ. ll૧૦ઘા
।
।
विद्धानोना यs (समूह)ने तपामा महाચક્રવર્તી, નિઃસ્પૃહશિરોમણિ, અપ્રાર્થિતલક્ષ્મીના પાત્ર આ. જયસુંદર સૂરિ મ. ll૧૦ell
કીતિ
Page #113
--------------------------------------------------------------------------
________________
૨૨૬
सिद्धान्तमहोदधौ वर्धमानतपस्तेजो
નતમુવમન: I सूरीश्वरो जगज्जीव
વૉધિવો વરવધ: T૧૦૮
पञ्चमस्तरङ्गः
વર્ધમાનતપના તેજથી જેમનું મુખમંડલ શોભે છે તેવા જગજીવોને બોધિ આપનારા આ. વરબોધિસૂરિ મ. ll૧૦૮
જત
)
तर्कतेज:पराभूत
तार्किको ज्ञानशेवधिः । अभयशेखरः सूरि
ર્ચાયનીધિપાર'TE T૧૦૬ //
તર્કના તેજથી તાર્કિકોને હરાવનાર, જ્ઞાનનિધિ, ન્યાયસાગરના પારગામી આ. અભયશેખરસૂરિ મ. ll૧૦૯lી.
-
स्वराधरीकृतद्राक्षः,
गणकेषूत्तमस्तथा । उपाध्यायप्रकाण्डश्च.
ર્વનર્સન: ૧૧૦ના
દ્રાક્ષાને પરાભૂત કરતા મધુર રવરના ધારક, જ્યોતિષવેત્તાઓમાં ઉત્તમ, ઉપાધ્યાયપ્રવર વિમલસેનવિ. ગણિવર્ય. ll૧૧૦
समताश्रीवरो वर्य
समाधिभाक् प्रवर्तकः । त्रिगुप्तिभिः सुगुप्तात्मा,
ઘર્માતમુનીશ્વર: ૧૧૧ /
સમતાશ્રીના વલ્લભ, વર સમાધિના ધારક, ત્રિગુમિથી ગુપ્ત પ્રવર્તક મુનિશ્રી ધર્મગુપ્ત વિ. મ. ll૧૧૧
महातपस्विरत्नश्च,
वर्धमानतपोनिधिः । वैयावृत्यवरिष्ठश्च,
માઝમર્ષવાર: ૧૧૨TI
મહાતપસ્વીરત્ન, વર્ધમાન તપોનિધિ, વૈચાવૃત્યવરિષ્ઠ એવા કષિઓમાં હસ્તિ સમાન શ્રી મણિપ્રભવિજયજી મ. ll૧૧ના
- વિશાળ સમુદાયના
સુવિદાય સમુદાય
Page #114
--------------------------------------------------------------------------
________________
-२२८7.
'सिद्धान्तमहोदधौ वैयावृत्ययतो योगी,
स्थविरोऽसौ प्रवर्तकः । स्वाध्यायध्यानसौधश्च,
जिनरत्नमुनीश्वरः ।।११३।।
पञ्चमस्तरङ्गः
વૈયાવચ્ચમાં પ્રયત્નશીલ, સ્વાધ્યાય અને સધ્યાનના નિલય સ્થવિર પ્રવર્તક મુનિશ્રી જિનરત્ન વિ. મ. ll૧૧all
आप्रान्ताव महोपास्ति
पर प्रेमर्षिणः परः। पंन्यासजयसोमर्षि
र्दुस्तपतपसां निधिः ।।११४ ।।
સૂરિ પ્રેમની મહા સેવામાં અંત સમય સુધી પરમ તત્પર, દુરૂપ એવા તપના નિધિ પંન્યાસપ્રવર જયસોમવિજયજી ગણિવર્ય.I૧૧૪ll
।
सात्त्विकास्तत्त्वविद्वर्या
स्तपस्विनः प्रभावकाः । शान्ता दान्ता महोदात्ताः,
धीरतयाऽतिमन्दराः ।।११५।।
સત્ત્વથી શોભતા, તત્ત્વવેત્તાઓમાં શ્રેષ્ઠ, ઉગ્ર તપસ્વીઓ, શાન્ત, દાન્ત, મહાઉદાર, સ્વધેર્યથી મેરુથી ય ચઢિયાતા. ll૧૧૫ll
व्युत्पन्नमतिमन्तश्च,
शास्त्रमर्मविदोऽजयाः । निःस्पृहा निर्ममाः सङ्ग
वर्जिता शममण्डिताः ||११६।।
વ્યુત્પન્નમતિના સ્વામિ, શાસ્ત્રોના મર્મને पामेला, ज्यांयथी हार नहीं पामनारा, नि:स्पृह, निर्भभ, निःसंग, शमथी शोलता....||११||
--
संयमसौरभाक्रान्त
विश्वविश्वोपकारकाः । चारित्रचन्दनेनादः,
पुनाना वायुमण्डलम् ।।११७ ।।
સંયમની સૌરભથી વ્યાપ્ત એવા સમગ્ર વિશ્વ પર ઉપકાર કરનારા, ચારિત્રરૂપી ચંદનથી આ वायुभंडाने पवित्र रनारा.... ॥११७॥
સુવિદાય સમુદાય
Page #115
--------------------------------------------------------------------------
________________
'सिद्धान्तमहोदधौ प्रेमसूरिमहाशिल्पि
शिल्पभूताः सुसाधवः । जयन्ति कामक्रोधादि
जयश्रीपरिशालिताः ।।११८।।
(वसन्ततिलका) जैनेन्द्रशासनशिरोमणिकल्पगच्छो
विश्वैकपावनगुरो ! भवतो विभाति । बीजं गतं क्षितितले जगतः परोक्षं
विश्वं च विश्वसिति तद्वटवृक्षमूले ।।११९ ।।
-
-
-
(प्रहर्षिणी) प्रेमस्यास्य पदसरोजसद्रजांसि
जग्राहोत्तमसुविनीतशिष्यवर्गः । लावण्यं शमिन इहाब्जकुन्दवृन्दा
नीहारो जगति मनोहराश्च भूताः ।।१२०।। सेवन्ते स्म सुपद्माङ्क
गुणप्रमोदमेदुराः । शीलसुरभिणाऽऽकृष्टा
हंसास्तु गुरुमानसम् ।।१२१ ।।
|| १. मनवय २५छे.
२. निरवयव मामा रु५.छ. ૩. અહીં શ્લેષ+રુપ, એમ સંકર અલંકાર છે.
- विशालसमुदावः
Page #116
--------------------------------------------------------------------------
________________
सिद्धान्तमहोदधौ कोल्हापुरनिपाण्योश्च,
राजकोटपुरे तथा । पिण्डवाडापुरे लाल
बागे सान्ताक्रुझेऽपि च ।।१२२ ।। अपरेऽप्यद्वितीयाश्च,
प्रतिष्ठादिमहोत्सवाः । बभूवुः प्रेमसूरेस्ते,
निश्रयाधिकशोभिताः ।।१२३।। युग्मम् ।।
अन्याञ्जनशलाकानां,
भव्यभव्यश्रियामपि । प्रतिष्ठानां तथा चोप
धानानां च महोत्सवाः ।।१२४ ।।
-
सङ्घाश्चोद्यापनाश्चापि,
बभूवुस्सुप्रभावकाः । सूरिप्रेमकृपादत्त
सान्निध्यपरिशोभिताः ।।१२५ ।। युग्मम् ।।
पञ्चदशशतैर्युक्त
मुपधानतपस्विभिः । उपधानं बभूवोच्चै
रिलाबीजेऽद्वितीयकम् ।।१२६।। ૧. પિંડવાડા વીરવિક્રમપ્રાસાદની આ અદ્દભુત પ્રતિષ્ઠા તે કાળે સમગ્ર ભારતમાં બેજોડ હતી. આ પ્રતિષ્ઠાના મધુર સંસ્મરણો ‘પરમ પ્રતિષ્ઠા' કાવ્યમાં આલેખાયા છે. જેનું આગામી કાળે પ્રકાશન થશે. - जिनशासनाभावना
Page #117
--------------------------------------------------------------------------
________________
पञ्चमस्तरङ्गः
પૂના, સીલદર વગેરે સ્થળોએ પણ ઉપધાના તપ પ્રસંગે નિશ્રાદાતા મહામના સૂરિ પ્રેમ અત્યંત શોભતા હતા./૧૨ell
-
રતલામ, અંતરિક્ષ, સમેતશિખરાદિ તીર્થોની રક્ષા માટે તેમણે અથાગ પરિશ્રમ કર્યો હતો. ||१२८॥
'सिद्धान्तमहोदधौ पूना-सीलदरादौ च
ह्युपधानतपःक्षणे। चकासामास सोऽत्यन्तं
निश्रादाता महामनाः ।।१२७।। रतलामान्तरिक्षस्य
सम्मेतशिखरस्य च । तीर्थरक्षाकृतेऽश्रान्त
परिश्रमोऽभवद् गुरोः ।।१२८ ।। जङ्गमतीर्थरक्षाऽपि,
चक्रे दीक्षाविरोधिनाम् । सफलप्रतिकारेण,
साधुतापालनप्रदः ।।१२९।। बालदीक्षारिधाराया
सूरिः प्रेमो ह्यकारयत् । भान्वर्षिनामशिष्येण,
प्रतिकारं फलान्वितम् ।।१३०।।
-
સાધુતાને રક્ષણ આપનાર એવા તેમણે દીક્ષા વિરોધીઓનો સફળ પ્રતિકાર કરીને જંગમતીર્થરક્ષા પણ કરી હતી. II૧૨૯ll
પોતાના વિદ્વાન શિષ્ય પૂ. ભાનુ વિ. (આ. ભુવનભાનુસૂરિ મ.) દ્વારા તેમણે બાલદીક્ષા પ્રતિબંધક બીલનો પ્રચંડ પ્રતિકાર કર્યો. ll૧૩૦ના
लोकमतमभूदुग्रं
बालदीक्षाकृते तदा । अजैनाः शिक्षिता लोका
स्तत्प्रभावाद् युतास्तथा ।।१३१ ।।
તેમના પ્રયત્નોથી બાલદીક્ષાની તરફેણમાં પ્રચંડલોકમત ઊભો થયો અને અજૈનો અને શિક્ષિતો પણ જોડાયા. ll૧૩૧
जिनशामनभावना।
Page #118
--------------------------------------------------------------------------
________________
२३५
२३६7.
।
-सिद्धान्तमहोदधौ "धारेयं यदि मान्या तु,
महापापा भविष्यति । तद्भङ्गं प्रथमं कृत्वा,
यास्यामि चारकं तदा" ।।१३२ ।।
पञ्चमस्तरङ्गः
જો મહાપાપી એવું આ બીલ પાસ થશે તો સૌ પ્રથમ તેનો ભંગ કરીને હું જેલમાં
श." ||१२||
श्रीप्रेमसूरिणा चोक्तं,
लक्षहृदयपावकम् । अलमभूदिदं वाक्यं,
तत्धारैकनिवारणे ।।१३३ ।।
લાખો હૃદયોને ઉત્તેજિત કરતું પ્રેમસૂરિ મ.નું આ વાક્ય તે બીલને ઉડાવી દેવા સમર્થ બન્યું 6. ||१33||
बालमुनिगणा एते,
जिनशासनभूषणाः । दृश्यन्तेऽस्मिन् प्रभावोऽस्ति,
प्रेमसूरेर्महामतेः ।।१३४ ।।
આજે ય જિનશાસનના શણગાર સમા બાળમુનિઓ દેખાય છે, તેમાં મહામતિ પ્રેમસૂરિ म. नो प्रभाव छ. ||१४||
--
तिथिभेदजक्लेशस्य
निवारणप्रयोजनः । प्रेमसूरिकृतो यत्नो
यथावद्वर्ण्यतेऽधुना ।।१३५।।
હવે તિથિના ભેદથી થયેલા કલેશના નિવારણ માટે સૂરિ પ્રેમે કરેલ યત્ન યથાવત્ વર્ણવાય છે. I૧૩૫
द्वादशतिथिसत्का च,
क्षयवृद्धिविवर्जनाः। पक्षान्तक्षयवृद्ध्योश्च,
त्रयोदश्यास्तयोः कृतिः ।।१३६।।
ઘણા વર્ષોથી તપાગચ્છ સંઘમાં ૧૨ પર્વ તિથિની ક્ષયવૃદ્ધિ ન કરવાની અને પૂનમઅમાસની ક્ષય-વૃદ્ધિ પ્રસંગે તેરસની ક્ષયવૃદ્ધિ
-
-realandal
पिशासनसेवा
Page #119
--------------------------------------------------------------------------
________________
२३७
वत्सरेभ्यस्तपागच्छे,
नेत्रनिधिनिधीन्दोस्तु,
सामाचारी त्विमाऽभवत् ।
अनापृच्छ्य गुरुं सङ्घ
वैक्रमाऽब्दाददो ह्यभूत् । । १३७ ।।
सम्मतेश्च विना कृताः ।
केनचित् साधुना ह्यासां
श्रीसङ्घेऽभून्महाभेदः,
पञ्चाङ्गे क्षयवृद्धयः ।। १३८ ।।
जिनशासनमालिन्यं,
शासनसेवा
सङ्घर्षो ऽप्यतिदारुणः ।
प्रतिक्रमणकानीह,
बभूव तन्निबन्धनम् ।।१३९ ।।
ससङ्क्लेशं बभूवुश्च,
'सिद्धान्तमहोदधौ
भिन्नानि पाक्षिकाणि च ।
।। त्रिभिर्विशेषकम् ।।
जिनशासनमालिन्यं
श्रीसङ्घे तेन हेतुना । ।१४० ।।
बाढं ततो व्यथितोऽभूत्
यदभूत्तन्निबन्धनम् ।
प्रेमसूरीश्वरस्तदा । । १४१ ।।
-पञ्चमस्तरङ्गः
કરવાની સામાચારી ચાલતી હતી. પણ વિ.સં.
૧૯૯૨ની સાલથી આ પ્રમાણે થયું..
२३८
ગુરૂથી અજ્ઞાતપણે અને સકળસંઘની સંમતિ વિના સ્વગણમાં અમુકે પંચાંગમાં તેની क्षयवृद्धिनी प्रवृत्ति यालु री ॥१३७-१३८ ॥
તેના કારણે શ્રીસંઘમાં મોટો ભેદ પડી ગયો. ભયંકર સંઘર્ષ થયો. જૈન શાસનની અપભાજના थवा सागी ॥१3७ ||
વળી તે કારણે શ્રીસંઘમાં પાક્ષિક પ્રતિક્રમણો પણ સંક્લેશ સહિત જુદા જુદા થવા લાગ્યા.
॥१४०॥
તેના કારણે જે જિનશાસનની અપભાજના થઈ તેનાથી સૂરિ પ્રેમ ત્યારે ખૂબ જ વ્યથિત थयां ॥१४१॥
જિનશાસનસેવા
Page #120
--------------------------------------------------------------------------
________________
२३९
सङ्घ भेदव्यथाक्रान्तो,
न सुष्वाप स निर्भरम् ।
तन्निवारणयत्नेषु,
सर्वात्मना युज्यत । । १४२ ।।
उपदेशस्रजि ग्रन्थे
पार्श्वस्थादिकलक्षणे |
प्रोक्तं यत् तादृशः स्याद्धि
गणभेदैकतत्परः || १४३ ।।
स्फुटं हि कल्यते तेन
गणभेदस्य दुष्टता ।
त्वन्यथानुपपत्तितः । ।१४४ । ।
पार्श्वस्थलक्षणस्याऽस्य
'सिद्धान्तमहोदधी
चैत्यद्रव्यविनाशर्षि
घातार्याब्रह्मखण्डनात् ।
सङ्घापभ्राजनायाश्च,
बोधिद्रुमूलदेवता । ।१४५ ।।
१ उपदेशमाला ३६१ । एवमन्यतोऽप्येतदर्थो विज्ञेयः यथोक्तं प्रश्नव्याकरणाङ्गवृती झञ्झाकरो येन येन गणस्य भेदो भवति तत्कारीत्यादि ।। पृ-१२५ ।। तादृशे तृतीयमहाव्रताराधनाविरहोऽत्रोक्त इति दिक ।
- पञ्चमस्तरङ्गः
२४०
સંઘભેદની વ્યથાથી તેઓ નિરાંતે સૂઇ શકતા ન હતા. તેમણે સર્વ પ્રકારે ભેદનિવારણનાં प्रयत्नो र्या ॥१४२॥
ઉપદેશમાલા ગ્રન્થમાં પાસસ્થાદિ (શિથિલા
ચારી સાધુ) ના લક્ષણમાં કહ્યું છે કે તેવા સાધુ ગણભેદમાં તત્પર હોય (ગાથા ૩૬૧)
1198311
ગણભેદ દુષ્ટ છે એમ તેનાથી સ્પષ્ટ જણાય છે. અન્યથા તો ગણભેદમાં તત્પરપણું એવું पार्श्वस्यनुं मा लक्षण ४ न घटी शडे ॥१४४
દેવદ્રવ્યનાશ, ઋષિઘાત, સાધ્વીશીલખંડન ને શાસનહીલના આ ચારથી બોધિરૂપી વૃક્ષના મૂળમાં અગ્નિ મુકાય છે. ૧૪૫ા
જિનશાસનસેવા
Page #121
--------------------------------------------------------------------------
________________
२४१
२४२71
सिद्धान्तमहोदधौ स्मृतं समं महापापै
मालिन्यं शासनस्य तु । येन केन प्रकारेण
वार्यमेव प्रयत्नतः ।।१४६।।
-पञ्चमस्तरङ्गः
આમ શાસનહીલના એ મહાપાપો સાથે ! સરખાવાઈ હોવાથી યેન કેન પ્રકારે પણ પ્રયત્નપૂર્વક તેનું વારણ કરવું જ જોઈએ. l૧૪ા
।
આટલું મોટું અનિષ્ટ પણ જો પ્રયત્નથી ના અટકાવાય તો તો અહીં જ આજ્ઞાની મોટી વિરાધના થાય છે. I૧૪oll
।
-
-
इदं महदनिष्टं चेत्
प्रयत्नान्न निवार्यते । आज्ञाविराधनं बाढं,
तत्र तु प्रसज्यते ।।१४७ ।। अन्यकृतमपीहाऽहो !
