________________
२६५
-२६६7.
-पञ्चमस्तरङ्गः
પોતાના વિદ્વાન શિષ્ય ભાનુ વિ. દ્વારા યુવાશિબિરો કરાવીને આ પાપમય જગતમાં તેઓ સમગ્ર વિશ્વના ઉપકારી બન્યા. ૧૯૭ll
सिद्धान्तमहोदधौ भान्वितिनामशिष्येण,
धर्मशिबिरकारकः । आसीत्पापमये विश्वे,
विश्वविश्वोपकारकः ।।१९७।। प्रापुः केचित्तु सदृष्टि,
केचिद्भव्या व्रतान्यपि । केचिद् धन्याः परिव्रज्यां,
प्रापुः शिबिरसादिनः ।।१९८ ।।
-
-
-
તેના વડે કેટલાય શિબિરાર્થીઓ સમકિત पाभ्यां... डेटलाय भयो हेशविरति पाभ्या.... કેટલાય ધન્ય જીવો દીક્ષા પણ પામ્યા. ll૧૯૮ાા
--
युवाप्रबोधयज्ञस्य,
शिबिरस्याद्यदेशिने । नमोऽविस्मरणीयोप
कारिणे प्रेमसूरये ।।१९९।।
યુવાપ્રબોધયજ્ઞ સમી શિબિરોનાં આધદેશક અવિસ્મરણીય ઉપકાર કરનાર પ્રેમસૂરિ મ. ને नमार थामओ. ||१८||
आलेखिताल्पकार्योऽयं,
ग्रन्थोऽस्त्यस्य जगद्गुरोः । कार्याण्यस्य प्रभूतानि,
लेखनगोचराणि न ।।२००।।
તેમના બહુ અલ્પ કાર્યોનો અહીં ઉલ્લેખ થયો છે. તેમના ઘણાં કાર્યોની તો નોંધ પણ થઈ શકે તેમ નથી. ll૨૦૦ના
गुरोनिस्पृहतायां तु,
मानमस्त्येतदप्यहो ! । महत्स्वपि स्वकार्येषु
स्वोल्लेखोऽपि कृतो न यत् ।।२०१।।
ગુરુની નિઃસ્પૃહતામાં તો આ પણ પ્રમાણ છે. કે પોતાના મોટા કાર્યોમાં પણ પોતાનો ઉલ્લેખ પણ કર્યો નથી. ll૨૦૧||
જિનશાસનસેવા