________________
१६३
शुद्धचारित्रसम्प्राप्त
जीवताय व्रतं दत्तं,
प्रातिभज्ञानशालिना ।
द्वितीयस्मिन् व्रते दत्ते,
પુનર્જા નિવૃત્તિમમ્।।999||
वत्सरे तद्गृहा मृता ।
यौवनश्रीमताऽनेन,
कोल्हापुरोपधानेऽभू
તો મળો વ્રતસ્ય ન II99।।
दायोजकोदरे व्यथा ।
“માળારોપળાનેમિ,
. તેમની પત્ની
ब्रह्मचर्य
गुरुणेति वचः श्रुत्वा,
સ્થાનું નાઽહૈં ક્ષમો પુરો !” ||૧૧૩ ।।
वासक्षेपः कृतस्तदा ।
गुरुशीलप्रभावेन,
'सिद्धान्तमहोदधौ
प्रथमा स्रुग्गुरोर्हस्ताद्
વેવના સા ક્ષય થતા ||૧૬૪||
धारिता हर्षशालिना ।
महतामनुलग्नैर्हि,
મદવાસાદ્યતે તમ્ ||9||
'चतुर्थस्तरङ्गः
શુદ્ધશીલ પ્રભાવે પ્રાતિભજ્ઞાનસ્વામિ ગુરૂદેવે રાવબહાદુર જીવતલાલ પ્રતાપશીને બીજા લગ્ન ન કરવાનો નિયમ આપ્યો. ૧૧૧||
१६४
આ નિયમના બીજા વર્ષે તેમના પત્નીનું અવસાન થયું. યુવાનવય અને શ્રીમંતાઈ, છતાં તેમણે વ્રતભંગ ન કર્યો. ||૧૧૨
કોલ્હાપુરના ઉપધાનમાં આયોજક પણ જોડાયા. (માળના આગલા દિવસે) પેટમાં તીવ્ર વેદના થઈ. ગુરૂદેવને તેમણે કહ્યું, “હું માળારોપણમાં હાજર નહીં રહીં શકું. ||૧૧૩||
આ સાંભળી ગુરૂદેવે તેમના પર વાસક્ષેપ
કર્યો અને મહાન ચારિત્રના પ્રભાવે તે જ સમયે તેમની વેદના જતી રહી. ||૧૧૪||
ખૂબ હર્ષપૂર્વક તેમણે ગુરૂદેવના હસ્તે પહેલી માળ પહેરી. મહાપુરુષોના શરણથી મહાન ફળ મળે જ ને ?. ||૧૧||
બ્રહ્મચર્ય