SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ सिद्धान्तमहोदधौ प्रत्यहं प्रेमसूरीशं IRTHથ્વIrfમનમ્ | साक्षात् साम्यालयं प्राप्त પરમાત્મન ૧૪ - चतुर्थस्तरङ्गः સાક્ષાત્ સમતાસદન... પરમાત્મામાં લયવંતા સૌમ્ય... સ્મિતવદન... પ્રશાંત એવા ગુરૂદેવને અંગારા જેવી સડક પર રોજ મંદ મંદ ગતિએ જતા જોઈને વિચિત્ર કર્મોપશમથી એક નાસ્તિક માણસનો હૃદયપલટો થયો. નાસ્તિકવાદને નકારી તે આસ્તિક્યમાં આસ્થાવાળો બન્યો... જઈને તેમના ચરણકમળમાં મૂકી પડ્યો અને પાછળથી તેણે જૈનધર્મનો સ્વીકાર કર્યો. ll૧૪,૧૫,૧ાા ) सौम्यं स्मितधरं शान्तं, मन्दमन्दगतीश्वरम् । एकस्तु नास्तिको दृष्ट्वा, વિત્રવર્મશમાવથ T૧૧// ( निरस्तनास्तितावाद, હસ્તિવાસ્થઘરડમવત્ | प्रपेदे चरणाब्जेऽस्य, સચવ7મણનન્તરમ્ IIઉદ્દી | ત્રિવૈિશવમ્ II निःशेषश्रमणायुष्ये, નિઝમત્તી યોનિન: I मुखपत्तिद्वयं मात्र, નષ્ટ નાચ મિથદો ! TI૧૭ની સંપૂર્ણ શ્રમણ પર્યાયમાં આ અપ્રમત્ત યોગીની માત્ર બે મુહપત્તિ જ ખોવાઈ હતી, બીજું કશું જ નહીં. ll૧oll ( ( समितिगुप्तिपूर्णात्मा ડસવાશ્રયં નિરોધક | नितान्तनिर्जरात्माऽभू ટ્રાસન્નસિદ્ધિ: વર: T૧૮ાાં એક બાજુ સમિતિ ગુપ્તિનાં ચુસ્તપાલનથી અસદાશ્રવનિરોધ ને બીજી બાજુ અત્યંત નિર્જરા... આનાથી તેઓ પરમ આસન્નસિદ્ધિક બન્યા. ll૧૮ ચારિત્રચૂડામણિતા
SR No.008989
Book TitleSidhhant Mahodadhi Kavyam
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy