________________
૨૮
ચતુર્થસ્તરા:
દાનેશ્વરીમાં ઉત્તમ એવા આ ગુરુદેવે જાતને કષ્ટ શિષ્યને કૃપા અને સંસારને જલાંજલિ આપી હતી ll૯ll
E
- સિદ્ધાન્તમદોઢથી 1 आत्मने च विनेयाय
સંસાર ઢો : I वदान्येषु वरेण्योऽसौ
ષ્ટ પ નનીષ્મનિમ્ II II ग्रीष्मौ दिनमध्यांशे
ऽग्न्युष्णे तप्ताऽध्वनि प्रभुः। अङ्गारसन्निभे वाया
__वनुपानद् दिने दिने ।।१०।। योजनदूरपर्यन्त
मपि योऽहो स्मितं धरन् । निःसङ्गो निर्जरानन्दः,
પડ્યૂમીમિતાવો !T૧૧TI
ઉનાળાની બદતુ, બપોરનો સમય... અત્યંત તપેલી સડક... આખા શરીરે અંગાર જેવો લાગતો વાયુ... આવા સમયે જેઓ રોજ.... II
પાંચમી (પારિષ્ઠાપનિકા) સમિતિમાં યોજનો સુધી દૂર... ખુલ્લા પગે... શરીરાદિથી નિઃસંગ, નિર્જરાના આનંદથી સ્મિતધારી....
તેઓ જાણે જલ્દીથી મોક્ષમાર્ગ કાપવા ધીમી ધીમી ગતિએ જતા હતા. તે સૂરિ પ્રેમનું કલ્યાણ થાઓ. ll૧૦,૧૧,૧૨શી
'
मन्थरमन्थरगत्या, मक्षु मोक्षाध्वलङ्घनम् । कर्तुमिव जगामोच्चैः, स्वस्त्यस्मै प्रेमसूरये ।।१२।।(त्रिभिर्विशेषकम् )
(
(
सुपटुपटुमार्गेऽपि
मन्दमन्दगतिर्गुरुः । मुमोच पादपद्मे स्वे
ह्यनन्तकर्मभिस्समम् ।।१३।। 11. અહીં યથાસંખ્ય અલંકાર છે. ૨. અહીં કાર્યકારણ પૌવપર્યવિપર્યયI રૂપાતિશયોક્તિમૂલક સહોક્તિ અલંકાર છે.
અત્યંત ગરમ ગરમ રસ્તા પર પણ મંદ મંદ ગતિવાળા સૂરિ પ્રેમ અનંત કર્મોની સાથે પોતાના ચરમકમળ મુકતાં હતાં. (કર્મ મુકવા=નિર્જરા કરવી) |.૧૩
ચારિત્રચૂડામણિતા