मालिन्यं शासनस्य यः। वारयेन्न यथाशक्ति
भवेत्सोऽपि विराधकः ।।१४८ ।।
।
જે બીજાએ કરેલ શાસનમાલિન્યનું યથાશક્તિ નિવારણ ન કરે તે પણ વિરાધક થાય છે. ॥१४८॥
भर
तस्मादुचितमार्गेण
सङ्घभेदनिवारणम् । अवश्यं कार्यमेवेति,
प्रेमसूरिरमन्यत ।।१४९।।
માટે ઉચિત માર્ગને અનુસરીને અવશ્ય સંઘ ભેદનિવારણ કરવું જ જોઈએ, એમ પ્રેમસૂરિ મ. માનતા હતાં. ll૧૪૯ll
-
जैनसिद्धान्तपञ्चाङ्गं
विच्छेदमगमत्ततः । वत्सरेभ्यो बहुभ्योऽत्र
लौकिकमुपयुज्यते ।।१५०।।
જૈનશાસ્ત્રીય પંચાંગ વિચ્છેદ પામ્યું છે. માટે અહીં ઘણા વર્ષોથી લૌકિક પંચાંગ ઉપયુક્ત થાય છે. I૧૫ના
-
Frelसवान
Page #122
--------------------------------------------------------------------------
________________
२४३
२४४
• सिद्धान्तमहोदधौ शिवाक्षार्काभ्रनेत्रेऽब्दे
वैक्रमे त्वभवत्तदा। भाद्रपदस्य पञ्चम्या:
पञ्चाङ्गे लौकिके क्षयः ।।१५१।।
पञ्चमस्तरङ्गः
સંવત ૨૦૧૩માં લૌકિક (ચંડાશચં) પંચાંગમાં ભાદરવા સુદ પાંચમનો ક્ષય આવ્યો. ||१५||
-
-
તે કારણથી સંવત્સરી માટે સંઘમાં ભેદ પડી ગયા. ગુરૂદેવને આંખમાં કણની જેમ આ ખૂંચવા લાગ્યું. ll૧૫રા
-
संवत्सर्या दिनोऽप्यस्मात्
भिन्नो भिन्नश्च साधितः। सर्वोऽभवन्महाभेदो,
गुरोश्चक्षुष्कणोपमः ।।१५२ ।। नेत्ररसरसार्कात्तु,
वत्सराद् वैक्रमादपि। सङ्घभेदव्यथाभाजः,
क्षते क्षार इवाऽभवत् ।।१५३।।
-
સં. ૧૯૯૨ થી જ પૂજ્યશ્રી સંઘભેદને કારણે વ્યથિત તો હતાં જ.. હવે તો જાણે ઘા પર भी मनरायुं. |१५||
આવતા વર્ષે પણ આ જ પ્રમાણે ક્ષય આવતો હતો. માટે સંઘભેદને દૂર કરવા માટે तेभयो मथा प्रयत्नो ध्या. ॥१५४॥
आगामिवत्सरेऽप्यासी
त्तथैव पञ्चमीक्षयः । निराचिकीर्षुणा भेदं
सङ्घस्य गुरुणा यतम् ।।१५४ ।। श्राद्धानां सङ्घमुख्यानां,
सम्पर्केण विधापितम् । साधुसम्मेलनं चोच्चैः,
भेदगर्तेकपूरकम् ।।१५५ ।।
સંઘના અગ્રણીઓનાં સંપર્ક કરીને તેમણે આ ભેદનો ઉકેલ લાવવા માટે એક મુનિસંમેલનનું આયોજન કર્યું. ll૧૫પી
--
शासनसंवा
Page #123
--------------------------------------------------------------------------
________________
पञ्चमस्तरङ्गः
૨૪૬ આખા ભારતમાંથી ધર્મમાં રાજા સમાન આચાર્ય ભગવંતો રાજનગરની ધરા પર આવવા લાગ્યા. ll૧૫દ્દા
'सिद्धान्तमहोदधौ समग्राद् भारताद्वर्षात्,
सम्मेलनकृतेऽचिरात् । आजग्मुर्धर्मराजानो,
રાનન રવિની ઉજદ્દી शुभेऽहनि शुभे लग्ने,
સ્નાત્રમાનપૂર્વમ્ | सम्मेलनमभूद्रब्धं,
અરોર્મનોરથ સમન્ T૧૬૭ી अन्तमियुः क्षणास्तेऽपि,
કાન્તમયુર્વના પ / तिथिप्रश्नोत्थभेदस्तु,
નાન્તમિતસ્તથાપિ દા! I9૧૮ |
શુભ દિવસ... શુભ લગ્ન... સ્નાત્રનું મંગળ... અને સંમેલનની શરૂઆત થઈ, ગુરૂદેવના મનોરથોની સાથે સ્તો. I૧૫oll
તે સમય પૂર્ણતા તરફ જવા લાગ્યો.. દિવસોનો પણ અંત આવ્યો. પણ હાય ! તિથિ- પ્રશ્નથી થયેલા ભેદનો અંત ન જ આવ્યો. ll૧૫૮
ક
आघातकुलिशैभिन्न
गुरुहृत्स्पर्द्धि चाऽभवत् । मुनिसम्मेलनं भिन्नं,
સામેવોડક્ષતસ્તથા T૧૧૬TI
આઘાતના વજપ્રહારોથી ભાંગેલા ગુરૂહૃદયની જાણે હરિફાઈ કરતું હોય તેમ સંમેલન પણ ભાંગી પડ્યું. અને સંઘભેદ તો અભિન્ન જ રહ્યો.. ll૧૫૯ll
-
भिद्यते सङ्घभेदो हि,
यावन्न नाद्म इत्यपि । रतलामे युवावर्ग
ડપોષિતોડમવત્તા T૧૬૦|ી.
જ્યાં સુધી સંઘભેદ દૂર નહીં થાય ત્યાં સુધી અમે પારણું નહીં કરીએ,’ એવા નિશ્ચય સાથે રતલામના યુવાનો ઉપવાસ પર ઉતર્યા. II૧૬ના
Page #124
--------------------------------------------------------------------------
________________
२४७
-२४८71
सिद्धान्तमहोदधौ कलिर्वको भवो वामो,
दुर्लच्या भवितव्यता । इक्षुपुष्पानुहारोऽभूत्,
तेषां यत्नोऽपि निष्फलः ।।१६१ ।।
पञ्चमस्तरङ्गः
हाय.. ! SMSIनी 4sता, वियित्र संसार.. ने संध्य भवितव्यता.... क्षुपुष्पनी તુલના કરતો તેમનો પ્રયાસ પણ નિષ્ફળ ગયો. I૧૬૧
तथाऽपि सङ्घपुण्येन,
केनचिदर्शिता गतिः । जन्मभूम्याख्यपञ्चाङ्गे,
नास्तीह पञ्चमीक्षयः ।।१६२ ।।
छतi.. संघना पुष्यथी ' तो ताप्यो.. કે જન્મભૂમિ પંચાગમાં પાંચમનો ક્ષય નથી આવતો.ll૧દરા
-
--
।
भेदमूलमिह त्याज्यं,
पञ्चमीक्षयदर्शकम् । चण्डाशुचण्डुपञ्चाङ्ग
मुपेत्य जन्मभूमिकम् ।।१६३ ।।
માટે સંઘભેદના મૂળમાં જે પાંચમનો ક્ષય બતાવતું ચંડાશુગંડુ પંચાંગ છે તે છોડી જન્મભૂમિપંચાંગને અનુસરવું જોઈએ. ll૧૬all
तत्क्षयोऽप्यथवा वृद्धिः,
स्यादत्र क्वापि यद्यपि। भाविनि भाविवार्ताऽस्तु,
सङ्घाभेदोऽस्तु साम्प्रतम् ।।१६४ ।।
જો કે તેમાં પણ ક્યારેક પાંચમનો ક્ષય. કે વૃદ્ધિ આવશે પણ ભવિષ્યની વાત ભવિષ્ય पर, सत्यारे तो संधनी मेडता थाय.. ||१४||
m
ततश्चण्डाशुचण्ड्वाख्यं,
पञ्चाङ्ग परिमुच्य च । स्वीकृतमुपयोगाय
पचाङ्गं जन्मभूमिकम् ।।१६५ ।।
તેથી ચંડાશુગંડુ પંચાંગ મુકી સર્વ સંમતિથી જન્મભૂમિ' એ પંચાંગ સ્વીકારવામાં આવ્યું. II૧૬૫
Frelसवान
Page #125
--------------------------------------------------------------------------
________________
२४९
निर्भेदाराधना भूता
संवत्सर्यां च पर्वणि ।
सङ्घाद्वैतप्रसन्नस्य
ગુરો: શ્રમતરો નમ્ ||૧૬૬।।
दर्शकाक्षये क्वापि,
वृद्धावप्युत्थिता भिदा । गुरुणा साप
પુરુષનૈર્નિવારિતા ।।૧૬૭||
खायनाभ्रायनेऽब्दे तु
स्वगणपट्टकात्तथा ।
बवंशाद्वारितो भेद:
પિન્કવાડામ્યસૂરિ ||૧૬૮ ||
“તવાસસ્યનું વો∞
निःशेषेऽपि मदायुषि ।
'सिद्धान्तमहोदधी
सङ्घैक्याय महायत्नं
ભૂય:સાજ્યસંયુતમ્ ||૧||
सर्वात्मना सदा कार्यः
प्रयत्नोऽस्मिन् गते मयि ।
सातु हा खण्डिता मा भूत्
શ્રીસદ્ધચેતા લઘુ||૧૭૦||
પાસ્તરÇા:
२५०
સંઘમાં કોઈ ભેદ વગર સંવત્સરીએ આરાધના
થઈ. સંઘની એકતાથી ગુરૂદેવની પ્રસન્નતાનો પાર ન રહ્યો. હા... તેમના અથાગ શ્રમનું જ આ ફળ હતું..ll૧૬૬ll
આમ છતાં ક્યારેક પૂનમ-અમાસની ક્ષયવૃદ્ધિમાં (ચૌદશની આરાધનામાં) ભેદ પડતો, ગુણોથી ગરવા એવા ગુરૂદેવે તેનું પણ મોટા પ્રયત્નોથી (શક્ય) નિરાકરણ કર્યું. ||૧૬૭||
તે માટે સૂરિદેવે સં.૨૦૨૦માં પિંડવાડા નગરમાં પોતાના ગણના પટ્ટક વડે આ ભેદનું મહદ્અંશે નિવારણ કર્યું. ૧૬૮॥
“મારા જીવન કાળમાં મેં સંઘની એકતા માટે અનેક પ્રયત્નો કર્યા છે. જેમાં મને ઘણી સફળતા પણ મળી છે. ||૧૬૯લ્લા
મારી હયાતી બાદ પણ શ્રીસંઘની એકતા માટે સર્વ રીતે પ્રયત્ન કરવો. તેનું ખંડન થવું
ન જોઈએ. ||૧૦||
જિનશાસનસેવા
Page #126
--------------------------------------------------------------------------
________________
-
-
--
।
'सिद्धान्तमहोदधौ सबैक्याय सदाऽपीति
यतितव्यं प्रयत्नतः।" स्वोत्तराधिकृताश्चेत्थं,
श्रीप्रेमसूरिणोदिताः ।।१७१।। नोपकृतं त्वया किं किं ?,
गुरो!, जिनाय॑सङ्घभिद् । निवारितं महत् कष्टं
रक्ष रक्षापि संप्रति ।।१७२ ।। न याचे त्वां गुरो ! याञ्चा
पूरणसुरशाखिनम् । त्वय्याप्ते याचनादीन:
को भवेज्जगतीतले ? ||१७३ ।। __(शार्दूलविक्रीडितम्) ध्येयस्तीर्थकृतां स रोहणगिरि-हत्प्रभृत्यात्मभिमेर्वाद्यैश्च निदर्शनैर्बहुनुतो, नन्दीप्रभृत्यागमैः । वज्रस्वामिसमेन येन सुषमा यातश्च सङ्घः किल यावच्चन्द्रदिवाकरौ विजयतां, स प्रेमसूरीश्वरः ।।१७४ ।। मुनिसम्मेलनैः स्वीय
पट्टकैः कृतिभिस्तथा । सयमङ्गलनिर्मात्रे,
नमः श्रीप्रेमसूरये ।।१७५ ।।
।
-
૧. અહીં આપાલંકાર છે. નિષેધાભાસથી એ સૂચવ્યું છે કે આપે મારી भागणी पूरी ३२वी शो मे. २. 'सव्वजिणाण झेओ संघो' इति वचनात् ।
(पुष्पमाला-४५४) जिनशासनसेवा
Page #127
--------------------------------------------------------------------------
________________
२५३
'सिद्धान्तमहोदधौ देवद्रव्याऽज्ञसवानां
महादोषनिमज्जताम् । सन्मार्ग दर्शयित्वा स,
चकाराभ्युदयं परम् ।।१७६।।
पञ्चमस्तरङ्गः
-२५४71 મહાદોષમાં પડતાં એવા દેવદ્રવ્ય (વ્યવસ્થા) અંગે અજ્ઞાની સંઘોને તેમણે સન્માર્ગદર્શન કર્યું અને તેમનો ખૂબ અભ્યદય કર્યો. I૧૦ઘા
मुम्बापुर्यां तदा तस्य
चोपपुर्यां प्रतिशतात् । स्वप्नद्रव्यस्य पञ्चाश
च्चत्वारिंशदथांशकान् ।।१७७।।
તે સમયે મુંબઈ અને તેના પરાઓના સંઘોમાં दृस्टीमो अज्ञानथी स्पाद्रव्यमांथी ४० % है ૫૦ % સાધારણમાં લઈ જતા હતા. અને દેવદ્રવ્યના નાશથી મહાદોષમાં પડતા હતાં. ॥१७७-१७८॥
-
-
-
--
-
-
।
साधारणेऽनयन् तेऽज्ञाः,
सङ्घाग्रेगामिनो ह हा !। महादोषकृतो देव
द्रव्यनाशनपापतः ।।१७८ ।। (युग्मम्) चातुर्मासस्थितः प्रेम
सूरिदृष्ट्वाऽभ्यधादिदम् । "स्वप्नद्रव्यं तु देवस्वं,
न भिन्नं देवद्रव्यतः ।।१७९ ।।
ચાતુર્માસાર્થે મુંબઈમાં બિરાજમાન પ્રેમસૂરિ મહારાજાએ માર્ગદર્શન આપ્યું કે “સ્વપદ્રવ્ય એ દેવદ્રવ્ય જ છે. તે દેવદ્રવ્યથી ભિન્ન નથી. I૧૦૯ll
-
जिनभक्तेविनाऽन्यस्मिन्,
___कस्मिंश्चित्तु प्रयोजने । तस्यांशेऽपि गते स्याद्धि,
देवद्रव्यस्य नाशनम्" ।।१८०।। 5. महादोषकृत् - प्रथमा दुवयन
જો સ્વપ્ર દ્રવ્યનો અંશ પણ જિનભક્તિ સિવાયના અન્ય કોઈ પ્રયોજનમાં વપરાય તો. દેવદ્રવ્યનાશનનો દોષ લાગે છે.” ll૧૮૦ની
-
-જિનશાસનસેવા
Page #128
--------------------------------------------------------------------------
________________
२५८
सूक्ष्मनिरीक्षणादेतत्,
कलितं गुरुणा तथा ।
चैत्यनिर्वाहनिष्पत्यै,
नासीदन्या गतिर्यथा ।।१८१ ।।
गीतार्थगुरुणा मार्गः,
शास्त्रोक्तो दर्शितोऽनघः ।
" आवश्यकं भवेत्तर्हि,
कल्पिताद्देवद्रव्यतः । ।१८२ ।।
अर्चकभृतये वित्तं,
चन्दनादिकृते तथा ।
'सिद्धान्तमहोदधौ
जिनौकस्युपयुज्येत,
नास्मिन् दोषो मनागपि ।।१८३ ।। (युग्मम् )
कल्पितद्रव्यमेवैत
दस्यार्हद्भक्तियोजनम् ।
प्रेमसूरेरिदं वचः । ।१८४ । ।
चेयदव्वं तिविहं पूयानिम्मलकप्पियं तत्थ । आयाणमाई पूयादव्वं जिणदेहपरिभोगे । । १८५ । ।
शास्त्रसम्मतमेवेति"
- पञ्चमस्तरङ्गः
२५६
સૂક્ષ્મ તપાસ કરતા ગુરૂદેવે જાણ્યું કે મોટા ખર્ચાઓને પહોંચી વળવા માટે બીજો રસ્તો ન हतो. ॥१८१॥
માટે ગીતાર્થ ગુરૂદેવે શાસ્ત્રોક્ત નિર્દોષ માર્ગ બતાવ્યો કે “જો જરૂર પડે જ તો કલ્પિતદેવદ્રવ્યમાંથી પણ પૂજારીના પગાર, સુખડાદિ
માટે જિનાલયમાં ધનનો ઉપયોગ કરવામાં આવે તો તેમાં કોઈ દોષ લાગતો નથી. ॥१८२-१८३॥
કારણ કે તે (સ્વપ્રદ્રવ્યાદિ) કલ્પિતદ્રવ્ય છે અને તેનો જિનભક્તિમાં ઉપયોગ કરવો તે
શાસ્ત્રસંમત જ છે.” આ વચન છે સૂરિ પ્રેમનું.
1192811
ચૈત્ય-દ્રવ્ય ત્રણ પ્રકારે છે. (૧) પૂજાદ્રવ્ય
(२) निर्माल्यद्रव्य (3) इस्पितद्रव्य.
જિનશાસનસેવા
Page #129
--------------------------------------------------------------------------
________________
ક૭
- સિદ્ધાન્તમદોઢથા |
-૨૯૮
अक्खयफलबलिवत्थाइसंतियं जं पुणो दविणजायं। तं णिम्मलं वुच्चइ जिणगिहकम्मम्मि उवओगं ।।१८६।।
-पञ्चमस्तरङ्गः
(૧) પૂજાદ્રવ્ય - જિન ભક્તિ પૂજા નિમિત્તે જે દ્રવ્ય કે મકાનો વગેરે અર્પણ કરાયા હોય તે, વાર્ષિક કેસર, સુખડ વગેરેના ઉપયોગ માટેની બોલીઓ, નકરાઓ, કેસર-સુખડના લાગા વગેરે પૂજાદ્રવ્ય છે.
