SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮id - ઘટસ્તર: સુખ-દુ:ખ, શત્રુ-મિત્ર અને સુવર્ણ-ટેફામાં સામ્યને ધારણ કરનારા એવા તેઓ ત્યારે આ વચનો કહેતાં હતા. llo,૮,૯,૧૦ના सिद्धान्तमहोदधौ सुखदुःखारिमित्रेषु, काञ्चनलोष्ठुके तथा । समताशालिनो ह्यस्य, बभूवुरुक्तयस्तदा ॥१०॥ (चतुर्भिः कलापकम्) “નીમુનીર્થક્વેદી, रुग्गेहस्याऽन्तिमे क्षणे । भवितव्यतया क्वापि, તશુદ્ધેશ્ય સાધવા !ાઉ૧T હવે આ ખૂબ જીર્ણ અને રોગના ઘર સમાના દેહની છેલ્લી ઘડીએ નસીબ જોગે જો મારી શુદ્ધિ (ભાન) ન રહે તો તે સાધુઓ !.... - - - - नमस्कारादिकं चैव, व्रतोच्चारणपाठनम् । करणीयं यतो भूयात्, સમયમરાં મમ” T૧૨ // ગુમન્ || મારું સમાધિમરણ થાય તે માટે મને ત્યારે સતત નવકાર, મહાવતોચ્ચારણાદિ આરાધના કરાવજો. ૧૧,૧૨ ( आत्मश्रेयोरतर्षिः स, बाह्यौषधपराङ्मुखः । पपाठोपमितिग्रन्थं, વૈરાગ્યરસારમ્ T 93 // બાહ્ય ઉપચારથી પરામુખ થઈને આત્મહિતમાં પ્રવૃત્ત થયેલા એવા તેઓ ત્યારે વૈરાગ્યરસના સાગર સમાન “ઉપમિતિ ભવ પ્રપંચ કથા’ વાંચતા. ll૧૩ ( तन्मग्नवासरस्तं स, निशायामनिशं स्मरन् । क्षपयामास बाढं स्व જ સમયે તથા T૧૪TI આખો દિવસ તેના વાંચનમાં અને રાતે તેના સ્મરણમાં મગ્ન એવા તેમણે ઘણા કર્મો ખપાવ્યા ને એ રીતે સમય પસાર કર્યો. ll૧૪TI -
SR No.008989
Book TitleSidhhant Mahodadhi Kavyam
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy