________________
૨૮id
- ઘટસ્તર:
સુખ-દુ:ખ, શત્રુ-મિત્ર અને સુવર્ણ-ટેફામાં સામ્યને ધારણ કરનારા એવા તેઓ ત્યારે આ વચનો કહેતાં હતા. llo,૮,૯,૧૦ના
सिद्धान्तमहोदधौ सुखदुःखारिमित्रेषु, काञ्चनलोष्ठुके तथा । समताशालिनो ह्यस्य,
बभूवुरुक्तयस्तदा ॥१०॥ (चतुर्भिः कलापकम्) “નીમુનીર્થક્વેદી,
रुग्गेहस्याऽन्तिमे क्षणे । भवितव्यतया क्वापि,
તશુદ્ધેશ્ય સાધવા !ાઉ૧T
હવે આ ખૂબ જીર્ણ અને રોગના ઘર સમાના દેહની છેલ્લી ઘડીએ નસીબ જોગે જો મારી શુદ્ધિ (ભાન) ન રહે તો તે સાધુઓ !....
-
-
- -
नमस्कारादिकं चैव,
व्रतोच्चारणपाठनम् । करणीयं यतो भूयात्,
સમયમરાં મમ” T૧૨ // ગુમન્ ||
મારું સમાધિમરણ થાય તે માટે મને ત્યારે સતત નવકાર, મહાવતોચ્ચારણાદિ આરાધના કરાવજો. ૧૧,૧૨
(
आत्मश्रेयोरतर्षिः स,
बाह्यौषधपराङ्मुखः । पपाठोपमितिग्रन्थं,
વૈરાગ્યરસારમ્ T 93 //
બાહ્ય ઉપચારથી પરામુખ થઈને આત્મહિતમાં પ્રવૃત્ત થયેલા એવા તેઓ ત્યારે વૈરાગ્યરસના સાગર સમાન “ઉપમિતિ ભવ પ્રપંચ કથા’ વાંચતા. ll૧૩
(
तन्मग्नवासरस्तं स,
निशायामनिशं स्मरन् । क्षपयामास बाढं स्व
જ સમયે તથા T૧૪TI
આખો દિવસ તેના વાંચનમાં અને રાતે તેના સ્મરણમાં મગ્ન એવા તેમણે ઘણા કર્મો ખપાવ્યા ને એ રીતે સમય પસાર કર્યો. ll૧૪TI
-