दव्वंतरनिम्मिवियं निम्मल्लं पि विभूसणाइहिं । तं पुण जिणंगसंगि हविज्ज णणत्थ तं भयणा ।।१८७।। ।
|| रिद्धिजूयसंमएहिं सड्ढेहिं अहव अप्पणा चेव ।
जिणभत्तिइनिमित्तं जं चरियं सव्वमुवओगि।।१८८ ।।
ત્રિવધું ચૈત્રદ્રવ્ય (૧) પૂનામ્ (રૂ) નિર્માર્ચદ્રવ્ય (૩) વન્દિતદ્રવ્ય વાં
તે જિનપ્રતિમાના ઉપયોગમાં આવે છે. અર્થાત્ પ્રભુપૂજા માટેના દ્રવ્યો કેસર-સુખડ, ધૂપ-દીપ વગેરે માટે ઉપયોગી થાય છે. વળી તે માટેના ઉપકરણો થાળી, વાટકી, કળશ વગેરે તેમ જ પ્રભુના અંગે ચઢનાર આંગીદાગીનાઓ વગેરેના ઉપયોગમાં આવે છે. અજેના પૂજારીના પગારમાં પણ વપરાય છે.
(૧) પૂનાગૅ- નિનમન્દિ-પૂનાર્થમર્ષિત વ્યં તથાऽऽलयादिकम्, घुसृणचन्दनादीनां वार्षिकाणि-उत्सर्पणानि, तत्कृते दातव्यं निश्चितं द्रव्यं वा, इत्यादिकं पूजाद्रव्यमुच्यते । उपयुज्यते चैतत् जिनप्रतिमाया उपयोगे, अर्थात् प्रभुपूजाहेतुद्रव्याणि - यथा घुसृण-चन्दन-धूप-दीपादीनि तथा तदुपकरणानि स्थाली-कलशादीनि तथा जिनवस्त्राभूषणानि, तदेषु सर्वेषु उपयुज्यते । जेनेतरार्चकाणां भृतिकृतेऽप्यस्योपयोगो युज्यते।
(૨) નિર્માલ્યદ્રવ્ય- અક્ષત, શ્રીફળ, નૈવેધ, બીજા ફળો, વસ્ત્રાદિ રૂપે પ્રભુને સમર્પિત થયેલ દ્રવ્યને નિર્માલ્ય દ્રવ્ય કહેવાય છે. આ દ્રવ્યનો ઉપયોગ માત્ર જિનમંદિરોના નવનિર્માણ, જીર્ણોદ્ધાર, રક્ષણ-પાલન રંગરોગાનાદિ ચૈત્યકાર્યોમાં થાય છે. અર્થાત્ આ દ્રવ્ય પ્રભુપ્રતિમાના ઉપયોગમાં એટલે કે પૂજાદિમાં લઈ શકાય નહીં.
-જિનશાસનસેવા
Page #130
--------------------------------------------------------------------------
________________
'सिद्धान्तमहोदधौ
(૨) નિર્માલ્યદ્રવ્ય - અક્ષત-વૃતિ-વિપળ નિનાય समर्पितं द्रव्यं निर्माल्यद्रव्यम् । अस्योपयोगो जिनालयानां નનિર્મા-નીર્નોદ્ધાર-રક્ષળ-પાલન-ર૬વિચૈત્યવ્હાર્યमात्राय भवति, अर्थात् नैतद् द्रव्यं जिनप्रतिमाया उपभोगे = तस्याः पूजनादिकृते कल्पते । एतद्द्रव्यात् प्रभोराभूषणानि क्रियन्ते, तत्प्रकारेण द्रव्यान्तररूपेण निर्मितं तद्द्रव्यं जिनप्रतिमाया उपभोगे युज्यते ।
दृश्यतेऽत्र स्पष्टनिषेधो निर्माल्यद्रव्यात् जिनपूजायास्तथाऽप्युक्तं श्राद्धविधौ यत्राऽऽदानस्य पूजाद्रव्यस्य कल्पितद्रव्यस्य वा व्यवस्था नास्ति तत्र तु निर्माल्यद्रव्येणापि पूजा भवति । तदेवाह “यत्र च ग्रामादावादादिव्यागमोपायो नास्ति । तत्राक्षतबल्यादिद्रव्येणैव प्रतिमाः પૂગ્યમાનાઃ સનિ’।।
(૩) ત્પિતદ્રવ્ય - નિનાનનિર્માત્રા વત્ત નિનभक्तिनिमित्तं द्रव्यं, ऋद्धिसम्पन्नश्राद्धानां सम्मत्या जिनभक्तिप्रयोजनस्वप्नोत्तारणोत्सर्पणादिरूपशास्त्रीयाचरणयोत्पन्नं द्रव्यमाचरितद्रव्यापरनाम कल्पितद्रव्यम् । एतद्रव्यं जिनभक्तेः सर्वकार्येषूपयुज्यते यथा नूतन - जिनालयनिर्माण जीर्णोद्धार - रङ्गलेपन- चित्रपट्टादिनिर्माणजिनालयाऽलङ्
'पञ्चमस्तरङ्गः
પરંતુ નિર્માલ્ય દ્રવ્યમાંથી પ્રભુના આભૂષણાદિ કરાય છે અને એ રીતે દ્રવ્યાંતરરૂપે નિર્માણ થયેલ આ દ્રવ્ય જિનપ્રતિમાના ઉપયોગમાં લેવાય છે.
અહીં નિર્માલ્યદ્રવ્યથી પૂજાનો સ્પષ્ટ નિષેધ હોવા છતાં ‘જ્યાં આદાન એટલે કે પૂજાદ્રવ્ય કે કલ્પિતદ્રવ્યની વ્યવસ્થા ન હોય તેવા સ્થળે નિર્માલ્યદ્રવ્યથી પણ પૂજા થાય છે' એમ શ્રાદ્ધવિધિમાં કહેલ છે.
(૩) કલ્પિતદ્રવ્ય- જિનચૈત્ય નિર્માણ કરનારે જિનભક્તિ વગેરે નિમિત્તે જે દ્રવ્ય આપેલ હોય કે રિદ્ધિયુક્ત શ્રાવકોના સંમતિથી જિનભક્તિ નિમિત્તે સુપન વગેરે ઉછામણીઓ વગેરે શાસ્ત્રીય આચરણા કરી હોય તેનાથી ઉત્પન્ન થયેલ કલ્પિતદ્રવ્ય અથવા આચરિતદ્રવ્ય કહેવાય છે. આ દ્રવ્ય જિનભક્તિના સર્વ કાર્યોમાં ઉપયોગી થાય છે. એટલે કે નૂતન જિનમંદિરોના નિર્માણ, જિર્ણોદ્ધારમાં જિનાલયના રિપેરીંગ, રંગરોગાનાદિ કાર્યોમાં, ચિત્રપટ્ટો વગેરે બનાવવામાં જિનમંદિરને સુશોભિત કરવામાં, જિનભક્તિ માટેના ઉપકરણો ત્રિગડું, સિંહાસન, થાળીઓ, વાટકીઓ કળશો વગેરે તથા જિનભક્તિ માટેના દ્રવ્યો કેસર-સુખડ, ધૂપ, દીપ માટે ઘી વગેરે, આંગીઓ-મહાપૂજાદિ કરવામાં, તથા એક માત્ર જિનાલય માટે જ
જિનશાસનસેવા
Page #131
--------------------------------------------------------------------------
________________
२६१
करण-समवसरणसिंहासनस्थालीकलशादिजिनभक्त्युपकरणघुसृण-चन्दन- धूप-दीपार्थघृतादि-जिनभक्तिद्रव्य- महापूजा
निवस्त्राऽलङ्कृतिकृते तथा जिनालयैकप्रयोजन- नियुक्तानां जैनेतराणां अर्चक-रक्षक-व्यवस्थापकादीनां भृतिकृते तथा जिनालयसत्ककर-निर्वाहसत्कव्ययाभ्यामुपयुज्यते ।
व्यर्थव्ययनिषेधश्च,
दत्तदेवस्वपूजकात् ।
यत्नपूर्वं कृतस्तथा । । १८९ ।।
अन्यकार्यनिषेधश्च,
महागीतार्थताऽस्याऽहो !,
जानताऽपि जिनागमम् ।
तत्सत्कसर्वपाठा हि,
'सिद्धान्तमहोदधौ
येनैकत्र नियोजिताः । । १९० ।।
स्वपरसमुदायस्थ
गीतार्थजनान्तिके ।
प्रेषिताः सम्मतिं तेषा -
माददे स महामतिः ।।१९१ ।। (युग्मम् )
- पञ्चमस्तरङ्ग
રાખેલ અજૈન એવા પૂજારીઓ, ચોકીદારો, વહીવટ માટેના મુનિમો વગેરેના પગારો, જિનાલયને લગતા જ અન્ય ટેક્સ, વહીવટી ખર્ચ વગેરે સર્વમાં ઉપયોગી થાય छे. ॥१८५-१८८॥
આ સાથે તેમણે લાલબત્તી પણ ધરી... કે ખોટા ખર્ચા બંધ કરવા અને દેવદ્રવ્યમાંથી પગાર આપેલ પૂજારી (મુનિમ વગેરે) પાસે બીજું (ઉપાશ્રયાદિનું) કોઈ કામ ન કરાવાય. કેવી આ મહાપુરુષની ગીતાર્થતા ! કે પોતે શાસ્ત્રને જાણતા હોવા છતાં આ બધા પાઠોની તેમણે એક નોંધ તૈયાર કરી અને સ્વ પર સમુદાયનાં વિદ્વાન આચાર્યોને મોકલી આપી. અને તેમની
જિનશાસનસેવા
Page #132
--------------------------------------------------------------------------
________________
કરે
-
-
'सिद्धान्तमहोदधौ सागरानन्दसूरिश्चो
સૂરિશ્વ સંમતી | पूर्वेऽपि गुरुणा ह्यास्तां,
વિસંવાવો ન ઘીમતામ્ T૧૬૨TI स्वाध्यायमग्नयोगीशो
ऽपि सङ्घमङ्गलार्थकः। परार्थे प्रार्थनीयाः स्यु
ને દિ સન્ત: દ્વાન T૧૬૩ /
-पञ्चमस्तरङ्गः
૨૬૪ પણ સંમતિ મેળવી. ll૧૮૯-૧૯૦-૧૯૧ી.
પૂ.આ. સાગરાનંદસૂરિ મ. અને પૂ. આ. ઉદયસૂરિ મ. તો પૂર્વે પણ તેમની સાથે સંમત જ હતા, હા.. બુદ્ધિમાનો માં વિસંવાદ ન જ હોય ને... ll૧૯૨ાા
રવાધ્યાયમગ્નયોગી હતાં, છતાં ય સંઘમંગલના અર્થી હતાં. ખરેખર સંતજનોનો સ્વભાવ જ પરાર્થ કરાવે છે. તેમાં પ્રાર્થનાની અપેક્ષા નથી હોતી. ll૧૯૩II
|
-
- -
कारुण्यपुण्यनेत्रस्य,
__ परार्थप्रविणस्य च । गौणीकृतनिजार्थस्य,
સદિતરતસ્થ ઘ I૧૬૪ના जिनाज्ञाऽनन्यनिष्ठस्य
सङ्घवत्सलयोगिनः । सङ्घभद्रीयकार्याणि
વમૂવઃ સત્તાપ 99% T. स्थिताश्च भारते वर्षे,
सूपकृताः सुसंस्कृताः । अनुभवन्ति चाद्यापि,
સયા 'રિકૃપાનમ્ Iઉદ્દા. १.सु + उपकृताः
કરુણારસ છલકતી પુનિત આંખો ધરાવતા, પરાર્થમાં પ્રવિણ, વકાર્યને ગૌણ કરી સંઘહિતમાં રત, જિનાજ્ઞાની અજોડ નિષ્ઠાના ધારક, સંઘ પર અપાર વાત્સલ્ય ધરાવતા આ યોગીએ કરેલાં સંઘકલ્યાણનાં કાર્યો સફળ પણ થયા. ll૧૯૪-૧૯૫
ગુરૂદેવના ઉપકારને પામેલા, શાસ્ત્રોક્ત વિધિથી સંસ્કૃત કરાયેલા સમગ્ર ભારતના ઘણા સંઘો આજે પણ તે ગુરૂકૃપાના મધુર ફળોને અનુભવી રહ્યા છે. ll૧૯ઘા
- જિનશાસનસેવા -
Page #133
--------------------------------------------------------------------------
________________
२६५
-२६६7.
-पञ्चमस्तरङ्गः
પોતાના વિદ્વાન શિષ્ય ભાનુ વિ. દ્વારા યુવાશિબિરો કરાવીને આ પાપમય જગતમાં તેઓ સમગ્ર વિશ્વના ઉપકારી બન્યા. ૧૯૭ll
सिद्धान्तमहोदधौ भान्वितिनामशिष्येण,
धर्मशिबिरकारकः । आसीत्पापमये विश्वे,
विश्वविश्वोपकारकः ।।१९७।। प्रापुः केचित्तु सदृष्टि,
केचिद्भव्या व्रतान्यपि । केचिद् धन्याः परिव्रज्यां,
प्रापुः शिबिरसादिनः ।।१९८ ।।
-
-
-
તેના વડે કેટલાય શિબિરાર્થીઓ સમકિત पाभ्यां... डेटलाय भयो हेशविरति पाभ्या.... કેટલાય ધન્ય જીવો દીક્ષા પણ પામ્યા. ll૧૯૮ાા
--
युवाप्रबोधयज्ञस्य,
शिबिरस्याद्यदेशिने । नमोऽविस्मरणीयोप
कारिणे प्रेमसूरये ।।१९९।।
યુવાપ્રબોધયજ્ઞ સમી શિબિરોનાં આધદેશક અવિસ્મરણીય ઉપકાર કરનાર પ્રેમસૂરિ મ. ને नमार थामओ. ||१८||
आलेखिताल्पकार्योऽयं,
ग्रन्थोऽस्त्यस्य जगद्गुरोः । कार्याण्यस्य प्रभूतानि,
लेखनगोचराणि न ।।२००।।
તેમના બહુ અલ્પ કાર્યોનો અહીં ઉલ્લેખ થયો છે. તેમના ઘણાં કાર્યોની તો નોંધ પણ થઈ શકે તેમ નથી. ll૨૦૦ના
गुरोनिस्पृहतायां तु,
मानमस्त्येतदप्यहो ! । महत्स्वपि स्वकार्येषु
स्वोल्लेखोऽपि कृतो न यत् ।।२०१।।
ગુરુની નિઃસ્પૃહતામાં તો આ પણ પ્રમાણ છે. કે પોતાના મોટા કાર્યોમાં પણ પોતાનો ઉલ્લેખ પણ કર્યો નથી. ll૨૦૧||
જિનશાસનસેવા
Page #134
--------------------------------------------------------------------------
________________
२६७
लोकैषणाविहीनेन
नितान्तं निःस्पृहेण च ।
त्रिशतर्षिगणः सृष्टः,
शीलमाहात्म्यशालिना । । २०२ ।।
भूमितलगतं बीजं,
विश्वस्यागोचरं यथा ।
वटच्छायाऽनुभावेन,
लक्षानुपकरोत्यहो ! ।।२०३ ।।
यशःख्यातावलिप्तेन,
लोकपराङ्मुखेन च ।
भूगर्भगतबीजेन,
'सिद्धान्तमहोदधी
श्रीप्रेमसूरिणा तथा । । २०४ ।।
विशालसमुदायाख्यं
विनिर्माय वटं कृतम् ।
भवतापार्दितात्मनाम् ।।२०५ ।। युग्मम् ।।
धर्मदानमहासौख्यं,
-पञ्चमस्तरङ्गः
ન તો હતી લોકૈષણા કે ન તો હતી સ્પૃહા, તેમણે ૩૦૦ સાધુઓના સમુદાયનું સર્જન કર્યું તેમાં તેમના ચારિત્રનો પ્રભાવ હતો. ૨૦૨૨
२६८
વિશ્વને અગોચર એવું જમીનમાં ગયેલું બીજ વટવૃક્ષ બનીને પોતાની છાયાથી લાખો પર रे छे. ॥२०३॥
તેમ યશખ્યાતિથી અલિપ્ત, લોકથી પર અને ભૂગર્ભમાં જતાં રહેલ બીજ સમાન શ્રીપ્રેમસૂરિ भ. खे....
વિરાટ સમુદાયરૂપ વડલાનું સર્જન કરીને સંસારના તાપથી પીડિત એવા લાખો જીવોને ધર્મદાન દ્વારા પરમસુખ આપ્યું. II૨૦૪-૨૦૫॥
જિનશાસનસેવા
Page #135
--------------------------------------------------------------------------
________________
२६९
૨૭૦ '
- સિદ્ધાન્તમદોઢથોનું (શાર્દૂર્નાવિત્રીતિમ્) लोकानामुपकारकः प्रतिदिनं, श्रीमान् महासद्गुणः कीयोल्लवितसिन्धुनीरनिवहः, श्रीसङ्घभद्रार्थकः । संयुक्तो जिनशासनावनविधौ, योद्धेव सर्वात्मना प्रेमः स्तात् सततं कृतज्ञहृदयैः, संस्मर्यमाणस्मृतिः ।।२०६ ।।
(ઉપનાતિ) स कम्बुतीभेन्द्रति सिंहति स्म
સરીનંતિ નતિ દિધ્ધતિ મ | महेन्द्रति प्रख्यचरित्रतोऽयं
श्रीप्रेमसूरिर्गतरागति स्म ।।२०७।।
पञ्चमस्तरङ्गः
પ્રતિદિન લોકોપકારનિરત, જ્ઞાનાદિ લક્ષ્મીથી શોભતા, ઉજ્જવળ કીર્તિથી સમુદ્રને ઓળંગી જનારા, શ્રીસંઘકલ્યાણની ઝંખના કરનારા જેઓ શ્રીજિનશાસનના રક્ષણ માટે ભડવીર યોદ્ધાની જેમ સર્વ પ્રયત્નથી જોડાયા તે સૂરિ પ્રેમ સતત કૃતજ્ઞ હૃદયોની સ્મૃતિમાં આવો... l૨૦ધ્રા
-
- -
પ્રકૃષ્ટ ચરિત્રથી સૂરિ પ્રેમ અહીં શંખ (નિરંજન) ગજરાજ (શૂરવીર) સિંહ (નિર્ભય) સરોજ (નિર્લેપ) આકાશ (નિરાવલંબન) સમુદ્ર (ગંભીર), મહેન્દ્ર (ઐશ્વર્યવાન) અને વીતરાગની જેમ આચરણ કરતાં હતાં. l૨૦ell
(ન્દ્રિા ) गुरुहृदिव घनाश्रयः शशी
गुरुगुण इव शीलवद्रविः । गुरुरिव सुरशैल उन्नतः
સુરરિરિવ યાતિ મે 1: Tોર૦૮ના
આકાશ ગુરુહૃદય જેવું (વિશાળ) છે. ચન્દ્ર ગુરુગુણ જેવો (સૌમ્ય) છે. અને સૂર્ય તેમના શીલ જેવો (ઉગ્ર) છે. મેરુ પર્વત ગુરુ જેવો ઉન્નત છે. અને મારા ગુરુ મેરુપર્વત જેવા છે. l૨૦૮
(વસન્તતિના) देवस्वभक्षणमहावृजिनाद्विमुक्ति
र्दीक्षाऽपि बालवयसां प्रतिबन्धमुक्ता । उत्कृष्टसाधुसमुदायसुसर्जनं च
सङ्घो गुरो !ऽस्ति भवदीयकृपाकृतार्थः ।।२०९ ।। '. અહીં માલોપમા છે. ૨. અહીં પ્રથમ બે લાઈનમાં વિપર્યાસોપમાં અને પછીની બે લાઈનમાં અન્યોન્યોપમા છે.
દેવદ્રવ્યભક્ષણના મહાપાપથી મુક્તિ... બાલદીક્ષાના પ્રતિબંધનું નિવારણ... ને પ્રકૃષ્ટ સાધુસમુદાયનું સર્જન... ગુરૂદેવ ! ખરેખર આપની કૃપાથી શ્રીસંઘ કૃતાર્થ છે. ll૨૦૯ll
---
। जिनशासनसेवा
-જિનશાસનસેવા -
જિનશાસનસેવા
Page #136
--------------------------------------------------------------------------
________________
-सिद्धान्तमहोदधौ (वसन्ततिलका) वृन्दारका दितिसुताश्च सुधामलुस्ते ।
__ हालाहलं तु स पपौ किल ! नीलकण्ठः । शर्वातिशायिमहिमाऽसि मुनीन्द्र ! लोके
सर्वातिशायिमहिमाऽसि मुनीन्द्रलोके ।।२१०।।
-
।
(
(शिखरिणि) ॥ न स प्रेमाचार्यः स तु पुनितगङ्गा-जलधिगा,
नस प्रेमाचार्यः स तु विबुधशैलो, रुचिररुक् । न स प्रेमाचार्यः स तु सलिलराशिः सुकलिलो, न स प्रेमाचार्यः स तु विभुसुधर्मा, सुचरितः ।।२११।।
(वसन्ततिलका) मुग्धोऽस्म्यहं गुणसमुद्रतलं यियासुः
नाऽहं भवत्स्तुतिकृतेऽस्मि पटुप्रतिभः । नाऽहं भवत्पुनितपादरजोऽप्यरे ! ऽस्मि,
कल्याणबोधिफलदातृतरो! नतोऽस्मि ।।२१२।।
।
१. वो २. हानको 3.२ ४. शं.२ ५. शं.२ ६. नही तत्वापनुति
२५२ छे. - जिनशासनसेवा
Page #137
--------------------------------------------------------------------------
________________
२७३
- सिद्धान्तमहोदधौ 1 इति वैराग्यदेशनादक्षाचार्यहेमचन्द्रसूरिशिष्यपंन्यासकल्याणबोधिगणिवर्यविरचिते
सिद्धान्तमहोदधिमहाकाव्ये समुदायसर्जन-वात्सल्य-शिष्यहितजिनशासनप्रभावना-जिनशासनसेवावर्णननामा
पञ्चमस्तरङ्गः ।
षष्ठस्तरङ्गःઈતિ વૈરાગ્યદેશનાદક્ષાચાર્યહેમચન્દ્રસૂરિશિષ્યપંન્યાસકલ્યાણબોધિગણિવર્યવિરચિતે
સિદ્ધાન્ત મહોદધિમહાકાવ્ય
સમુદાયસર્જન-વાત્સલ્ય-શિષ્યહિતજિનશાસનપ્રભાવના-જિનશાસનસેવા વર્ણનનો
પંચમ તરંગ સમાપ્ત
-
-
-
-
--
-
-
सिद्धान्तमहोदधेः प्रेमसूरेः
संक्षिप्तजीवनपरिचयः सिध्दान्तमहोदधि-प्रेमसूरीश्वराः
आलेखकाः षोडशवर्षाणि यावत् प्रत्यक्ष
प्रेमसूरिसानिध्यं प्राप्ताः प्रेमसूरीणां परमगुणानुरागिणो
वैराग्यदेशनादक्षा आचार्यदेव-श्रीमद्विजयहेमचन्द्रसूरीश्वराः
સિદ્ધાન્તમહોદધિ સૂરિ પ્રેમનો
સંક્ષિપ્ત જીવન પરિચય 'महाविना eid edभो'
આલેખક ૧૬-૧૬ વર્ષો સુધી સૂરિ પ્રેમના
સાનિધ્યને પ્રત્યક્ષ માણનારા સૂરિ પ્રેમના પરમ ગુણાનુરાગી
વૈરાગ્ય દેશના દક્ષ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા
-
-
Page #138
--------------------------------------------------------------------------
________________
२७५
षष्ठस्तरङ्गः
-सिद्धान्तमहोदधौ ।। षष्ठस्तरङ्गः ।।
॥ ५७ तरंग ॥
ददृशे स्वचरित्रेण,
महाविदेहसाधुता । करालकलिकालेऽस्मिन्,
प्रकृष्टशीलधारिणा ।।१।।
ભયંકર કળિકાળમાં પણ પ્રકૃષ્ટ શીલધારક તેમણે પોતાના ચારિત્રથી મહાવિદેહની સાધુતા शविी . ||१||
अद्भुतजीवनस्याऽस्या
ऽन्तिमसाधनयाऽपि च । श्रुतया कामये नित्य
मीदृशं मृत्युरस्तु मे ।।२।।
અદ્ભુત જીવનધારી તેમની અંતિમ સાધના સાંભળીને એવી ઈચ્છા થાય છે કે, “મારુ મૃત્યુ પણ આવું જ થજો'. lણા
खम्भातपुण्यभूमिस्थो,
वर्षावासेऽन्तिमे गुरुः । चतुरशीतिवर्षाणां,
महद्वयसि संस्थितः ।।३।।
૮૪ વર્ષની વયે પ્રેમસૂરિ મ. અંતિમ ચોમાસામાં ખંભાતની પુણ્યભૂમિએ બિરાજતા हता. ||3||
नैकरुग्निलये देहे
ऽत्यन्तवृद्धेऽप्यहो ! गुरोः । सक्षमाणीन्द्रियाण्यासन्
उग्रशीलप्रभावतः ।।४।।
શરીરમાં અનેક રોગો ઘર કરી ગયાં હતા, અત્યંત વૃદ્ધપણું પણ હતું, છતાં ય ઉગ્રચારિત્રના પ્રભાવથી તેમની ઈન્દ્રિયો સક્ષમ હતી. II૪ll
न्तिमाराधना
Page #139
--------------------------------------------------------------------------
________________
२७७
-२७८71
सिद्धान्तमहोदधौ सिद्धान्तन्याययोश्चैव,
व्याकरणस्य गोचरे । गुरोः प्रान्तदशास्थस्य,
ज्ञानमासीन्नवं यथा ।।५।।
षष्ठस्तरङ्गः
૮૦-૮૨ વર્ષ પછી ય ગુરૂદેવનું સિદ્ધાન્ત, ન્યાય, વ્યાકરણના વિષયનું જ્ઞાન પણ તાજું ६. ॥५॥
महानैयायिकाः शिष्या,
वैयाकरणतल्लजाः । स्वक्षतीश्च गुरोर्ज्ञात्वा,
महाश्चर्ये निमज्जिताः ।।६।।
મહાનૈયાયિકો, વૈયાકરણરત્ન જેવા સાધુઓ ય (કર્મસાહિત્યની) પોતાની ક્ષતિઓ ગુરૂ પાસે જાણીને મહા આશ્ચર્યમાં ગરકાવ થઈ જતાં. IIII
।
નિત્ય રવાધ્યાય મગ્ન, ગ્રંથ સંશોધનમાં રતા અત્યંત પીડા છતાં રોગના પ્રતિકારનો ત્યાગ
।
नित्यस्वाध्यायमग्नस्य,
रतस्य ग्रन्थशोधने । अत्यन्तपीडितस्याऽपि,
त्यजतः प्रतिकारणं ।।७।।
5२dl....
।
વેદના વધતી હોવા છતાં સંઘહિતમાં રત, ક્રોધમાનથી શૂન્ય અને માયા લોભના મહાદ્વેષી
वर्धितवेदनस्यापि,
सङ्घहितरतस्य च । क्रोधमानविहीनस्य,
मायालोभमहाद्विषः ।।८।।
समान....
-
प्रशमहूदहंसस्य,
क्षमावार्धिनिशापतेः । कारुण्याम्भोमहाम्भोधेः,
प्रमोदामोदशालिनः ।।९।।
પ્રશમસરોવરના હંસ, ક્ષમાસાગરનાં ઉલ્લાસ માટે ચંદ્રસમાન, કરુણાના મહાસાગર ને , प्रमोहनी सुरलिथी शोलता....
Page #140
--------------------------------------------------------------------------
________________
૨૮id
- ઘટસ્તર:
સુખ-દુ:ખ, શત્રુ-મિત્ર અને સુવર્ણ-ટેફામાં સામ્યને ધારણ કરનારા એવા તેઓ ત્યારે આ વચનો કહેતાં હતા. llo,૮,૯,૧૦ના
सिद्धान्तमहोदधौ सुखदुःखारिमित्रेषु, काञ्चनलोष्ठुके तथा । समताशालिनो ह्यस्य,
बभूवुरुक्तयस्तदा ॥१०॥ (चतुर्भिः कलापकम्) “નીમુનીર્થક્વેદી,
रुग्गेहस्याऽन्तिमे क्षणे । भवितव्यतया क्वापि,
તશુદ્ધેશ્ય સાધવા !ાઉ૧T
હવે આ ખૂબ જીર્ણ અને રોગના ઘર સમાના દેહની છેલ્લી ઘડીએ નસીબ જોગે જો મારી શુદ્ધિ (ભાન) ન રહે તો તે સાધુઓ !....
-
-
- -
नमस्कारादिकं चैव,
व्रतोच्चारणपाठनम् । करणीयं यतो भूयात्,
સમયમરાં મમ” T૧૨ // ગુમન્ ||
મારું સમાધિમરણ થાય તે માટે મને ત્યારે સતત નવકાર, મહાવતોચ્ચારણાદિ આરાધના કરાવજો. ૧૧,૧૨
(
आत्मश्रेयोरतर्षिः स,
बाह्यौषधपराङ्मुखः । पपाठोपमितिग्रन्थं,
વૈરાગ્યરસારમ્ T 93 //
બાહ્ય ઉપચારથી પરામુખ થઈને આત્મહિતમાં પ્રવૃત્ત થયેલા એવા તેઓ ત્યારે વૈરાગ્યરસના સાગર સમાન “ઉપમિતિ ભવ પ્રપંચ કથા’ વાંચતા. ll૧૩
(
तन्मग्नवासरस्तं स,
निशायामनिशं स्मरन् । क्षपयामास बाढं स्व
જ સમયે તથા T૧૪TI
આખો દિવસ તેના વાંચનમાં અને રાતે તેના સ્મરણમાં મગ્ન એવા તેમણે ઘણા કર્મો ખપાવ્યા ને એ રીતે સમય પસાર કર્યો. ll૧૪TI
-
Page #141
--------------------------------------------------------------------------
________________
२८१
वैराग्यस्रोतसां सज्झायादीनां श्रवणं भृशम् ।
चकार नित्यमेवासी,
श्रेयसि केन तृप्यते ? ।।१५।।
(उपजाति)
सज्ज्ञानसद्ध्यानरतोऽयमार्यः सर्वार्थसिद्धत्रिदशाः स्तुवन्ति । सन्तः स्म सालम्बनतां व्रजन्ति
वर्षावासे गते तस्मिन्,
जगन्ति सुस्थानि तथा भवन्ति । । १६ ।।
समयज्ञोऽखिलो गणः ।
दिशो दिशः समागत्य,
'सिद्धान्तमहोदधी
अन्तिमाराधना
सार्द्धशतर्षिभक्तौ तत्
प्रपेदे गुरुमातरम् ।।१७।।
विससर्ज महाशिष्यान्,
परः सङ्घोऽभवद् भृशम् ।
वीरवच्च गुरुस्तदा ।। १८ ।।
१ नहीं समुय्ययासंअर छे. २ स्मनो सर्वत्र अन्वय डवो.
षष्ठस्तरङ्गः
२८२
વૈરાગ્યના સ્રોતસમી સજ્ઝાયોનું તેઓ સતત શ્રવણ કરતા હતાં. કલ્યાણના કાર્યમાં તૃપ્તિ
शानी ? ॥१५॥
मार्थ सज्ञान-सध्यानमां तीन हतां... સર્વાર્થસિદ્ધના સુરો સ્તુતિ કરી રહ્યા હતાં. સંતો સાલમ્બનપણું પામતા હતાં અને જગતો (આ મહર્ષિના પુણ્યથી) સુસ્થ (ઉપદ્રવરહિત) બનતા
॥१७॥
ચોમાસું પુરું થયું અને પરિસ્થિતિને સમજતો શિષ્યગણ ચારે બાજુથી આવી આવીને ગુરુમાતા पासे लेगो थयो. ॥१७॥
ખંભાતનો સંઘ ૧૫૦ સાધુઓની ભક્તિમાં રત બન્યો. ગુરુએ મહાવીરસ્વામિની જેમ પોતાના મુખ્ય શિષ્યોને બીજે મોકલ્યા. I॥૧૮॥
અન્તિમ આરાધના
Page #142
--------------------------------------------------------------------------
________________
૨૮૨
- સિદ્ધાન્તમદોઢથા |
षष्ठस्तरङ्गः
૨૮૪
“વસત્યન્તરામોડર્ની
સ્તીદ નમ્નવરાધના' ! ऊचे गुरुस्ततोऽन्या सा,
શિષ્ય% માતા તદ્દા TI૧૬TI
એક દિવસ ગુરુએ કહ્યું “અહીં બહુ જીવવિરાધના થાય છે. મારે બીજી વસતિમાં (મકાનમાં) જવું છે.' શિષ્યો પણ તેની તપાસ કરી આવ્યા. ll૧૯ી
नरो वा कुञ्जरो वेव, | ગુજં જ્ઞાતિવાત્ર દિ. શ્વર તા દત્ત !,
महान्तो हि महाशयाः ।।२०।।
‘નરો વા કુંજરો વા' ની જેમ ત્યારે કોઈ ગુરુવચન સમક્યું નહીં. મહાપુરુષો મહાઆશયવાળા હોય છે. l૨૦ની
સંવેગરસભરપૂર અને ભવનિર્વિણ એવા હૃદયને ધરાવતા ગુરુની ઈચ્છા શરીર નામની વસતિને છોડવાની હતી. રિવા
:
वसतेश्च जिहीर्षाऽभूद्
देहाख्यायास्तदा गुरोः । संवेगरसपूर्णस्य,
મનિર્વત: ર9TI
-
(
અને તે પાપી કાળો દિવસ.. હૈ.વ.૧૧ નો આવી ગયો. જેણે આ વિશ્વમાંથી તેજથી સૂર્ય સમાન ગુરુને લઈ લીધા. ll૨૨ા.
-
-
वैशाखैकादशी कृष्णा,
कृष्णा सा चाययावथ । पापा यया गृहीतोऽस्माद्
विश्वात्तेजोदिवाकरः ।।२२।। अवन्तिसुकुमालीय
सज्झायश्रवणं कृतम् । गुणरत्नमुनिवक्त्राद्,
ગુરુ માવતાત્મના પારરૂ II
-
ગુરુદેવે ત્યારે મુનિ ગુણરત્ન વિ. પાસે સુંદર એવી અવન્તિસુકુમાલની સઝાય ખૂબ ભાવિત થઈને સાંભળી. ll૧૩JI
સમાધિમરણ
Page #143
--------------------------------------------------------------------------
________________
२८५
षष्ठस्तरङ्गः
-२८६7.
તેમની છાતીમાં અસહ્ય પીડા ઉપડી અને 'अमापुंडूं.' महीने वीर... वीर.. २८ श३ यु. ॥२४॥
सिद्धान्तमहोदधौ तीक्ष्णवक्षोव्यथातीव्र
व्यथितोऽपि गुरुस्तदा । क्षमयामीत्युवाचेतो,
'वीर ! वीर !' जजाप च ।।२४।। यदि मे स्यात्प्रमादोऽस्यां,
रजन्यां वपुषोऽस्य नु । आहारमुपधिं देहं,
व्युत्सृजामि त्रिधाऽप्यहम् ।।२५।।
.
।
।
જો આ રાતે મારા દેહનો પ્રમાદ-મરણ થાય તો આહાર-ઉપાધિ-દેહ સર્વને ત્રિવિધપણે વોસિરાવું છું. l૨૫l.
momen
इत्यादिगाथया त्यक्त
बाह्येतरपरिग्रहः । नितान्तवेदनामध्ये,
समाधिसुस्थितो गुरुः ।।२६।।
આવી ગાથાઓથી બાહ્યાભ્યતરપરિગ્રહનો ત્યાગ કરનાર અને અત્યન્ત વેદના વચ્ચે પણ समाधिमा सुस्थित मेवा सु३ प...
