________________
??
* સિદ્ધાન્તમદાવવાનું पिण्डवाडापुरे चाऽऽसीद्
ચન્તરીમુપદ્રવ: | માતા-મરિવા-સાધા,
भूताविष्टा व्यचेष्टयन् ।।७६ ।।
T ઘતુર્થસ્તરદ્વા:
પિંડવાડા નગરમાં વ્યંતરીઓનો ઉપદ્રવ હતો. માતા, કુમારિકા સ્ત્રીઓ ભૂતાવિષ્ટ થઈને વિચિત્ર ચેષ્ટાઓ કરતી.ilo
|
प्रभूतैरप्युपायैः स,
नाऽऽशमि वर्धितो पुनः । प्रतिष्ठायै प्रविष्टेऽस्मिन्,
सर्वथाऽपि गतस्ततः ।।७७।।
ઘણા ઉપાયો કરવા છતાં ઉપદ્રવ શાંત ન થયો પણ ઉલ્ટાનો વધી ગયો, પણ તેમણે પ્રતિષ્ઠા માટે પિંડવાડામાં પ્રવેશ કર્યો ત્યારથી ઉપદ્રવ જતો રહ્યો. IIool.
-
વૃદ્ધપણે પણ જ્યારે સામે સ્ત્રી કે સાધ્વીજી હોય ત્યારે જાણે પર્વતના ભારથી નમેલી તેમની દૃષ્ટિ કદી ઊંચી ન થતી. lo૮ll
-
-
शैलभारनताश्चाऽऽसन्,
वार्धक्येऽपि च सर्वदा ज्ञात्वाऽऽर्यायोषितो साक्ष
મનુત્થિતા પુરોટ્ટેશ: ITI૭૮TT ब्रह्मचर्यमहातेजो
राजितमुखमण्डलः । आर्यागच्छपतिर्नाऽभू
ટુણાત્મધારિન II૭૬ IT
બહાચર્યના મહાતેજથી શોભતા મુખવાળા આ ગુરૂ પોતે અધિકારી હોવા છતાં શ્રમણીગચ્છાધિપતિ ન થયા. lloell
(
(
स्वपट्टभृद्यशोदेवा
ચાર્યવાશ્રમીનાળ: I कृतोऽद्यापि तथैवाऽस्ति,
ध्रुवो ह्यध्वा महत्कृतः ।।८०।। ચંદાવર્યમ્
તેમણે પોતાના પટ્ટધર શ્રીયશોદેવસૂરિને શ્રમણીગણ સોંપ્યો. આજે પણ આ પરંપરા છે. મહાપુરુષોએ કરેલો માર્ગ શાશ્વત હોય છે. llcoll
- બહાચર્ય