________________
'सिद्धान्तमहोदधौ युवासाधुगणक्षेम
ફુISો ! તીર્ધદ્રર્વિતા ! ब्रह्मचर्यकनिष्ठस्य,
परब्रह्मसमस्य च ।।८१।।
rचतुर्थस्तरङ्गः
બહાચર્યમાં નિષ્ઠ અને પરમબ્રહ્મ સમાન ગુરૂદેવની એ દીર્ધદર્શિતા હતી. જેનાથી યુવા સાધુસમુદાયની સંયમરક્ષા થઈ. l૮૧ની
" હતીભભ સમાન
यथा स्यात्संयमस्फाति
वर्तितव्यं तथा तथा । साक्षात्कारो बभूवाऽस्मिन्
નિનાજ્ઞીયા: પર્વે પાદરા
“જેમ જેમ સંયમની વૃદ્ધિ થાય તેમ તેમ વર્તવું” આવી જિનાજ્ઞાનો ગુરુમાં ડગલેને પગલે સાક્ષાત્કાર થયો હતો. lcરા
-
તેમના કાળમાં સાધુઓના ઉપાશ્રયમાં સાધ્વીઓ તથા બેનોને વ્યાખ્યાનના સમય સિવાય આવવાનો તેમણે નિષેધ કર્યો હતો.il૮all
- -
स्त्रीसाध्वीनां प्रवेशे तु,
श्रमणानां प्रतिश्रये। तत्कृतः प्रतिषेधोऽभूद्
व्याख्यानस्याध्वनो विना ।।८३।।
(
-
'
श्रमणी मुख्यमात्रं च,
વન્ટેતેતિ કૃતં તવા ब्रह्मचर्यसमुद्रेण,
मुद्रव जिनशासनम ।।८४।।
(
(સામાન્યથી) સાધ્વીઓ માત્ર મોટા સાહેબા (આચાર્યદેવ) ને જ વંદન કરે (રોજ બીજા સાધુઓને નહીં, એવું તેમણે કર્યું હતું... આવા તેઓ હતા... બહાચર્યના સમુદ્રસમા.... ખરેખર મર્યાદા જ જિનશાસન છે.ll૮૪ll
કેવી બહ્મનિષ્ઠતા... કદી સાધ્વીઓને વાચના ન આપતા. સમતાના મહાસાગર સમા તેઓશ્રી વિહારાદિમાં કદી સાધ્વીજીઓને સાથે ન રાખતા.l૮૫ll.
બ્રહ્મચર્ય
श्रमणीभ्यो ददे नाऽसौ,
વાવનાં ત્રહ્મનિષ્ઠ:I तत्सम समताम्भोधि
विजहार कदाऽपि न ।।८५ ।।
-
-