________________
૨૪
'सिद्धान्तमहोदधौ शीलश्वत्यं सदा धार्य,
સિત્યેન કૃતં નના मलं तु भूषणं साधो
િિત મૈને સાથસાર૪|
चतुर्थस्तरङ्गः
‘શીલની સફેદી જોઈએ, ઉજળા વસ્ત્રોથી સર્યું મેલ તો સાધુનું ભૂષણ છે.' એવું તેઓ માનતા હતાં. ll૨૪ll
विहत्याऽऽगतशिष्यस्या
प्यभ्युत्थानादिके रतः । शिष्यगृहस्थपार्थेऽपि,
પટ્ટાદુત્તીર્ણ વાઈટ સારી
વિહાર કરીને આવતા નાના સાધુના પણ અભ્યત્થાનાદિ કરતા અને ગૃહસ્થ પંડિત કે શિષ્ય પાસે પણ પાટથી ઉતરીને શીખતા.l૨પII
ददृशे लघुतायां हि,
प्रभुता निर्वसेदिति । लघुमानिन एव स्यु
ર્મદાન્તો પારમાર્થિ%T: TUરદ્દા
તેમણે બતાવી આપ્યું કે લઘુતામાં જ પ્રભુતા વસે છે. પોતાને નાના માનનારા જ વાસ્તવિક મહાપુરુષો છે. રા
'
ખંભાત નગરમાં સૂરિ પ્રેમ પર્વતિથિએ ઉપવાસ કરી ૭૨ જિનાલયોમાં દર્શન વંદના કરતા.Ilol
खम्भातनगरे पर्व
तिथिषुपोषितोऽभवत्। द्विसप्ततिजिनौकस्सु,
दर्शनादि तथाऽकरोत् ।।२७।। दीप्यत्सद्दर्शनाहस्कृत्,
___ तीर्थस्थोऽयं मुदाऽशृणोत् । शिष्येभ्यः स्तवनश्रेणि,
મૂચો મૂય: પિપાસુવારિ૮
-
સમ્યગદર્શનના દેદીપ્યમાન સૂર્ય સમા સૂરિદેવ તીર્થસ્થળોમાં પ્રભુભક્તિ કરતાં શિષ્યો દ્વારા સ્તવનોની વણઝારનું પાન કરે જ જતા જાણે જનમો જનમના તરસ્યા...ll૨૮i
ચારિત્રચૂડામણિતા
-