SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ १६३ शुद्धचारित्रसम्प्राप्त जीवताय व्रतं दत्तं, प्रातिभज्ञानशालिना । द्वितीयस्मिन् व्रते दत्ते, પુનર્જા નિવૃત્તિમમ્।।999|| वत्सरे तद्गृहा मृता । यौवनश्रीमताऽनेन, कोल्हापुरोपधानेऽभू તો મળો વ્રતસ્ય ન II99।। दायोजकोदरे व्यथा । “માળારોપળાનેમિ, . તેમની પત્ની ब्रह्मचर्य गुरुणेति वचः श्रुत्वा, સ્થાનું નાઽહૈં ક્ષમો પુરો !” ||૧૧૩ ।। वासक्षेपः कृतस्तदा । गुरुशीलप्रभावेन, 'सिद्धान्तमहोदधौ प्रथमा स्रुग्गुरोर्हस्ताद् વેવના સા ક્ષય થતા ||૧૬૪|| धारिता हर्षशालिना । महतामनुलग्नैर्हि, મદવાસાદ્યતે તમ્ ||9|| 'चतुर्थस्तरङ्गः શુદ્ધશીલ પ્રભાવે પ્રાતિભજ્ઞાનસ્વામિ ગુરૂદેવે રાવબહાદુર જીવતલાલ પ્રતાપશીને બીજા લગ્ન ન કરવાનો નિયમ આપ્યો. ૧૧૧|| १६४ આ નિયમના બીજા વર્ષે તેમના પત્નીનું અવસાન થયું. યુવાનવય અને શ્રીમંતાઈ, છતાં તેમણે વ્રતભંગ ન કર્યો. ||૧૧૨ કોલ્હાપુરના ઉપધાનમાં આયોજક પણ જોડાયા. (માળના આગલા દિવસે) પેટમાં તીવ્ર વેદના થઈ. ગુરૂદેવને તેમણે કહ્યું, “હું માળારોપણમાં હાજર નહીં રહીં શકું. ||૧૧૩|| આ સાંભળી ગુરૂદેવે તેમના પર વાસક્ષેપ કર્યો અને મહાન ચારિત્રના પ્રભાવે તે જ સમયે તેમની વેદના જતી રહી. ||૧૧૪|| ખૂબ હર્ષપૂર્વક તેમણે ગુરૂદેવના હસ્તે પહેલી માળ પહેરી. મહાપુરુષોના શરણથી મહાન ફળ મળે જ ને ?. ||૧૧|| બ્રહ્મચર્ય
SR No.008989
Book TitleSidhhant Mahodadhi Kavyam
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy