SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ T१२५ ૨૬ / - ઘતુર્થસ્તર: પ્રેમસૂરિ મ. માટે એવી લોકવાયકા પ્રસિદ્ધ હતી કે “દીક્ષા લેવી છે ? તો પ્રેમસૂરિ મ. પાસે જાઓ.” l૨૯ll सिद्धान्तमहोदधौ श्रीप्रेमसूरये लोके __तदाऽभूत् प्रथितं ह्यदः । 'जिघृक्षुश्चेत् परिव्रज्यां, યાદિ પ્રેમમુનીશ્વર સારા 'स्वयमूढोपधिस्कन्धाः, श्रीप्रेमसूरिसाधवः' । प्रतिश्रयजना ह्येवं પરત્વે રિજ્ઞરે રૂ૦| “તમે પ્રેમસૂરિ મ. ના સાધુઓ છો ને ?” “હા, કેમ ખબર પડી ?” “જેઓ જાતે ઉપધિ ઉંચકે (માણસ ન રાખે) તે પ્રેમસૂરિ મ.ના સાધુ.” આ રીતે ઉપાશ્રયના માણસો તેમની પ્રકૃષ્ટતા ઓળખી જતા. ll3oll ( पितरौ न विसस्मार, विश्वविश्वोपकारकृत्। पित्रोः समाधिदातारं, - સાધુ પ્રેવી સાડથી રૂ9TI સમગ્ર વિશ્વ પર ઉપકાર કરનાર એવા તેમણે સંસારી માતા-પિતા પર પણ ઉપકાર કર્યો. હંમેશા તેમને સમાધિ આપનાર સાધુને મોકલતા.ll૩૧ प्रत्यब्दं कारयामास, स्वसाधूनां तदन्तिके। वर्षावासं सयत्नं स, તી કૃતજ્ઞવુઝર:Tીરૂરી કૃતજ્ઞ શિરોમણિ આ મહાપુરુષે કાળજીપૂર્વક તેમની પાસે પોતાના સાધુઓના ચાતુમસો કરાવ્યાં. l૩૨ના - - चारित्रचूडामणिता - ચારિત્રચૂડામણિતા
SR No.008989
Book TitleSidhhant Mahodadhi Kavyam
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy