SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ त्रिदण्डरहितेनाऽस्य, दण्डो दत्तो स्वकं स्वयम् । बाणनेत्रमितं चाऽदात्, पञ्चाङ्गप्रणतिं जरन् ।। ५ ।। अजैने चाखिले ग्रामे, त्यानीतैस्तत एव सः । ऋक्षान्नैः पारयामास, ભવપારચિયાતા ||૬| प्रेमर्षिगणमुद्दिश्य रसवतीं तु षड्रसाम् । कृतां कृत्स्नां निराशास्तु 'सिद्धान्तमहोदधौ श्राद्धा बुभुजिरे खलु ।।७।। वारुज औषधं चासी दत्युष्णोदकमेव तु । व्यापृतं वृद्धदेि तन्नाधाकर्मदूषितम् ।।८।। ૧. અહીં પર્યાયોક્ત અલંકાર છે. અહીં પ્રસ્તુતકાર્યના વર્ણનથી પ્રસ્તુત કારણ સૂરિપ્રેમના શ્રમણોની નિર્દોષભિક્ષાની કટ્ટરતા, અનાસક્તિ ની પ્રતીતિ થાય છે. 'चतुर्थस्तरङ्गः ११६ ત્રિદંડથી રહિત એવા તેમણે સ્વયં પોતાને તેનો દંડ આપ્યો... વૃદ્ધ વયે (૮૨ વર્ષે) તેના માટે ૨૫ ખમાસમણા આપ્યાં. ॥૪-૫|| અજૈન ગામમાં તેઓ તેમાંથી જ લાવેલી (પટેલોની) લૂખી ગોચરીથી જ કામ ચલાવતા, સંસારનો પાર પામવાની ઈચ્છાથી સ્તો. ॥૬ઠ્ઠા સૂરિ પ્રેમના સમુદાયને ઉદ્દેશીને કરેલી ષડ્રેસવાળા (સ્વાદિષ્ટ) સંપૂર્ણ ભોજન ને શ્રાવકો (પોતે જ ) નિરાશ થઈને આરોગતા હતાં II II તેમના વા રોગનું એક જ ઔષધ હતું, ‘ગરમ પાણીનો શેક’. પણ તેમણે વૃદ્ધપણે પણ તે આધાકર્મી-દોષિત ન વાપર્યું. llll
SR No.008989
Book TitleSidhhant Mahodadhi Kavyam
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy