________________
सिद्धान्तमहोदधौ परपार्श्वे त्वसंस्पृष्ट
વનં સર્વવત્ ત્નિમ્ | आहारास्वादनाद् भीतः,
शृण्वन् च पञ्चसूत्रकम् ।।१९।। मोहजैत्रमहायोग
भोजनमकरोद्यदा । भीतरागोरगाः सद्यो,
નીવપ્રાર્દ સતાસ્તવા ર૦ના યુમન્ II
चतुर्थस्तरङ्गः
કોળિયાને મુખમાં બીજી બાજુ સ્પર્શાવ્યા વિના સાપની જેમ ગળી જતા અને ક્યાંક વાપરવામાં મન જતા રાગ ન થઈ જાય તેથી પંચસૂત્ર સાંભળતા.ll૧૯l
એવા તેઓ જ્યારે મોહવિજયના મહાયોગસમું ભોજન કરતાં, ત્યારે ભયભીત થયેલા રાગાદિ સર્પો જીવ લઈને નાસી જતા.li૨૦II
--
--
बालमुनिवरस्यात्य
भ्यर्थनाद् गुटिकां गुरुः । औषधमिव जग्राह,
रसनाऽऽप्नोद् रसं न तु ।।२१।।
એક વાર બાળમુનિએ ખૂબ આગ્રહ કરી તેમને પીપરમીંટ વપરાવી તો તેઓ દવાની જેમ ગળી ગયાં. બિચારી જીભ... તેને રવાદ ન મળ્યો.Iરવા
भक्तिमन्मुनिना क्षिप्तं
तृतीयासनकं न हि । तत्सेवामाप निष्पुण्यं,
કંચનયમાનુર: સારા
કો’ક ભક્તિવંત મુનિ તેમના સંથારામાં ત્રીજું આસન નાખી દેતા પણ નિપુણ્ય એવું તે આસન ન ટકતું... કારણ કે ગુરૂને બે જ આસન વાપરવાનો નિયમ હતો. ll૧રના
क्षालनं चात्मवस्त्राणां,
પક્ષપૂર્વ વાગપિ સEL नान्वज्ञासीत् महासूरि
પદ્રોડપિ મદાત:પારરૂ II
મહા-આચાર્ય (ગચ્છાધિપતિ) પદ પર આરુઢ હોવા છતાં પણ આ મહામતિએ કદી પણ ૧૫ દિવસ પૂર્વે પોતાના કાપ (જયણાથી વસ્ત્ર ધોવાની ક્રિયા)ની રજા આપી ન હતી.l૨all
ચારિત્રચુડામણિતા