________________
૬૨
सिद्धान्तमहोदधौ शुद्धब्रह्मप्रभावेन,
प्रेमसूरिमनोरथाः । चर्मरत्नोप्तधान्याभाः,
સ: સાપન્યતાં તા૧૦૬ /
ચતુર્થસ્વર:
ચર્મરત્નમાં વાવેલું ધાન્ય તરત ફળે તેમ તેમના મનોરથો શુદ્ધબહ્મચર્યના પ્રભાવે જલ્દી ફળતા હતા. ૧૦
‘પ્રતિબોધ અને દીક્ષાથી જિનશાસનના રત્નસમાન, જ્ઞાન ને શીલથી શોભતા એવા યુવાન સાધુઓને હું તૈયાર કરું.’ I૧૦ell
)
'जिनशासनरत्नाभान्,
ज्ञानशीलैकभूषणान् । कुर्वेऽहं युवसाधून तु,
परिव्राज्य च बोधितान् ।।१०७।। सिद्धगिरिस्थितस्यास्य,
हीत्थं मनोरथोऽभवत् । मुम्बापुरीगतेनासौ,
ચરિતાર્થીવૃત્તી 75 TI૧૦૮ ગુમ |
એવો મનોરથ ગુરૂને સિદ્ધાચલ તીર્થે થયો. ટૂંક સમયમાં મુંબઈ જઈને તેમણે તેને સાર્થક કર્યો. ૧૦૮
એ કાળમાં માત્ર સંસ્કૃત ભણેલાને ય લોકો. મહાવિદ્વાન સમજતા હતા. કહેવાય છે ને... ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન. ૧૦૯I
तदा संस्कृतमात्रज्ञो,
નનૈર્વિદ્વાનમન્યત | क्रियते निरगे देशे,
ઘેરચવ વૈવિા ૧૦૧ सूर्यातिशायिना स्वीय
પરત્રીવર્તનસા | सन्मतितर्कदर्खास्तु
शिष्यान्सूरिश्चकार स: ।।११०।।
પણ આ સૂરિએ સૂર્યથી ય ચઢિયાતા એવા પોતાના બહ્મચર્યના પરમ તેજથી શિષ્યોને સન્મતિતર્કમાં ય વિદ્વાન બનાવ્યા. ll૧૧૦ના
'૧.
TE = વૃક્ષ |
* આ એક કઠિનતમ ગ્રંથ છે.