________________
કરે
ચતુર્થસ્તર:–
* સિદ્ધાન્તમદાવવાનું महाव्रती सुधारोचि
મૉનિર્નતિ શર: | पातु वः स स्मराराति
भूतपः भूतिशेखरः ।।९।।
ગુરુપક્ષે : મહાવતને ધારણ કરનારા, જેમનું મુખ અમૃત સમી કાન્તિ વાળું છે તેવા, જગતમાં સુખ કરનારા, કામદેવના શત્રુ, જીવોના પાલનહાર, સમૃદ્ધિથી શોભતા એવા તે (ગુરુદેવ) તમારું રક્ષણ કરો.
શંકર પક્ષે : મહાવતી (શંકરનું લૌકિકગુણનિષ્પન્ન પર્યાયવાચી નામ) કામરિપુ જેના મસ્તક પર ચન્દ્ર છે તેવા, ભૂતપાલક, ભસ્મથી શોભતા એવા શંકર તમારું રક્ષણ કરો. lol
वात्सल्यवारिवारीशः,
ક્ષીરસાર: | कुलिशातिकठोरोऽभूद्,
બ્રહ્મચર્યંઢોરે T39TI
વાત્સલ્યના મહાસાગર ને કારુણ્યક્ષીરોદધિ એવા પણ તેઓ બ્રહ્મચર્યના વિષયમાં વજથી પણ કઠોર બન્યા હતા. ll૧૧થી
समग्रजीवनप्राण
વ્રહ્મગુપ્તમુપાશિ: | बभूव शिष्यवृन्देऽपि,
તત્વરિશુદ્ધિાર: TI૬૨ /
જીવનના પ્રાણ સમી નવ વાડોનું પોતે પાલન કર્યું અને શિષ્યગણમાં પણ તેનું પરિશુદ્ધ પાલન કરાવ્યું. l૯૨ II
૧. અહીં શ્લેષ અલંકાર છે.
ब्रह्मचर्यम्