SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ १५२7 ચતુર્થસ્તર: તેઓશ્રી કહેતા કે શિષ્યો માત્ર વક્તા જ બને એવી મારી ઈચ્છા નથી પણ તેઓ સારા સંયમી બને એવી મારી ઈચ્છા છે.al૮દ્રા - સિદ્ધાન્તમદોઢથી 1 शिष्या वक्तार एव स्यु રિતીષ્ઠા મૈ ન વર્તતી संयमिनः स्युरेवेति ___ काझे त्चिति जगाद सः ।।८६।। नारी स सकृदेकाकी, આર્નના જવાય ! प्रमदाभीतभीतोऽस्थात्, जिनाज्ञापरिपालकः ।।८७।। એકવાર પોતે ઉપાશ્રયમાં એકલા હતા, ત્યારે રાડ પાડીને સ્ત્રીને આવતી અટકાવી હતી. સદા સ્ત્રીથી ભયભીત તેઓ જિનાજ્ઞાના ચુસ્ત પાલક હતા. દિoll ( ( प्रवालजालसकाशा દૃશં વૃદ્ધSચ મન્મથે | सूर्यद्वयोदयं मत्वा विस्मितोऽभून्न को जनः? ||८८ ।। કામદેવ પર પરવાળાના સમૂહ જેવી જેમની લાલ આંખ જોઈને , બે સૂર્યોનો ઉદય માનીને કોણ વિસ્મિત ન થયું ? (અર્થાત્ સર્વ જન વિસ્મિત થયાં.) ll૮૮ાા ' ' कलाभृदिव शीलं ते પુરો ! નાચત્ર સંશય: I वृद्धौ पक्षद्वयेऽप्यङ्क शून्यत्वे तु विशेषता ।।८९।। ગુરુદેવ ! આપનું શીલ તો ચન્દ્રમા જેવુ છે, તેમાં તો કોઈ સંશય નથી, પણ (શુકલકૃષ્ણ) બંનેય પક્ષમાં વૃદ્ધિ અને કલંક શૂન્યતાથી તે બેમાં તફાવત છે l૮૯ll I૧. 'નટ પોઝમ્સ’ વાટ નિના1 | ૨. અહીં બ્રાન્તિમાન અલંકાર છે. ૩. અહીં વ્યતિરેક અલંકાર છે. 1 જાળવેક - | બ્રહ્મચર્ય
SR No.008989
Book TitleSidhhant Mahodadhi Kavyam
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy