________________
।। अथ चतुर्थस्तरङ्गः ।।
जगज्जने स चारित्र
चूडामणिः किमुच्यते ? |
विशदीकरवाण्येतद्
विशेषेण निगद्यते ।। १ ।।
जीवाभयप्रदातुर्दृ
अनायासनतैवाऽभूत्
गनोत्सुक्यंवतः सदा
प्रेमसूरेः पदक्रमे । । । २ ।।
मुखपत्त्या विवेकेन,
सावद्यनिरवद्यवित् ।
हितमितप्रियं चाख्यात्,
'सिद्धान्तमहोदधी
स भाषासमिती रतः ।। ३ ।।
उच्छिष्टेन मुखाब्जेना
Saदद्वाचंयमो न हि ।
छद्मस्थत्वादछद्मस्या
नुपयोगात् क्षतिर्भूता ।।४ ॥
१. एतेन औत्सुक्यवतः कुतूहलधरस्येर्यासमितिपालनदुःशक्यता ज्ञापिता ।
चारित्रचूडामणिता
'चतुर्थस्तरङ्गः
•११४
॥ चतुर्थ तरंग ॥
તેઓ જગતમાં સચ્ચરિત્રચૂડામણિ કેમ કહેવાયા છે તેને હવે સ્પષ્ટ કરું છું. અને विशेषयी वर्शन हेवाय छे. ॥१॥
જીવોને અભયદાન આપનાર અને હંમેશા ઔત્સુક્ય રહિત એવા પ્રેમસૂરિ મ.ની દૃષ્ટિ ચાલતી
વખતે પ્રયત્ન વિના નમેલી જ રહેતી. Iચા
ભાષાસમિતિમાં રત તેઓ સાવધ-નિરવધના વિવેકપૂર્વક મુહપત્તિના ઉપયોગપૂર્વક હિત, મિત जने प्रिय ४ जोलता. ॥3॥
વાચંયમ ગુરૂદેવ કદી ય એઠાં મુખે બોલતા નહિં. પણ છદ્મસ્થપણાથી સરળ એવા તેમની
એક વાર અનુપયોગથી ભૂલ થઈ ગઈ.
૧. આનાથી એ જણાવાયું છે કે કુતુહુલવાળા માટે ઈર્યાસમિતિ પાલન દુઃશક્ય
19.
ત્રિચૂડામણિતા