________________
કરે
-
-
'सिद्धान्तमहोदधौ सागरानन्दसूरिश्चो
સૂરિશ્વ સંમતી | पूर्वेऽपि गुरुणा ह्यास्तां,
વિસંવાવો ન ઘીમતામ્ T૧૬૨TI स्वाध्यायमग्नयोगीशो
ऽपि सङ्घमङ्गलार्थकः। परार्थे प्रार्थनीयाः स्यु
ને દિ સન્ત: દ્વાન T૧૬૩ /
-पञ्चमस्तरङ्गः
૨૬૪ પણ સંમતિ મેળવી. ll૧૮૯-૧૯૦-૧૯૧ી.
પૂ.આ. સાગરાનંદસૂરિ મ. અને પૂ. આ. ઉદયસૂરિ મ. તો પૂર્વે પણ તેમની સાથે સંમત જ હતા, હા.. બુદ્ધિમાનો માં વિસંવાદ ન જ હોય ને... ll૧૯૨ાા
રવાધ્યાયમગ્નયોગી હતાં, છતાં ય સંઘમંગલના અર્થી હતાં. ખરેખર સંતજનોનો સ્વભાવ જ પરાર્થ કરાવે છે. તેમાં પ્રાર્થનાની અપેક્ષા નથી હોતી. ll૧૯૩II
|
-
- -
कारुण्यपुण्यनेत्रस्य,
__ परार्थप्रविणस्य च । गौणीकृतनिजार्थस्य,
સદિતરતસ્થ ઘ I૧૬૪ના जिनाज्ञाऽनन्यनिष्ठस्य
सङ्घवत्सलयोगिनः । सङ्घभद्रीयकार्याणि
વમૂવઃ સત્તાપ 99% T. स्थिताश्च भारते वर्षे,
सूपकृताः सुसंस्कृताः । अनुभवन्ति चाद्यापि,
સયા 'રિકૃપાનમ્ Iઉદ્દા. १.सु + उपकृताः
કરુણારસ છલકતી પુનિત આંખો ધરાવતા, પરાર્થમાં પ્રવિણ, વકાર્યને ગૌણ કરી સંઘહિતમાં રત, જિનાજ્ઞાની અજોડ નિષ્ઠાના ધારક, સંઘ પર અપાર વાત્સલ્ય ધરાવતા આ યોગીએ કરેલાં સંઘકલ્યાણનાં કાર્યો સફળ પણ થયા. ll૧૯૪-૧૯૫
ગુરૂદેવના ઉપકારને પામેલા, શાસ્ત્રોક્ત વિધિથી સંસ્કૃત કરાયેલા સમગ્ર ભારતના ઘણા સંઘો આજે પણ તે ગુરૂકૃપાના મધુર ફળોને અનુભવી રહ્યા છે. ll૧૯ઘા
- જિનશાસનસેવા -