________________
१६५
मुनिश्रीजयघोषश्च,
मुनिश्रीहेमचन्द्रश्च
सूक्ष्मातिसूक्ष्मसिद्धान्तं,
धर्मानन्दमुनिस्तथा ।
मुनित्रितयमद्भुतम् ।।११६ ।।
गोम्मटसारनामकम् ।
पठन्नापैकदा चैक
'अनु तत्कलनं भक्त'
पदार्थकलनं तदा ||११७ । । युग्मम् ।।
मिति कृतस्वभिग्रहाः ।
यो यावद्यन्ते स्म
ब्रह्मचर्यम
येतिरे भोजनं त्यक्त्वा,
तावद् भक्तं समागतम् ।।११८ ।।
योऽपि सत्यसङ्गराः ।
पदार्थस्त्वतिकाठिन्या
सिद्धान्तमहोदधी
प्रेमसूरिरुचे प्रेम्णा,
तथाऽपि कलितो न हि ।।११९ ।।
मुनिमतल्लिका द्राग् वो,
भुङ्क्ष्वं पूर्व तु भोजनम् ।
भूयान समीहितम् । । १२० ।।
'चतुर्थस्तरङ्गः
भुनिश्री (पाछजयी सर्व आयार्य) ४यघोषवि., ધર્માનંદ વિ. અને હેમચંદ્રવિ. આ અદ્ભુત મુનિત્રિપુટી અત્યન્ત સૂક્ષ્મ શાસ્ત્ર ગોમ્મટસારનું વાંચન કરી રહી હતી. એક દિવસ એક પદાર્થ તેમની સમજમાં આવ્યો નહીં. ત્રણે મુનિઓએ આભિગ્રહ કર્યો કે જ્યાં સુધી આ પદાર્થ બેસે નહીં ત્યાં સુધી ગોચરી વાપરવી નહીં... પ્રયત્ન ચાલું છે પણ પદાર્થ ખૂબ કઠિન... ગોચરી खावी ग... पण दृढ प्रतिज्ञा भो समन्वा
મથી રહ્યા હતા. છતાં પણ પણ પદાર્થ અતિ કઠિન હોવાથી સમજાયો નહીં. ||૧૧૬-૧૧૯||
१६६
સૂરિ પ્રેમે પ્રેમથી કહ્યું, “મુનિવરો ! પહેલાં વાપરી લો.. જેથી તમારું સમીહિત જલ્દી याय " ॥१२०॥
તેમની પ્રતિજ્ઞાની નિષ્ઠા બેજોડ હતી. તો
બ્રહ્મચર્ચ