।
મહાત્મા નવકાર સંભળાવતા હતા ત્યારે प्रसनपने वीर.. पीर.. वीर.. Gadi स्पा गयां. ॥२५,२७॥
पठ्यमाने मुनौ पञ्च
नमस्कृति प्रसन्नहृद् । असकृद्वीरवीरेति,
ब्रुवाणो प्रस्थितो दिवम् ।।२७।। युग्मम् ।। समाश्वसीहि को ब्रूयाद् ?,
दद्यात् कः कं च सान्त्वनम् ?। आक्रन्दरवसुक्रान्ते,
द्यावाभूमौ ह हा ! तदा ।।२८।। मुसमाधिमरणम्
હાય.. આકાશ પાતાળ જ્યારે આજંદોથી ભરાઈ ગયા. ત્યારે ‘શાંત થા’ એમ કોણ કહે ? કોણ કોને સાત્ત્વન આપે ? l૨૮l
સમાધિમરણ
Page #144
--------------------------------------------------------------------------
________________
२८७
२८८
षष्ठस्तरङ्गः
'मोह ! आश तूटी पst. संसारना તાપથી બચાવતું છત્ર ગયું ! ગુરૂદેવ આપ ક્યાં છો ?' એમ સંઘે ખૂબ આક્રંદ કર્યું. ll૨૯ll
• सिद्धान्तमहोदधौ गगनं पतितं छत्रं,
गतं भवाऽऽतपापहम् । गुरो ! ऽसि त्वं ह हा क्वेति,
चक्रन्दुस्ते मुहुर्मुहुः ।।२९।। कृत्वाऽन्तिमविधि भग्न
हृदयर्षिगणेन च । समर्पितश्च सङ्घाय,
पार्थिवविग्रहो गुरोः ।।३०।।
ભગ્નહૃદયે શિષ્યગણે અંતિમવિધિ કરીને शु३ना पार्थिव हिने संधने सपा यो. ॥30॥
-
-
-
चिरसंयमपूताङ्ग
दर्शनपावनीकृताः । सहस्रभाविकात्मानः,
महातेजासुशालिना ।।३१।।
મહાતેજથી શોભતા તેમણે ચિર સંયમથી પુનિત એવા તેમના શરીરના દર્શન આપવા વડે હજારો ભાવિક લોકોને પણ પાવન કર્યા. ||३१||
-
-
-
प्रससाराऽस्य वार्ता तु,
न चिराद् भारतेऽखिले । आजग्मुस्त्वरितं लोकाः,
प्राज्यसङ्ख्याः क्षणे क्षणे ।।३२।।
ખૂબ ઝડપથી ભારતભરમાં સમાચાર ફેલાઈ ગયાં. અને ક્ષણે ક્ષણે મોટી સંખ્યામાં લોકો ઝડપથી આવવા લાગ્યા. l૩શા
भव्यतमश्रियाऽलघ्वा,
स्मशानयात्रया गुरोः । नगरराजमार्गोऽभूत्,
सुरवाञ्छितवालुकः ।।३३।।
ભવ્યાતિભવ્ય વિરાટ સ્મશાનયાત્રા નીકળી... તે રાજમાર્ગ પણ પાવન થઈ ગયો. દેવો પણ deseोनी वांछना रतI dI. ||33||
-
भव्यस्मशानयात्रा
Page #145
--------------------------------------------------------------------------
________________
षष्ठस्तरङ्गः
'सिद्धान्तमहोदधौ सहस्रेषु च नेत्रेषु,
पश्यत्सु निर्निमेषकम् । हृदयेषु सहस्रेषु,
नमत्सु च मुहुर्मुहुः ।।३४ ।।
નિર્નિમેષ પણે હજારો આંખો જોઈ રહી. હતી... વારંવાર હજારો હૃદયો નમી રહ્યા
édil...
स्रवत्सु च सहस्रेषु,
तदाश्रुषु शनैः शनैः । जयनादपुरस्कार, यात्राऽऽगाच्च चितास्थले ।।३५ ।। युग्मम् ।।
....61 अश्रुमओ सरी रखा édi.... ત્યારે જય નાદ કરતી સ્મશાનયાત્રા ધીમે ધીમે थितास्थले मापी पहोंथी. ||३४,34||
-
।
પરમસંયમથી પવિત્ર એવો તેમનો દેહ ચંદનથી રચિત ચિતામાં મુકવામાં આવ્યો. ||35|
परमसंयमेनाऽसौ
पवित्रो गुरुविग्रहः । चन्दनेन सुसज्जायां,
चितायां विन्यविश्यत ।।३६।। पुण्यज्योतिर्मयो देहो,
ज्योतिर्मयो बभूव च । परज्योतिःपथेऽग्रे च,
ज्योतिस्तु सा गता दिवम् ।।३७।। गुरुमन्दिरमद्यापि,
तत्स्थानेऽस्ति सुमङ्गलम् । सानिध्यसाधकाशेष
वाञ्छनापूरकं वरम् ।।३८।।
પુણ્યજ્યોતિર્મય તેમનો દેહ જ્યોતિર્મય બન્યો. હા ! તે જ્યોતિ તો પરંજ્યોતિમોક્ષા માર્ગમાં આગળ વધતી દેવલોકે પહોંચી ગઈ हती. ||300
તે સ્થાને આજે પણ મંગળકારી ગુરૂમંદિર છે જે તેનું સાનિધ્ય કરનારની બધી વાંછનાઓ પૂર્ણ 5 छ. ||3||
पुण्यप्रभाव
Page #146
--------------------------------------------------------------------------
________________
r षष्ठस्तरङ्गः
જે શુદ્ધ બુદ્ધિથી સૂરિ પ્રેમના નામનો જાપ કરશે તે બાહ્યાભ્યતર વિઘ્નોને હણીને બાહ્યાત્યંતર સંપતિને પામશે. l૩૯ll
* સિદ્ધાન્તમદાવવાનું श्रीप्रेमसूरिनाम्नो यो,
નાં રિર્તિ સુધી: | विघ्नान्बाह्येतरान् हत्वा, विन्द्यात् बाह्येतरश्रियम् ।।३९ ।।
(મત્તિની) मनुजसुखदलानां मोदसन्मञ्जरीणां
सुरगृहकुसुमानां मोक्षहद्हृत्फलानाम् । जगति भवति साक्षाद्याचकानां प्रदाता
गुरुरिह सुरवृक्षः सत्फलावञ्चकानाम् ।।४०।।
અહીં (ખંભાત-ગુરુમદિરમાં બિરાજમાન) ગુરુદેવ સાક્ષાત્ સુરતરુ છે, કે જે વાચકોને મનુષ્યસુખોરૂપી પર્ણના આનંદરૂપી સુંદર મંજરીના, સુરલોકરૂપી ફૂલોના, મોક્ષરૂપી મનોહર ફળોના II દાતાર થાય છે. હા... એ યાચકો શુભ ફલાવંચક બન્યા વિના રહેતા નથી. (યોગગ્રંથોમાં ફલાવંચક પ્રસિદ્ધ છે. તે ત્યાંથી જાણી લેવું.)ll૪ll
(હે જગતના જીવો !) સુધાને ફોગટ છોડીને ઝેરને આશરે કેમ જાઓ છો ? સંસારતારણા એવા આ સદ્ગુરુની ઉપાસના કરી લો.il૪૧
हालाहलं श्रिता रे ! रे !
किं विहाय सुधां मुधा। संसारतारणः सोऽयं
सुगुरुः समुपास्यताम् ।।४१ ।।
(વિયોનિની) समतानिधिवीरवीरवाग
गलिताशेषकषायकामहृद् । शिवमार्गविरामनाकभाक् ।
स गुरुः प्रेममुनीश्वरोऽवतात् ।।४२।। 9 અહીં કેવલ અશ્લિષ્ટ પરમ્પરિત રુપકાલંકાર છે. ૨ અહીં અપ્રસ્તુત પ્રશંસા અલંકાર છે.
હૃદય સમતામાં લીન હતું. વાણીમાં વીર. વીરનું રટણ હતું. વિષય.... કષાયો... બસ, મૃતપ્રાયઃ થઈ ગયા હતાં. આ અવસ્થામાં મોક્ષમાર્ગમાં વિસામા સમાન સ્વર્ગે વિશ્રામ કરનાર શ્રી પ્રેમસૂરિ અમારું રક્ષણ કરો. Il૪શા.
-
पुण्यप्रभाव:
Page #147
--------------------------------------------------------------------------
________________
૨૬૪ /
- સિદ્ધાન્તમદથી 1 स गतोऽधिकसाधनार्थको
મરતક્ષેત્રમુવાડFપુખ્યતઃ | जनयन् स्वनुबन्धिसंयमात्
__किल चित्रं त्रिदिवौकसां दिवम् ।।४३ ।।
r સ્તર:
ભરતક્ષેત્રના પુણ્ય ખૂટ્યા અને અધિક સાધના માટે તલસતો આ આત્મા દેવલોકે પહોંચી ગયો... કદાચ દેવો ય તેમના દર્શનથી વિસ્મયમાં પડી ગયા હશે... સાનુબંધ સંયમના સંસ્કારોથી તો... I૪all
-
-
-
शमसजितपुष्पसायक!
परकल्याणकबोधिदायक !। जिनशासननौसुनायक !
जगदेतत् कृपयाऽभिषिच्यताम् ।।४४ ।।
શમનાં સામર્થ્યથી કામદેવને જીતી લેનાર ! શ્રેષ્ઠ કલ્યાણબોધિના દાતાર ! જિનશાસનનૈયાના સફળ સુકાની ગુરૂદેવ ! આપની કૃપાથી આ જગતને અભિષેક કરો. l૪૪
- -
-
इति वैराग्यदेशनादक्षाचार्यहेमचन्द्रसूरिशिष्यपंन्यासकल्याणबोधिगणिवर्यविरचिते
सिद्धान्तमहोदधिमहाकाव्ये श्रीप्रेमसूर्यन्तिमाराधना-स्वर्गवासवर्णननामा
षष्ठस्तरङ्गः ।
ઈતિ વૈરાગ્યદેશનાદક્ષાચાર્યહેમચન્દ્રસૂરિશિષ્યપંન્યાસકલ્યાણબોધિગણિવર્યવિરચિતે
- સિદ્ધાન્તમહોદધિમહાકાવ્ય શ્રી પ્રેમસૂરિ-અંતિમારાધના-સ્વર્ગવાસવર્ણન નામનો
ષષ્ઠ તરંગ સમાપ્ત
(
-
१.असमत्ती य चित्तेसु
ठाणेसु होइ तेर्सि उप्पाओ । तत्थ वि तयणुबंधो तस्स तहब्भासओ चेव ।।
- योगशतकम्
૧. સંયમસાધનાથી જો કદાચ કાળાદિના કારણે મોક્ષ ન થાય તો દિવ્ય સ્થાનોમાં ઉત્પત્તિ થાય છે અને સંયમસાધનાના અભ્યાસથી ત્યાં ય તેના અનુબંધ (સંસ્કાર) રહે છે.
- યોગશતકણા
-
-
प्रार्थना
Page #148
--------------------------------------------------------------------------
________________
Fसप्तमस्तरङ्गः
-- સિદ્ધાન્તમદોઢથાનું // સપ્તમસ્તર: ||
(શાર્દૂર્નાવિષ્ઠાદિતમ) पादाङ्गुष्ठसुचालितामरगिरिः, हस्तास्तदेवस्मयः जिह्वाखण्डितशक्रसंशयचयो, वाङ्नष्टहालाहलः । सर्वाङ्गीणमहोपसर्गदकृपा - नेत्राम्बुदत्ताञ्जलिर्दाढादारितदिव्ययुत्समवतात्, श्रीवर्द्धमानो जिनः ।।१।।
I સપ્તમ તરંગ II પગ અંગુઠડે મેરુ કંપાવનારા, હસ્તથી દેવના અભિમાનને નિરસ્ત કરનારા, જિહવાથી શક્રના સંશયોને હણનારા, વાણીથી વિષને ઉતારનારા, સર્વ અંગોમાં મહોપસર્ગો કરનાર ઉપર પણ કરુણાથી અશ્રુ દ્વારા અંજલિ આપનારા, અને દાઢાથી દિવ્યયુદ્ધોનું દારણ કરનારા એવા શ્રીવર્તમાનજિન તમારું સમ્યફ રક્ષણ કરો.
-
- -
શ્રીગૌતમસ્વામિ, સુધર્મારવામિ, જંબૂરવામિ, શ્રીપ્રભવસ્વામિ ઈત્યાદિ દેવોની ય પૂજાના સ્થાન સમાન તે શ્રીગુરુ સૂરિશ્ચન્દ્રો પ્રસન્ન થાઓ. Thશા
(ઉપનાતિ) श्रीगौतमस्वामि-सुधर्मदेव
जम्बूप्रभु-श्रीप्रभवप्रमुख्याः । सुरीशपूजापदसूरिचन्द्रा
भवन्तु ते श्रीगुरवः प्रसन्नाः ।।२।।
(વસન્તતત્વવેT) पट्टक्रमे च विजयादिवराभिधेया
नानन्दसूरि-कमलाभिधसूरिपादान् । संविग्नसन्ततिसदीशपदान् प्रणम्य
श्रीवीरदानचरणांश्च गुरून नुवेऽथ ।।३।।
તેઓની પાટપરંપરામાં શ્રીવિજયાનંદસૂરિ, કમલસૂરિ અને સંવિજ્ઞ પરંપરાનાં નાયક ઉપાધ્યાયશ્રી વીરવિજયજી તથા શ્રી દાનસૂરિજીને પ્રણમીને હવે ગુરુવરોની સ્તુતિ કરીશ. Il3II
૧. બાળપણમાં પરીક્ષા કરવા આવેલ દેવે ભયંકર રૂપ કર્યું ત્યારે ૨. પાઠશાળાના પ્રસંગે બ્રાહ્મણરૂપ કરીને શક્ર આવ્યો ત્યારે પાઠકના સંશયો ઉપચારથી શકના કહ્યાં છે. ૩. ચંડકૌશિકના. ૪. સંગમદેવ.
5. ‘સુરી + શ = સુરીશ = વૈવ:
प्रशस्ति ।
– પ્રશસ્તિ ,
Page #149
--------------------------------------------------------------------------
________________
२९८
- सिद्धान्तमहोदधौ (वसन्ततिलका) श्रीदानसूरिवरशिष्यमतल्लिका स
श्रीप्रेमसूरिभगवान् क्षमया क्षमाभः । सिद्धान्तवारिवरवारिनिधिः पुनातु
चारित्रचन्दनसुगन्धिशरीरशाली ।।४।।
(वसन्ततिलका) कर्माख्यशास्त्रनिपुणो ह्यनुहीरसूरि
विश्वाद्भुतप्रवरसंयतगच्छकर्ता । स्वाध्यायसंयमतपोऽप्रतिमैकमूर्तिः
श्रीप्रेमसूरिरवताद् भवरागनागात् ।।५।।
सप्तमस्तरङ्गः
પ્રભુ વીરની ૭૫મી પાટ દીપાવનાર દાનસૂરિજી ना शिष्य २... क्षमाथी पृथ्वी समान, સિદ્ધાન્ત મહોદધિ... ચારિત્ર ચંદનથી મહેંક મહેંક થતા દેહના ધારક... વિજય પ્રેમસૂરીશ્વરજી महारा... ममने पापन रो. ||४||
વિજય હીરસૂરિજી પછી સૌથી વિશાળ ગચ્છના सड.. साहित्यनिपुलामति.. स्वाध्याय, संयम भने तपनी अप्रतिम प्रतिभा... श्रीप्रेमसूरि ... सहाय रक्षा उरले, भवभथी... ||५|
-
(वसन्ततिलका) तत्पट्टभृद् भुवनभान्वभिधश्च सूरिः
श्रीवर्धमानसुतपोनिधिकीर्तिधाम । न्याये विशारद इतीह जगत्प्रसिद्धो
जातोऽतिवाक्पतिमतिर्मतिमच्छरण्यः ।।६।।
तेमना पधर थयां... वर्धभान तपोनिधि... ન્યાય વિશારદ. બૃહસ્પતિને ટપી જનાર બુદ્ધિના स्वामि... बुद्धिभता रमनु शरए। लीधुं तवा.. વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા. llઘા.
(
(वसन्ततिलका) तुभ्यं नमो भविकपङ्कजबोधभानो !
तुभ्यं नमो दुरितपङ्कविशोषभानो !। तुभ्यं नमो निबिडमोहतमोहभानो ! ____ भावाद् भजे भुवनभानुगुरो ! भवन्तम् ।।७।।
ભવ્ય જીવોરૂપી કમળોના વિકાસમાં ભાનુ સમાન.. પાપ પંકને શોષવી દેવામાં ભાનુ સમાન.. અને નિબિડ મોહતિમિરને કરવામાં ય ભાનુ समान... मेवा शुरुप नपानमानुसूरीश्वर! આપને કોટિ કોટિ વંદના.. હું આપને ભાવથી मधु. ७
Page #150
--------------------------------------------------------------------------
________________
२९९
-सिद्धान्तमहोदधौ
सप्तमस्तरङ्गः
३००
(शार्दूलविक्रीडितम्) "पद्मो ज्ञानमहाम्बुधिर्मुनिजनाः, पद्मं गुरुं मेनिरे पद्मनातितमां धृता गुरुकृपा, पद्माय तोषो गुरोः । पद्मात्संयमभृद्गणोऽस्ति च महान्, पद्मस्य घोरं तपः पद्मे धैर्यसमाधिसंयमगुणाः, श्रीपद्म ! पाया भवात् ।।८।।
(वियोगिनी) समतावरसागरोऽवताद्
___ भवभीतेरभयः क्षमानिधिः । अपि केन्सररोगपीडितो
न कदाचित् कृतवान्नधीरताम् ।।९।।
તેમના સોદર અનુજ.. અને પ્રથમ શિષ્ય हता पं. पविश्य गदिशपर्थ!.. ज्ञानसागर... મુનિવરમાન્ય... ગુરુકૃપાપાત્ર, ગુરુને પ્રસન્ન 5२नार... संयभीगासs... घोर तपस्वी... धीरता-समाधि-संयमना स्वामि... आप नवोधि तारs होले... |
।
કેન્સરની ઘોર પીડામાં ય કદી અધીરતા નથી तापी.. भय नथी पाभ्या.. समतासागर.. ક્ષમાનિધિ પૂ ૫. પદ્મવિજયજી ગણિવર્ય... અમારી ભવભીતિઓને દૂર કરો..llll
।
(वसन्ततिलका) गच्छाधिनाथपदभृज्जयघोषसूरिः
पुण्येन पुण्यनिलयो जयतीह चोच्चैः। सर्वाधिकश्रमणसार्थपति-र्मतीश:
पाता चतुःशतमितर्षिगणस्य शस्यः ।।१०।।
સવધિક શ્રમણોના ગણનાં અધિપતિ, ચારસો સાધુઓના પ્રશસ્ય પાલનકર્તા, મતિમંત, પુણ્યનિલય એવા ગચ્છાધિપતિ શ્રી જયઘોષસૂરિજી અહીં પુણ્ય વડે અત્યંત જયવંતા વર્તે છે. ll૧ના
।
-
(वसन्ततिलका) साक्षाज्जिनागमनिधिः प्रथितो यतोऽस्ति
सिद्धान्तसूर्य इति यो जगतीतलेऽस्मिन् । साम्राज्य उन्मथितदोषरिपौ यदीये
प्राप्तः समाप्तिमिह चैष मम प्रबन्धः ।।११।।
જેઓશ્રી સાક્ષાત્ જિનાગમનિધિ છે. તેથી જગતમાં “સિદ્ધાન્તદિવાકર' તરીકે પ્રસિદ્ધ છે. દોષરૂપી શત્રુઓનો નાશ કરનાર એવા જેમના સામ્રાજ્યમાં આ મારો પ્રબંધ અહીં પૂર્ણતાને पाभ्यो .||११||
-
प्रशस्ति ।
Page #151
--------------------------------------------------------------------------
________________
- સિદ્ધાન્તમદોઢથી 1 (વસન્નતિનવરા) सद्बुद्धिनीरधिविबोधनबद्धकक्ष !
वैराग्यदेशनविधौ परिपूर्णदक्ष ! । सीमन्धरप्रभुपदोर्वरभक्त ! रक्ष
શ્રીદેમારા ! મવમોશનલ !TI૧૨ TI
(વસન્તતિનવજા) वैराग्यवाग्विजितविश्वविलासवारः ।
वात्सल्यवारिपरिसिक्तसुसङ्घवारः । अर्हन्मयास्वनितशोणितलब्धसारः श्रीहेमचन्द्रगुरुराट् शमभिन्नमारः।।१३।।
सप्तमस्तरङ्गः
સબુદ્ધિરૂપી સાગરને ઉલ્લાસવા જેઓ કટિબદ્ધ છે તે વૈરાગ્ય દેશના દક્ષ... શ્રી સીમંધર જિનના ચરણોમાં શ્રેષ્ઠ ઉપાસક ... સમગ્ર જગતના મોક્ષની ખેવના કરનારા... ગુરૂદેવ શ્રી હેમચંદ્રસૂરિજી! આપ તારણહાર હોજો... ll૧૨ના
જેમણે.. વિશ્વના વિલાસોને પરાભૂત કર્યા... વૈરાગ્યવાહિની વાણીથી, સમગ્ર સંઘોને પ્લાવિત કર્યા... વાત્સલ્ય નીરનાં સિંચનથી, મૈલોક્યના સારને મેળવી લીધો... હૃદય અને લોહીના પ્રત્યેક કણને અરિહંતમય કરીને, વિશ્વવિજયી કામદેવને ભેદી નાંખ્યો... એક “શમ’ ગુણના તીરથી, તેવા ગુરૂદેવશ્રી હેમચંદ્રસૂરિ મહારાજા છે.ll૧all
(મુનાપ્રયાતિમ્) नमस्ते गुरुप्रेमसूरीश ! भक्त्या
नमस्ते गुरुप्रेमसूरीश ! भक्त्या । नमस्ते गुरुप्रेमसूरीश ! भक्त्या
नमस्ते गुरुप्रेमसूरीश! भक्त्या ।।१४।।
ગુરૂશ્રી દાનસૂરીશ્વરજી ! આપને ભક્તિભરી વંદના. ગુરૂશ્રી પ્રેમસૂરીશ્વરજી ! આપને ભક્તિભરી વંદના. આપને ભક્તિભરી વંદના. ગુરૂશ્રી ભુવનભાનુસૂરીશ્વરજી ! આપને ભક્તિભરી વંદના. ગુરૂશ્રી પં.પદ્મવિ. આપને ભક્તિભરી વંદના. ગુરૂશ્રી હેમચંદ્રસૂરીશ્વરજી ! આપને ભક્તિભરી વંદના. ll૧૪
૧. સસ્તતિ રથ:/૨. ગુરુમસૂરે શ ! રૂ. ગુરુમસૂરીશ્વર: ચામું, સત્યવોયન
४. गुरुप्रेमसूरिरीशो यस्य सः, तत्संबोधनम् । ५. गुरुप्रेमात् सू:- जन्म यस्य, IITમFE ! + શ ! તવોથના દ્વિર્યાન્વેશનમા ft: / પતો ઉ.વ
हेमचन्द्रसूरीश्वराभ्यां चारित्रिपाभ्यां दत्तो जन्म श्रीप्रेमरिणा प्रतिबोधादिना ।
Page #152
--------------------------------------------------------------------------
________________
*
सप्तमस्तरङ्गः
- સિદ્ધાન્તમદોઢથી 1
વગ્રા) एतद्गुरुप्राप्तचरित्रसद्मा
चैतद्गुरुप्राप्तविचित्रमेधः । एतद्गुरूणां पदपद्मभृङ्गः
कल्याणबोधिः कृतवान् चरित्रम् ।।१५।। अल्पाख्यानकृतागाश्चा
स्म्यनल्पगुणशालिनः । तस्मै चोत्सूत्रभाषा चे
मिथ्या मे दुष्कृतं भवेत् ।।१६।।
આ છે બેજોડ ગુરૂદેવોની બેજોડ પરંપરા... આ ગુરૂઓની કૃપાથી ચારિત્ર્યની પ્રાપ્તિ થઈ.. કાંઈક પ્રજ્ઞાની ય પ્રાપ્તિ થઈ.. અને ગુરૂચરણકમળચંચરીક કલ્યાણબોધિ (પં. કલ્યાણબોધિવિ. ગણિવર્ય) એ આ ચરિત્રની રચના કરી.. ll૧પો.
ના... અનય ગુણોથી શોભતા ગુરૂદેવના આ ગુણગુંજનમાં અતિશયોક્તિ તો નથી જ. પણ હા... અલ્પોક્તિનો દોષ તો જરૂર છે, તે અપરાધ માટે અને જો કાંઈ ઉસૂત્રભાષણ થયું હોય તો તે માટે મિચ્છામિ દુક્કડમ્. ll૧બ્રા.
(
(
शुध्यतां मे क्षतिश्चात्र,
कृतकृपैः सुकोविदः । सावृतेः सूक्ष्मबुद्धेर्या,
માતૃશસ્તુ થવ ા ? T૧૭TI
અહીં મારી જે ભૂલ થઈ હોય તેનું મારા પર કૃપા કરીને વિદ્વ૮ર્યો શોધન કરે. બેશક... સૂક્ષ્મબુદ્ધિ એવા પણ છદ્મસ્થની ભૂલ થવી સુશકય છે. તો પછી મારા જેવાની તો વાત જ ક્યાં રહી ? ll૧oll
(
(શાર્દૂલ્તવીકતમ) औचित्यं न चितं रसेऽरसभृता
ध्वानो भृतो नो ध्वनेर्नाऽलङ्कारकृतेरलङ्कृतिररे !
रीतिकृताऽरीतिना । ૧. ઔચિત્ય, રસ, અલંકાર, રીતિ, અભ્યાસ, ગુણ આ સર્વ કાવ્યશાસ્ત્રોમાં II સુપ્રસિદ્ધ છે. વિશેષાર્થીઓએ તેમાંથી જાણી લેવું.
અહીં મેં ઔચિત્ય સંચિત નથી કર્યું, રસમાં નીરસતા (ઉદાસીનતા) રાખી છે. “ધ્વનિ'નો સૂર પણ નથી પૂર્યો. અલંકારો રચવા વડે અલંકૃતિ (શણગાર) પણ નથી કરી. રીતિ
Page #153
--------------------------------------------------------------------------
________________
सिद्धान्तमहोदधी
अभ्यासालसमानसेन न गुणैः प्रागुण्यमत्राऽऽहितं
यत्किञ्चित्तु तथाऽपि मञ्जु तदिह, શ્રીદેમચન્દ્રપ્રમોઃ ।।૧૮।।
यदत्रासौष्ठवं किञ्चित्, तन्ममैव गुरोर्न हि ।
यदत्र सौष्ठवं किञ्चित्,
प्रशस्ति
તદ્ ગુરોરેવ મે ન હિ।19′||
|| ઙ્ગથ સ્તુતિસ્રોતસ્વિની ।।
(શાર્દૂનવીહિતમ્)
गाम्भीर्ये गरिमान्वितो गुणमणि-व्यूहकरत्नाकरो ब्रह्मप्रग्रहनक्रचक्रमकरै- मोहाद्यधृष्यस्तथा । | श्रेयश्रीजनकः किल श्रुतसुधा-स्रष्टेह यस्तस्य कः सिद्धान्तकमहोदधेर्गणयितुं शक्तस्तरङ्गान् स्फुटम् ? ।।२०।।
૧. સિદ્ધાવિન્દ્રોહવૃતોઽયં ફ્લોઃ। ૨. ‘’િ - શબ્દઃ ક્ષેષે, પ્રŘ, નિવારને, ऽपलापे, ऽनुनये ऽबज्ञाने चाऽस्ति । इह त्वपलापे - नास्त्यसी यः 'सिद्धान्तमहोदधेस्तरङ्गान् गणयितुं समर्थ इत्यभिप्रायः ।
'सप्तमस्तरङ्गः
વગરના થઈને રીતિને પણ ધારણ નથી કરી, અભ્યાસમાં આળસુ માનસવાળા એવા મેં અહીં ગુણો વડે પ્રગુણતા પણ નથી મૂકી, છતાં પણ અહીં યત્કિંચિત્ સુંદર હોય તો તે (ગુરુદેવ) શ્રીહેમચન્દ્રપ્રભુનું છે. ||૧૮મા
અહીં જે કાંઈ પણ અસૌષ્ઠવ (નરસાપણું) છે, તે મારું જ છે, ગુરુનું નથી. અહીં જે કાંઈ પણ સૌષ્ઠવ (સારાપણું) છે. તે ગુરુનું જ છે, મારું નથી.[૧૯લા
II અથ સ્તુતિ સરિતા ||
અહીં જે ગાંભીર્યમાં ગરિમાવંત છે. ગુણરૂપી રત્નોના સમૂહથી અજોડ રત્નાકર છે. બ્રહ્મચર્યના તેજ રૂપી જળચરસમૂહ અને મગરો વડે મોહાદિ (આંતર શત્રુઓ)ને અસ્પૃષ્ય છે. કલ્યાણરૂપી લક્ષ્મીના જનક છે. શ્રુતસુધાના સષ્ટા છે. તે સિદ્ધાન્તમહોદધિના તરંગોને ગણવાને કોણ સમર્થ છે ? (અર્થાત્ કોઈ સમર્થ નથી)|॥૨૦॥
પ્રશસ્તિ
Page #154
--------------------------------------------------------------------------
________________
सिद्धान्तमहोदधौ
सप्तमस्तरङ्गः
૨ ૨૮
(શાર્ટૂર્નાવશ્રીદિતમ્) त्रैलोक्येऽप्रतिमस्य तस्य जगति, ह्युत्कृष्टचारित्रिणः श्रीपूज्यस्य तु पूज्यपूज्यचरितं, को वक्तुमीशोऽखिलम् । मौखर्याद् गुरुगौरवैकजनिताद्, लेशो मया दर्शितः पाथोधेश्चरमस्य पाणियमयुक, कोऽहं तितीर्घस्त्विति!॥२१॥
ત્રણ જગતમાં અપ્રતિમ, વિશ્વમાં પ્રકૃષ્ટચારિત્રી એવા તે (સિદ્ધાન્ત મહોદધિ) સૂરિ પ્રેમનું પૂજ્યોને ય પૂજ્ય એવું ચરિત્ર સંપૂર્ણ કહેવાને તો કોણ સમર્થ છે ? છતાં ય ગુરૂગુણ-ગૌરવથી થયેલ વાચાળતાથી મારા વડે કાંઈક અંશ અહીં કહેવાયો છે. માત્ર બે હાથથી રવયંભૂરમણ સમુદ્રને તરી જવા ઈચ્છતો હું કોણ ? (અર્થાત્ તેમનું સંપૂર્ણ ચરિત કહેવું અશક્ય છે.)l૨ll
નિરુપમ ગુણોથી જેમનું સમગ્ર જીવન વંધોને પણ બંધ હતું. બહ્મચર્યના પ્રભાવથી સર્વહિતકરી તેમની વાંછનાઓ સિદ્ધ થઈ. ભીમભવોદધિથી પોતે તર્યા અને બીજા જીવોને ય તાર્યા તેવા દેવ થઈને ય સપ્રેમ અનરાધાર કૃપાવૃષ્ટિ કરનારા પ્રેમસૂરિ મ. ને હું વંદુ છું. ll૨૨ા.
(મન્તાક્રાન્તા) वन्द्यैर्वन्द्यं, निरुपमगुणे- रायुरासीत् समग्रं सिद्धा वाञ्छा, सकलहितदा, ब्रह्मचर्यकधाम्ना । तीर्णो भीमाद्, भवजलनिधे- स्तारयन्नन्यजीवान् वन्दे प्रेम, सुरमपि कृपा, वर्षयन्तं नितान्तम् ।।२२।।
(મુન્દ્રાન્તિા ). धन्यं नेत्रं, परमपुनितं, दर्शनं येन चाप्तं, धन्या जिह्वा, गुणरवरता, श्रोतृकां च धन्यो । चेतो धन्यं, स्मरणनिरतं, पादलग्नं ललाट ॥ वन्दे प्रेम, तमपि विनतं, विश्वविश्वकधन्यम् ।।२३।।
પરમપુનિત એવું તેમનું દર્શન પામનાર નેત્ર ધન્ય છે. તેમના ગુણગાનમાં રત જિલ્લા અને તે સાંભળનારના કર્ણ પણ ધન્ય છે. તેમના સ્મરણમાં રત ચિત્ત અને ચરણમાં લાગેલ લલાટ પણ ધન્ય છે. શ્રી પ્રેમસૂરિ મ.ને હું વંદુ છું. સમગ્ર વિશ્વમાં ધન્ય એવા તેમના વંદકને પણ વંદુ છું. Il૨૩.
- -
-
-
Page #155
--------------------------------------------------------------------------
________________
સતકર્તા :
- સિદ્ધાન્તમદોઢથી 1 (શાર્દૂહ્નવીદિતમ્) केचित्काव्यकलापकल्पकुशलाः केचित्तपोभिः कृशाः, सिद्धान्तोपनिषद्विचारचतुराः, केचित्पराः पाठने । केचिच्चिन्तनचञ्चवोऽथ भुवने, व्याख्याकृतः केचन प्रेमर्षि प्रवरं नमामि सततं, सर्वैर्गुणः संश्रितम् ।।२४ ।।
કેટલાક કાવ્યો બનાવવામાં કુશળ છે તો કેટલાક તપથી કૃશ છે. કોઈ સિદ્ધાંતોપનિષદ્ગા વિચારમાં ચતુર છે તો કેટલાક પાઠનમાં. કો'ક ચિંતન શીલ છે. તો જગતમાં કો'ક વ્યાખ્યાનકારો છે. પણ શ્રેષ્ઠ દષિ એવા સૂરિ પ્રેમને હું સતત નમું છું. જે સર્વગુણોથી આશ્રય કરાયા છે. ll૧૪ll
(શાર્દૂનવોદિતમ્) यस्याऽऽसीत्परमाद्वितीयधिषणा, विश्वेऽपि विश्वे कृपा, यत्नो मङ्गलकल्पनाय च कृता-ऽगस्यप्यहो ! सर्वथा । पादौ तीर्थसमौ स्मितं वरसुधा, लावण्यपुण्या प्रभा, हस्ताब्जं भवमुक्तिदं शिरसि तं, श्रीप्रेमसूरिं स्तुवे ।।२५।।।
જેમની પરમ અદ્વિતીય બુદ્ધિ હતી, સમગ્ર વિશ્વ પર કરુણા... અપરાધીનું પણ મંગલા કરવાનો યત્ન... તીર્થસમા ચરણો... સુધા ઝરતું મિત... લાવણ્યપુણ્યપ્રભા હતી... મસ્તક પર જેમનો હાથ પડે ને મોક્ષ થઈ જાય તે સૂરિ પ્રેમને સ્તવું છું. ll૨૫ll
-
-
(શાર્દૂનવિઠ્ઠહિતમ) प्रेमः प्रेमपयोनिधिः पटुधियः, प्रेमं सदैव श्रिताः, प्रेमेणोन्नतिभाक्कृतं प्रवचनं, प्रेमाय भूयो नमः ।
प्रेमादर्षिपरम्परा सुविहिता, प्रेमस्य शस्यक्षमा, 39ને પ્રેમમૃતો મહામુનિનના:, શ્રીમ ! પાટીશ ! મામ્ રદ્દ |
પ્રેમપયોનિધિ... બુદ્ધિમાનોએ જેમનું શરણ લીધું... પ્રવચનપ્રભાવક... એવા સૂરિ પ્રેમને કોટિશઃ વંદના. સુવિહિતશ્રમણપરંપરાના સર્જક... પરમ ક્ષમાના ધારક... પરમર્ષિઓના પ્રેમપાત્ર ગુરુ પ્રેમ ! આપ સદાય રક્ષણ કરો. રઘી
Page #156
--------------------------------------------------------------------------
________________
- સિદ્ધાન્તમદથી 1
(વન્દ્રનૅવા) एनपङ्कोष्णभानुः संसारतापामृतांशु
श्चिन्मुक्तात्सौम्यशुक्ति - मोहद्विपैकद्विपारिः । शीलं सूर्यो यशोऽब्जः सूरेमनोऽवारपारः,
हृत्पुष्पं शीलगन्धि श्रीप्रेमवृक्षस्य चाऽभूत् ।।२७।।
सप्तमस्तरङ्ग:
પાપ પંકને વિષે સૂર્ય, સંસાર તાપને વિષે ચન્દ્ર, જ્ઞાનરૂપી મોતીને વિષે સુંદર શુક્તિ, મોહરૂપી હસ્તિને વિષે અનન્યસિંહ એવા તેઓ હતાં.
સૂરિદેવનું શીલ સૂર્ય હતું, યશ ચન્દ્ર હતો અને મન સાગર હતું. શ્રીપ્રેમરૂપી વૃક્ષનું હૃદયરૂપી પુષ્પ શીલરૂપી સુગન્ધવાળું હતું.li૨oll
(મન્ટાક્રિાન્તા) શ્રીમેનોર્વરરામસુધાળું: તાપમાશ,
रूपं दृष्ट्वा भविककुवलान्यत्र सम्यक् स्फुटानि । नैर्मल्यात्तु स्फटिकनिकरस्तेजसा तापनस्स,
गाम्भीर्येण प्रवरजलधिश्चाऽभवत् प्रेमसूरिः ।।२८ ।।
શ્રેષ્ઠ પ્રશમસુધાકર શ્રીપ્રેમરૂપી ચન્દ્રના તાપપ્રણાશી એવા રૂપને જોઈને અહીં ભવ્ય જીવો રૂપી કુમુદો સારી રીતે વિકસિત થાય છે.
સૂરિ પ્રેમ નિર્મળતાથી સ્ફટિકસમૂહ, તેજથી તાપન (સૂર્ય) અને ગભીરતાથી ઉત્તમ સમુદ્ર (વયભૂરમણ) બન્યા હતાં. ર૮મા
| (કુર્તાવિત્નશ્વિતમ) सहजवर्यविरागविलीनहृद् !
प्रशमकुण्डविलासमरालक !। गुणगणैरभितः परिसंश्रित !!
सकलसङ्घहिताय नमोऽस्तु ते ।।२९।। છે. અહીં અશ્લિષ્ટ માલા પરમ્પરિત સપકાલંકાર છે. ૨. સોડમૂતિ શૈ: | રૂ. અહીં વ્યસ્ત રુપકાલંકાર છે. ૪. અહીં સમસ્ત પકાલંકાર છે. છે. અહીં સપૂર્ણ રુપકાલંકાર છે. ૬. અહીં હેતુ રુપકાલંકાર છે. प्रशस्ति
સહજ શ્રેષ્ઠ વૈરાગ્યમાં વિલીન હૃદયધારી, પ્રશમરસના કુંડમાં વિલાસ કરતાં હંસ સમાન, ગુણગણોથી સર્વથા સંશ્રિત અને સકલસંઘના હિતકારી.... ગુરૂદેવ ! આપને નમસ્કાર થાઓ. ll૯TI
- -
Page #157
--------------------------------------------------------------------------
________________
(વ્રુત્તવન્વિતમ્)
मदनमोहरिपौ च महारथ ! प्रयमपालनसिद्धमनोरथ ! |
सबलरागबलाहकमारुत !
प्रशस्ति
નિહિત મનશૂન્ય ! નમોડસ્તુ તે ।।૩૦।।
(ક્રુર્તાવર્તાશ્ર્વતમ્)
निबिडमोहनिशान्तकभास्कर !
'सिद्धान्तमहोदधौ
दुरितदोषदवानलपुष्कर !।
विमलहृज्जनहृत्परशङ्कर !
परमशीलधराय नमोऽस्तु ते ।। ३१ ।।
(રૂન્દ્રવંશ)
નિળો ! પુરો ! ત્યું નરાન્તાર∞ ! विष्णुप्रकाश भुवने प्रकाशसे ।
जैवातृकस्यैव करं समाप्य ते
૧. અહીં શ્લેષોપમા છે
મન્યઃ વેલ્લું સ્વિવ મોવતે સવા રૂ૨ ||
सप्तमस्तरङ्गः
મદન-મોહ શત્રુ માટે મહારથી સમાન, ઉત્તમ વ્રત એવા બ્રહ્મચર્યના પાલનથી સિદ્ધમનોરથ-વાળા, બળવાન એવા પણ રાગના વાદળાને વિખેરતા પવનસમા, સમગ્ર દોષથી શૂન્ય ગુરુદેવ! આપને નમસ્કાર થાઓ. In
ગાઢ મોહરૂપ રાત્રિનો અંત કરવામાં સૂર્યસમાન, દુરિત-દોષના દાવાનળને બુઝાવવામાં પુષ્કરાવર્તમેઘસમાન, નિર્મળ હૃદયવાળા, જનોનાં હૃદયોને અત્યંત આનંદ આપનાર પ્રકૃષ્ટ ચારિત્રધારક હે ગુરુદેવ! આપને નમસ્કાર થાઓ. ||૩||
જિષ્ણુ (જયનશીલ) (વિષ્ણુ પક્ષે જિષ્ણુ = વિષ્ણુનું સમાનાર્થી નામ), નરકાન્તકારક (વિષ્ણુપક્ષે નરકનામના રાક્ષસને હણનાર) એવા હે ગુરુદેવ, આપ વિષ્ણુની સમાન ભુવનમાં પ્રકાશો છો, ચન્દ્ર સમાન આપના કર (ચંદ્રપક્ષે કિરણ) પામીને ભવ્ય જીવ કુમુદની જેમ આનંદ પામે છે.[૩૨]ા
પ્રશસ્તિ
Page #158
--------------------------------------------------------------------------
________________
- સિદ્ધાન્તમદોઢથાનું (
તમ્) लवणो जलधिश्च सरोऽतिलघु
મવડીયમદ ! હૃદં તુ તા . सदृशं ह्यथवाऽप्यभिरामतरं “ગુરુ'નામ તુ સાર્થવ વ પુરો !!ારૂરૂ //
(મવિતામ) मनः स्फटिकैः स्वतनोर्निरमायि
त्वदीयमिति स्फुटमेव गुरो ! ऽस्ति। अघेन सुखं सुकृतेन च दुःखं
यथा न, तथा भवताऽभविकाप्तिः ।।३४ ।।
મતમતરા:
દરિયો તો ખારો છે, અને સરોવર તો ખૂબ નાનું છે, માટે આપનું હૃદય તો તે બેથી (આંશિક) સદૃશ કે વધારે સુંદર છે. ખરેખર ગુરૂદેવ ! આપનું “ગુરુ” (Great) એવું નામ તો સાર્થક જ છે. ll૩૩
ઓ ગુરુદેવ ! એ સ્પષ્ટ જ છે કે, સ્ફટિકોએ પોતાના શરીરથી આપનું મન બનાવ્યું છે. પાપથી સુખ અને ધર્મથી દુઃખ એ જેમ અસંભવિત છે. તેમ આપનાથી અકલ્યાણની પ્રાપ્તિ પણ અસંભવિત છે. (અર્થાત્ આપનાથી જીવોનું કલ્યાણ જ થાય છે.) Il૩૪.
-
(ઉપનાતિ) आयुःक्षयेण च्युतयोगयागः
समागतश्चैव गतश्च सेद्धम् । कृत्वा महद्धि जिनशासनं यः प्रेमेशिता स्तात् सततं श्रिये सः ।।३५ ।।
(ઉપનાર) क्वासन्नसिद्धेस्तु पुनोर्मयाप्तिः ?
क्व तद्गुणाब्धेर्लवलेशलब्धिः ?। तथाऽपि याचे भवमुक्तिदाता
प्रेमेशिता स्तात सततं श्रिये सः ।।६।। ૧. અહીં નિન્દોપમા છે. ૨. અહીં અભૂતપમા છે. રૂ. અહીં અસંભાવિતોપમા છે.
(પૂર્વજન્મમાં) આયુષ્ય ખૂટ્યું.. યોગસાધના અધુરી રહી. અહીં આવ્યા અને... પાછા મુક્તિ પામવા આગળ ગયા.. અને જતાં જતાં જિનશાસનને સમૃદ્ધ કરી ગયા. તે પરમર્ષિ પ્રેમ કલ્યાણ માટે થાઓ. l૩પ
આસન્નસિદ્ધ એવા ગુરુદેવ મને ફરીથી કેવી રીતે મળવાના ? ઓહ. તેમના ગુણોનો અંશ મેળવવો પણ દુર્લભ છે. છતાં પણ હું માંગું છું, કે ભવથી મુક્તિ અપાવનાર પરમર્ષિ પ્રેમ કલ્યાણ માટે થાઓ. l૩ઘા
(
Page #159
--------------------------------------------------------------------------
________________
३१७
प्रशस्ति
(ર્કાની)
प्रेमसूरिर्विदेहानगारव्रजात् शालिशीलादहोऽत्राऽऽ गतोऽभून्ननु ।
मोहदर्पच्छिदेको बभूव प्रभु
वरिणो वारणानां हि कण्ठीरवः ।। ३७ ।।
(નિતા)
राज्यं नृपोऽवति गुरुर्मुनिव्रजं
'सिद्धान्तमहोदधी
बाह्याद् रिपोः स, गुरुरान्तरात्तथा ।
क्षान्त्या क्षमां प्रशमतः सुधां विधुं
सोमत्तो ह्यनुकरोति सर्वथा ।। ३८ ।।
(Íળતાત્રા)
दिश इह कृतमस्ति देशनं यत्
सुगुरुरयं ननु वस्तुतः स्वसमः ।
गुणगणपुरुहत्वमस्य सूरेः
श्रुतयुततामधिरोहति स्फुटं हि । । ३९ ।।
૧. અહીં વિક્રિયોપમાછે. ૨. અહીં પ્રતિવસ્તૂપમા છે. રૂ . અહીં તુલ્યયોગોપમા છે. ૪. અહીં અહીં હેતૂપમા છે. . અહીં અનન્વય અલંકાર છે. ૬. અહીં ઉપમેયોપમા છે.
'सप्तमस्तरङ्गः
३१८
ખરેખર, સૂરિ પ્રેમ મહાવિદેહના શાલીન શીલધારી મુનિઓના સાર્થમાંથી અહીં આવ્યા હતાં. એક તે પ્રભુએ (અહીં) મોહના અભિમાનને છેદી નાખ્યું હતું. કેમકે હાથીઓને વારનારો તો સિંહ (જ) હોય છે. (અન્ય નહીં.) ||૩||
રાજા રાજ્યને બાહ્ય શત્રુથી રક્ષે છે અને ગુરુ મુનિગણને આંતરશત્રુથી રક્ષે છે. ગુરુ ક્ષમાથી પૃથ્વીનું, પ્રશમથી સુધાનું અને સૌમ્યતાથી ચન્દ્રનું સર્વથા અનુકરણ કરે છે. II૩૮॥
અહીં તો માત્ર દિગ્મદર્શન કર્યું છે. હકીકતમાં આ સદ્ગુરુ પોતાની સમાન છે, આ સૂરિની ગુણગણની પુષ્કળતા તેમના શ્રુતયુક્તત્વનું અતિક્રમણ કરે છે. (અર્થાત્ તેમનાં જ્ઞાન અને ગુણો જાણે પરસ્પરની સ્પર્છાથી વધતા હતાં) Il૩૯ll
પ્રશસ્તિ
Page #160
--------------------------------------------------------------------------
________________
- સિદ્ધાન્તમદોઢથી 1 (મુનાપ્રયાતિમ્) सरस्वत्यपत्यं ! श्रियामेकनाथ !
बृहस्पत्यतिक्रान्तबुद्धिर्गुरो ! ऽसि । जगज्जैत्रसाम्यैकसिन्धुः परात्मन् !
नमस्ते गुरुप्रेमसूरीश ! भक्त्या ।।४।।
सप्तमस्तरङ्गः
ઓ સરસ્વતી પુત્ર ! ઓ (ગુણોરૂપી) લક્ષ્મીના સ્વામિ ! ગુરૂદેવ ! આપ બુદ્ધિથી બૃહસ્પતિને ય ટપી જાઓ છો... જગતને જીતી લેતા સમતાના સાગરસમાન શ્રેષ્ઠ આત્મા ગુરુપ્રેમસૂરીશ! આપને ભક્તિથી નમસ્કાર થાઓ.il૪oll
(મુનાપ્રતિમ્) क्व लप्स्ये प्रभो ! दर्शनं ते पवित्रं ?
क्व लप्स्ये भवत्पादनत्यैकसौख्यम् । भविष्ये कदा भक्तिधन्यैकजन्मा
નમસ્તે ગુમસૂરીશ ! મવચા T૪૧T
ઓ પ્રભો ! પુનિત એવું આપનું દર્શન હું ક્યારે મેળવીશ ? આપના ચરણોમાં નમવાનું સુખ હું
ક્યારે પ્રાપ્ત કરીશ ? આપની ભક્તિથી હું મારું જીવન ક્યારે ધન્ય બનાવીશ ? ગુરૂપ્રેમસૂરીશ ! આપને ભક્તિથી નમસ્કાર થાઓ. II૪૧.
(
(भुजङ्गप्रयातम्) भवत्पादपद्मे सदा मेऽस्तु चित्तं
भवत्पादसेवाफलं मेऽस्तु पुण्यम् । भवन्नामनादो गुरो ! चेतसि स्यात्
नमस्ते गुरुप्रेमसूरीश ! भक्त्या ।।४२ ।।
મારુ ચિત્ત સદા આપના ચરણકમલમાં રહો. મારા પુણ્યના ફળરૂપે આપની ચરણસેવા. મળજો. ગુરુદેવ ! મારા હૃદયમાં આપનું નામ ગુંજતું રહે... ગુરુપ્રેમસૂરીશ ! આપને ભક્તિથી નમસ્કાર થાઓ. II૪ના
(મુનાપ્રયતમ) जगज्जन्तुकल्याणबोधिप्रदाता
दुरन्तैकमोहारिपाता विधाता । गुरो ! ऽसि प्रबोधार्यमा मोक्षयाता
नमस्ते गुरुप्रेमसूरीश ! भक्त्या ।।४३।।
જગતના જીવોને કલ્યાણબોધિના દાતાર, દુરંત એવા મોહશત્રુથી રક્ષણ કરનાર, વિધાતા એવા ગુરૂદેવ ! ખરેખર આપ પ્રબોધ માટે સૂર્યસમાન છો.., મોક્ષગામી છો... ગુરુ પ્રેમસૂરીશ ! આપને ભક્તિથી નમસ્કાર થાઓ. I૪all
-
-
૧. નીતિ: = નમન
Page #161
--------------------------------------------------------------------------
________________
सप्तमस्तरङ्गः
38
सिद्धान्तमहोदधौ ગુરુકુળપુરી ! યાર્થ,
सान्निध्यं ते सदातनम्। न हि शिवपुरं मत्तः,
सङ्कटं तु भविष्यति ।।४४ ।।
ઓ ગરવા ગુણોવાળા ગુરુદેવ ! આપના સદાયના સાનિધ્યને હું ઝંખું છું. મારાથી શિવનગર સાંકડુ તો નહીં જ થઈ જાય.li૪૪ll
- -
(વસન્નતનવા) श्रीप्रेमसूरिरितवानिति विष्टपेऽस्मिन्
____ मा भूत् प्रवाद इति तत्कथये रहोऽहम् । श्रीहेमचन्द्रमभिषिञ्चति देवदेवो
धाराधरैकविधया कृपया सदैव ।।४५।।
સબૂર... રખે કોઈ માની લે કે “સૂરિ પ્રેમ ગયા’... કાનમાં કહું ?... દેવોના ય દેવ થઈને તેઓ શ્રી હેમચંદ્રસૂરિજીને સદેવ જલધર બનીને કૃપારસ સિંચતા રહે છે... (અર્થાત્ સૂરિ પ્રેમ અહીં જ છે.) l૪૫ II
-
( (
(વસન્તતિનવા) यावत्सुमेरुरचलोऽचलितो गुरो ! ऽस्ति
यावज्जगत्पतिमतो जगतीह भाति । कल्याणबोधिहदि तेऽस्तु परा प्रतिष्ठा
श्रीप्रेम ! नापरमतः किमपि ब्रुवेऽहम्
ઓ ગુરૂદેવ ! જ્યાં સુધી મેરુપર્વત નિશ્ચલ છે અને જ્યાં સુધી જગતમાં જિનધર્મ શોભે છે. ત્યાં સુધી કલ્યાણબોધિના હૃદયમાં આપની પરમ પ્રતિષ્ઠા હોજો. ગુરૂ પ્રેમ ! બસ, આથી વધું હું કાંઈ કહેતો નથી.I૪ઘા
(
1. અહીં વક્રોક્તિ અલંકાર છે. આશય એ છે કે ગુરુ તો આસગ્નસિદ્ધિક
હોવાથી અલ્ય કાળમાં મોક્ષે જતાં રહેશે. અહીં કાકુથી પોતાને ય સાથે લઈ જવાની માંગણી કરી છે.
Page #162
--------------------------------------------------------------------------
________________
३२३
सप्तमस्तरङ्गः
- सिद्धान्तमहोदधौ 1 इति वैराग्यदेशनादक्षाचार्यहेमचन्द्रसूरिशिष्यपंन्यासकल्याणबोधिगणिवर्यविरचिते
सिद्धान्तमहोदधिमहाकाव्ये प्रशस्तिनामा सप्तमस्तरङ्गः ।
ઈતિ વૈરાગ્યદેશનાદક્ષાચાર્યહેમચન્દ્રસૂરિશિષ્યપંન્યાસકલ્યાણબોધિગણિવર્યવિરચિતે
સિદ્ધાન્તમહોદધિમહાકાવ્ય પ્રશસ્તિ નામનો સપ્તમ તરંગ સમાપ્ત ..
-
समाप्तं चेदं सिद्धान्तमहोदधिः महाकाव्यम् ।
ग्रन्थाग्रम् - साधिक-७५०
સિદ્ધાન્ત મહોદધિ મહાકાવ્ય સમાપ્ત
- -
-
--
।
नीसेसरियदलणक्खमाई
नामक्खराई वि गुरुणं । सुद्धाइं परममंतोवमाइं किं पुण सचरियाई ?।। .
