________________
२७७
-२७८71
सिद्धान्तमहोदधौ सिद्धान्तन्याययोश्चैव,
व्याकरणस्य गोचरे । गुरोः प्रान्तदशास्थस्य,
ज्ञानमासीन्नवं यथा ।।५।।
षष्ठस्तरङ्गः
૮૦-૮૨ વર્ષ પછી ય ગુરૂદેવનું સિદ્ધાન્ત, ન્યાય, વ્યાકરણના વિષયનું જ્ઞાન પણ તાજું ६. ॥५॥
महानैयायिकाः शिष्या,
वैयाकरणतल्लजाः । स्वक्षतीश्च गुरोर्ज्ञात्वा,
महाश्चर्ये निमज्जिताः ।।६।।
મહાનૈયાયિકો, વૈયાકરણરત્ન જેવા સાધુઓ ય (કર્મસાહિત્યની) પોતાની ક્ષતિઓ ગુરૂ પાસે જાણીને મહા આશ્ચર્યમાં ગરકાવ થઈ જતાં. IIII
।
નિત્ય રવાધ્યાય મગ્ન, ગ્રંથ સંશોધનમાં રતા અત્યંત પીડા છતાં રોગના પ્રતિકારનો ત્યાગ
।
नित्यस्वाध्यायमग्नस्य,
रतस्य ग्रन्थशोधने । अत्यन्तपीडितस्याऽपि,
त्यजतः प्रतिकारणं ।।७।।
5२dl....
।
વેદના વધતી હોવા છતાં સંઘહિતમાં રત, ક્રોધમાનથી શૂન્ય અને માયા લોભના મહાદ્વેષી
वर्धितवेदनस्यापि,
सङ्घहितरतस्य च । क्रोधमानविहीनस्य,
मायालोभमहाद्विषः ।।८।।
समान....
-
प्रशमहूदहंसस्य,
क्षमावार्धिनिशापतेः । कारुण्याम्भोमहाम्भोधेः,
प्रमोदामोदशालिनः ।।९।।
પ્રશમસરોવરના હંસ, ક્ષમાસાગરનાં ઉલ્લાસ માટે ચંદ્રસમાન, કરુણાના મહાસાગર ને , प्रमोहनी सुरलिथी शोलता....