________________
१५५
शैलापदां सहित्रेऽस्मै स्थितप्रज्ञतया सदा ।
शिष्यब्रह्मकसम्पात्रे,
નમઃ શ્રીપ્રેમસૂરયે ||oરૂ||
“યુઘ્નત્સર્વક્ષતિશ્વાનં,
स्वीकरिष्याम्यपि क्वचित् । ब्रह्मणि तु पाहीनो,
सदाऽपि ब्रह्मणि ह्यपि । । ९४ ।।
आस्तां प्रावचनिश्चास्तां,
वक्ताऽपि प्रतिभान्वितः ।
न कदाचित्क्षमिष्येऽस्मिन्,
સ્વત્વવિ તુ વિત્ IIII
यत्कथयाञ्चकारासौ,
तदकार्षीत्तथैव सः ।
प्रस्तरोत्कीर्णरेखेव,
'सिद्धान्तमहोदधी
भवत्युक्तिर्महात्मनाम् । ।९६ । ।
यद्वांचाव्याजतो नित्यं
विमोहविषतस्करी |
सुधा संवर्षति स्माहो !
હ્યુમરત્વપ્રવાચિની ||૬૭||
. અહીં કૈતવાપવ્રુતિ અલંકાર છે.
ब्रह्मचर्यम्
• ચતુર્થસ્તરા:
સદા ય સ્થિતપ્રજ્ઞતાપૂર્વક પહાડ સમી આપત્તિઓ સહન કરીને ય શિષ્યોની સંયમ-રક્ષા કરનારા એવા સૂરિ પ્રેમને નમસ્કાર થાઓ. II૯૩॥
१५६
“તમારી બીજી બધી ભૂલો હું કદાચ ચલાવી લઈશ. પણ બ્રહ્મચર્યનાં વિષયમાં બ્રહ્માની પણ કદી ય શરમ નહીં રાખું. ॥૪॥
વર્તમાનશ્રુતના પારગામી હોય કે પ્રતિભાશાળી વક્તા હોય આ વિષયમાં હું કોઈનું પણ જરાય ચલાવી નહીં લઉં.”ાલ્પll
હા.. તેમણે જે બોલ્યા તે કરી બતાવ્યું હતું. ખરેખર, મહાપુરુષોનું વચન પત્થરમાં કોતરેલી લકીર જેવું હોય છે.III
જેમની વાણીના બહાને વિમોહરૂપી વિષને હરી લેનારી અમરપણું દેનારી સુધા હંમેશા સમ્યક્ રીતે વરસતી હતી કે.........llell
બ્રહ્મચર્ય