- भवभावना
ગુરુઓના નામાક્ષરો પણ સર્વ પાપોનો નાશ કરવા સમર્થ છે. તો પછી શુદ્ધ અને પરમમત્ર સમાના એવા તેમના ચરિત્રની તો શું વાત કરવી ?
- नवभावना
।
Page #163
--------------------------------------------------------------------------
________________
૨.
૩.
-- સિદ્ધાન્તમદોઢથાનું પરિશિષ્ટ || શ્રી પાર્શ્વનાથાય નમઃ | (પરમ પૂજ્ય સિદ્ધાંતમહોદધિ ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબે વિક્રમ સંવત ૨૦૧૮ ચૈત્ર વદ ૫ બપોરે આચાર્યશ્રી વિજયરામચંદ્રસૂરિજી તથા આ.શ્રી જંબુસૂરિજી વગેરે શિષ્યપ્રશિષ્યાદિ મુનિમંડળ તથા શ્રાવકો શ્રી રમેશચંદ્ર બકુભાઈ અને શ્રી રમણલાલ વજેચંદ વગેરેની હાજરીમાં સમુદાયના શ્રમણોને પાળવા માટે જાહેર કરેલું બંધારણ.) '૧. સામાન્ય સંયોગોમાં સાધ્વીજી અથવા શ્રાવિકાએ
વ્યાખ્યાનના સમય સિવાય સાધુની વસતિમાં આવવુ નહી. એ માટે વ્યાખ્યાન આદિ પ્રસંગે નિષેધ કરવો અને શકય પ્રબંધ કરાવવો. અસાધારણ સંયોગોમાં, દાખલા તરીકે બહારગામથી કોઈ આવ્યા હોય અથવા આપણે નવા ગામમાં ગયા હોઈએ અને ત્યાં કોઈ આવે તો એકાદ દિવસ વંદન પુરતા આવી જાય તો રોકવા નહીં... જોગની ક્રિયાઓમાં પણ સાધ્વીજીએ બનતા સુધી શ્રાવિકાને લઈને આવવુ તેમજ શ્રાવિકાએ ઉપધાનની ક્રિયા પ્રસંગે પુરૂષને સાથે લઈને આવવુ, સાધુની અકસ્માત બિમારી જેવા પ્રસંગમાં નિષેધ કરવો નહીં..
r परिशिष्ट
૨૨૬ સાધ્વીજી પાસે સાધુઓએ કાંઈપણ કામ કરાવવુ નહીં, અને સાધુએ પોતાના કામો દા.ત. પાતરા રંગવા, સાંધવા વગેરે શીખી લેવા, જ્યાં સુધી ન શિખાય ત્યાં સુધી ઓઘા, ઠવણી જેવા અશક્ય કામો મુખ્ય સ્પર્ધકપતિએ સ્થાનિક પ્રૌઢ શ્રાવક દ્વારા સાધ્વીજી પાસે કરાવી લેવા, પણ સાધુઓએ સાધ્વીના સંપર્કમાં આવવું નહીં. સાધ્વીજીનું કંઈ કામ હોય તો તે સીધુ સાધુને ન કહે પરંતુ પરંપરાએ પ્રૌઢ શ્રાવિકા અને ! શ્રાવક દ્વારા મુખ્ય સાધુને કહેવડાવે એ પદ્ધતિ જાળવવી. (કાંઈ તાત્કાલિક અકસ્માત કાર્ય
આવી પડ્યું હોય તો પૂછી લેવાય.). ૪. સાધુએ જોઈતી વસ્તુ માટે ટૂકડીના વડિલને
કહેવુ અને વડિલ તેની સગવડ કરી આપે.. ૫. સામાન્ય સંયોગોમાં ૧૫ દિવસ પહેલા કાપ
કાઢવો નહીં, સિવાય લૂણાં, ઝોલી, ખેરિયુ જેવા કપડા. રેશમી કામળી, દસી, મુહપત્તિ વિ.વાપરવા નહી. દેશના વ્યવહારપ્રધાન આપવી અને વ્યવહારમાં પ્રાણ પૂરવા માટે ભાવ સમજાવવો. એક સ્પર્ધકપતિની ટૂકડીનો સાધુ બીજા સ્પર્ધકપતિની ટૂકડીમાં ગચ્છાધિપતિની તથા જેની નિશ્રામાં હોય તેની આજ્ઞા સિવાય રહી શકે નહીં.
- -
-
Page #164
--------------------------------------------------------------------------
________________
३२७ ।
'सिद्धान्तमहोदधौ '
c. માઈકમાં બોલવુ નહીં.
૧૦. ફોટા પડાવવા નહીં.
૧૧. પોતાનુ કે પોતાના વડિલના નામનું જ્ઞાન મંદિર પોતે ઊભુ કરવું નહીં, તેમજ શ્રાવક દ્વારા ઉભા કરાતા જ્ઞાનમંદિર આદિમાં પોતાનું વર્ચસ્વ રાખવુ નહીં.
ઉપરની કલમો અંગે જેમણે કાંઈ પૂછવુ હોય તેમણે ગચ્છાધિપતિને પૂછી લેવું.
સ્થળ : શ્રી વિજય દાનસૂરીશ્વરજી જ્ઞાનમંદિર,
डापुर, महावाह
સંવત ૨૦૧૮ ચૈત્ર વદ ૫ બુધવાર, ता.२५-४-६२ समय जपोरे उडला.
परिशिष्ट
# અંતિમ આજ્ઞાપત્ર
श्री नमः |
भारी दुधानी ब
आस
माम अनुयायी व्यवस्था नीचे आज कम
रहे
लेयोन सम
9
३२८
तो
परन्तु को रोका प्रस दोष नलागे जेवनानी
कर अगल जनता आवो, तेक को मिगमको अनिवार्य संयोजक फेरफार यो दोष लागेका आमराय थी आज्ञा वा बदले रेल समाज |
भारी मनी बाद मारा समुदायातरी आवरा चन्द्रको अबे वेलवे नई जब व्यवस्था करदी | हा समुदाय ना साधुओं जेवी जेवी की मी रही हो, मेथली जबाबदारी लेने टुकड़ी ना स्पर्धकपति भी सरव। जेनकेदीक्षा नही दीक्षा, विहारमा भाको?
कि
कम भी करती, अने अंकल दिवस भी प्रचलित जी उपस्यना अपवाद सिद आकाओं को बाजे त्यां सुधी कम जातको !
(३) दरेक स्वर्णक्रमनि जेवताना जी देवा
।
नावी आशा आज निको पा आचार्य जम्माला की आता आ. राममन्द्रभूतिया (5) स्वार्थपनि परस्परपोतो दरव विजयाले मलीने जे निर्णय आये, ते दरेके स्वीकारणे । ()महत्या प्रसो मी जीने जात्या मुल स्थाधियों की जमाने ली समिति की सम्पूर्ण सम्मानपूर्वक निर्णय करो | यो मुनि श्री जयघोष विकलेवी? आचार्य
जी
(५) पं.रवि (क) हिम
(44. (..).. (वि
बरेच मुनि में राजा विमेरे विधवा होय, ते भोजाना स्पर्धक लो पूर्वक) साधु संस्कृत के प्राकृत की प्राण करेने बघु इच्छी ।
Page #165
--------------------------------------------------------------------------
________________
सिद्धान्तमहोदधौ
परिशिष्ट
M
र
my vो प्रगतिको
M (MARो समिति समिक वियोगी )
(Ayanाले 40 मरे HLI गोलो पोते यी मारने और भाप गोला पग भर भी था तो बरे पास भीशों ने we'. परदाय माजा माता निर्णय अपे
।
समुजब ना OPTamit amart at 10ोपी
।
मोजो दोग्यत
गाय न Smeiunwan.mot ... Galiya. को आरोप साधार।
सनीली-मरतेनी जमादपी bn. अरिजी समोसमी बदतमी जमायरी • कान्ति विनानी ने, नि. अशजी की मुनिया Rin) सौंपटी (am नारिओ पर नाममा यो पीर नगर भद्र
दुनि.नि.det- किरे yिimst| फेरपर लूथ -marima (३) रnिा पनि निकर भी ना इच्छता
asan usinyas suvaafaAA ARE -Anita ही योजना पनि पाना जो ur rel आने तो सोया रिकी पोलामा बारणे या जोमाने जागो
याजवी लागेको लेना भवति 3AR जोदरा ( जानवहाद निओनी यायोग्य मा जो रेक ममि पनि या सानो तिमन ये vlay औने ४५ 4 मां ममभयकादि का जो भी सेना और USH. तीन maanapathan. . सामाणिनि . (04.मि. 10 . (Ayanam साथ रोमानी आरजी अलगातही गरि. पायो उसी तो निधतो
भयो नी पाचारणा सहित भगय बारबीरेन । (1 . भीत्र भने पपिला२६-गुराकानी पण मध भी चल गये
ने पचन दिरो मारमा वीची आमा ना लेमन जपमध्यन लीके ने कोहिले उभा हल लेको गरि बाबी माने के की समापित गरी पानी के उच्चरावा मिथ्याल मान की। (२१ मामले को गोलमा पदसते आधिको मो उमिन हार
साभा में उपेक्षा करो नर।
(मुनिश्री गुणरायाले हाल
तेने भरी हयात्री' भावि रामधनस्रजी में AAD, ने तेमणे हा (मुजब जमा करवानी ।
जोगल दरेक लिए भारी माती बार TAN बम नी वा री , ng५' ४ि.२ Ajmer Purer, urm
उप ३९ कसम N/MO राखी नेमका 10.पासे करावी ? atyu मुनी समर Nagales को एयामारी HARS लामो प्रेस ल)faulagata greeGRADE PORajarate Altain ti taand .. -447
h r vagina HARASya neeti www.neve marathi पलेलेना समारनेवी एका पर समन
-
-
- -
Page #166
--------------------------------------------------------------------------
________________
- સિદ્ધાન્તમદોઢથી 1
33
રિશિષ્ટરાખીને જ પંચાંગની ઉદયાત્ ભાદરવા સુદિ ચોથે શ્રી | સંવત્સરી કરવાની છે. અને તે જ પ્રમાણે બાકીની બાર પર્વો માંહેની તિથિઓ તથા કલ્યાણક આદિની સર્વ તિથિઓ પણ પંચાંગમાં બતાવ્યા મુજબ માન્ય રાખીને જ આરાધના કરવાની છે. આ પટ્ટક મુજબ આપણે તથા આપણા આજ્ઞાવર્તી સર્વ સાધુ-સાધ્વીએ ઉપર જણાવ્યા મુજબનો શ્રીસંઘનો નિર્ણય થાય નહિ ત્યાં સુધી આ પ્રમાણે જ વર્તવાનું છે.
પ.મેરૂવિજય (સ્વ.)
| ૐ # # મર્દ નમ: || તિથિની આરાધનાદિ અંગે પિંડવાડામાં
થયેલા પટ્ટકની સત્તાવાર જાહેરાત | शंखेश्वरपार्श्वनाथाय नमः । नमोत्थु णं समणस्स भगवओ महावीरस्स।
| अनन्तलब्धिनिधानाय श्रीगोतमस्वामिने नमः । પિંડવાડા, વિ.સં.૨૦૨૦ના પોષ વદિ ૫, તા.૪-૧-૧૯૬૪, શનિવાર, સમય : સાંજે ૪-૪૫ વાગે.
તિથિદિન અને પર્વારાધન બાબતમાં શ્રીસંઘમાન્ય પંચાંગમાં બતાવેલી સર્વ પર્વાપર્વ તિથિઓની ક્ષયવૃદ્ધિ યથાવત્ માન્ય રાખીને આપણે જે રીતિએ ઉદયમ્મિ તથા ક્ષયે પૂર્વાના નિયમ અનુસાર તિથિદિન અને આરાધનાદિન નક્કી કરીએ છીએ, તે શાસ્ત્રાનુસારી છે તેમજ શામાન્ય પ્રાચીન પરંપરાનુસારી છે. લવાદી ચર્ચામાં તેવા પ્રકારનો નિર્ણય પણ આવી જ ગયેલો. છે. આમ છતા પણ, અભિયોગાદિકારણે, અપવાદપદે, પટ્ટકરૂપે આપણે નિર્ણય કરીએ છીએ કે ભવિષ્યમાં સકલ શ્રી શ્રમણસંઘ એકમતે આ બાબતનો શાસ્ત્રીય સર્વમાન્ય નિર્ણય કરી તેને અમલી બનાવે નહિ ત્યાં સુધીને માટે, શ્રી સંઘમાન્ય પંચાંગમાં જ્યારે જ્યારે પૂનમ-અમાસની ક્ષય-વૃદ્ધિ આવે ત્યારે ત્યારે તેરસની ક્ષય-વૃદ્ધિ કરવી કે જેથી સકલ શ્રીસંઘમાં ચૌદસ, પૂનમ અને અમાસની આરાધનાની ક્રિયા એક દિવસે
આ.વિજયભદ્રસૂરિ
આ.વિજયકારસૂરિ
પં. સુંદરવિજય વિજયપ્રેમસૂરિ
વિજયરામચંદ્રસૂરિ વિજયભુવનસૂરિ ઉ.ધર્મવિજયગણિ પં.પુષ્પવિજય પં.ભક્તિવિજય પં.કનકવિજય પં.ભદ્રંકરવિજય પં.ચિદાનંદવિજય પં.મૃગાંકવિજય પં.જયંતવિજય પં.હેમંતવિજય પં.ત્રિલોચનવિજય પં.ભાનુવિજય પં.માનતુંગવિજય
વિજયજંબુસૂરિ વિજયયશોદેવસૂરિ ઉ.ચારિત્રવિજય પં.કૈવલ્યાવિજય પં.માનવિજય પં.કાન્તિવિજય પં.વર્ધમાનવિજય પં.મલયવિજય પં.સુદર્શનવિજય પં.રૈવતવિજય પં.મુક્તિવિજય પં.હિમાંશુવિજય પં.રવિવિજય
(
થાય.
આ એક આપવાદિક આચરણા છે, માટે શ્રી સંઘમાન્ય પંચાંગમાં જ્યારે જ્યારે ભાદરવા સુદિ પાંચમની. ક્ષય-વૃદ્ધિ આવે ત્યારે ત્યારે તે ક્ષય-વૃદ્ધિ કાયમ
Page #167
--------------------------------------------------------------------------
________________
- પરિશિષ્ટ
or
:
-
-
-
-
- m is
j *r
4
જજ - -
-
પ્ર -
17
j
-
-
- સિદ્ધાન્તમદોઢથા | વિજયલક્ષ્મણસૂરિ વિજયભુવનતિલકસૂરિ પં.નવીનવિજય પં.પ્રવીણવિજય પં.વિકમવિજય
પં.પદ્મવિજય પં.ભદ્રંકરવિજય પં.કિર્તિવિજય વિજયમનોહરસુરિ(સ્વ.)
પં.ભદ્રંકરવિજય પં.વિબુધવિજય પં.દીપવિજય (વિજયદેવેન્દ્રસૂરિ)
* ૨
* *ri
+
૧
5 મી જા
,
* * * ન છે.
* -
*
*
* -
-
*
* -
-
* -
-
*
-
*
આ પટ્ટકનો અમલ વિ.સં.૨૦૨૦ના જેઠ સુદિ ૪, તા.૧૩મી જુન સને ૧૯૬૪ને શનિવારથી થાય છે. J (કારણવશ આ પટ્ટકનો અમલ ભા.સુદ ૫ થી કરાય
હતો.)
પ્રકાશક : શાહ રમણલાલ વજેચંદ ખંભાતવાળા
ઠે. ઝવેરીવાડ, અમદાવાદ. શાહ ચીમનલાલ નાથાલાલ (શ્રીકાન્ત) ઠે. ટંકશાલ, અમદાવાદ,
૨૦૧૯
જવાલ, આ.શુ.૪ “પૂજ્યપાદ સિદ્ધાંતમહોદધિ સુવિશાલ-ગચ્છાધિપતિ વ. આચાર્યદેવ શ્રીમપૂજ્ય પ્રેમસૂરીશ્વરજી મ.નું ફરમાન”
મારા સમુદાયમાં કોઈપણ સાધુએ વાસક્ષેપ પૂજા સિવાય શ્રાવક-શ્રાવિકા દ્વારાએ ધૂપ-દીપક, સુવર્ણ, પુષ્પ કે એવી બીજી કોઈપણ પૂજા કરવા દેવી નહિ તેમજ ગુરુપૂજાની બોલી કોઈ ઠેકાણે નવી શરૂ કરાવવી નહિ.
તિથિ ચર્ચાના વિષયમાં મારી ગેરહાજરીમાં ભાદરવા સુ.પની ક્ષય વૃદ્ધિ એ ૬ની ક્ષયવૃદ્ધિ કરી ચોથ કાયમ રહેતી હોય તો પૂનમ અથવા અમાવસ્યાની ક્ષય વૃદ્ધિએ તેરસની ક્ષયવૃદ્ધિ કરવી પડે તો તે કરીને પણ સંઘથી જુદા ન પડ્યું. પણ ભળી જવું ટૂંકમાં ૧૯૯૨ પહેલા જે પ્રવૃત્તિ સંઘમાં ચાલતી હતી તે પ્રવૃત્તિ કાયમ રાખવી એવું મારુ સ્પષ્ટ ફરમાન છે. તેમ છતાં કદાચ કોઈ ન માને તો તેની ઉપેક્ષા કરીને પણ સંઘનો ઝઘડો રાખવો નહિ.
પ્રેમસૂરિ. તા.ક.-પૂજ્યપાદશ્રીના સ્વહસ્તે લખાયેલું આ લખાણ છે.
.
.
'
Page #168
--------------------------------------------------------------------------
________________ पृष्ठ | શુદ્ધિપત્રક श्लोs | અશુદ્ધ वो स यातोः विस्म 43 51 155 ह्युति m वासरे श्वर श्वितः જેમણી. 134 શુદ્ધ वः स यातो विस्मि नुति वत्सरे श्चर श्चितः જેમણે 1. કીતિ ग्रहः गुरु ण: सो સામાન્યથી सिक्तसु कार તાપપ્રણાશી सिद्धेस्तु ટિપ્પણ ટિપ્પણ we Naw7700d. 208 गहः गुर णो सो સેંકડો વર્ષોમાં પણ सिञ्चित पर MEEN પાપપ્રણાશી सिद्धस्य पुनो म कख पुनर्म क्ख