________________
T१२५
૨૬
/
- ઘતુર્થસ્તર:
પ્રેમસૂરિ મ. માટે એવી લોકવાયકા પ્રસિદ્ધ હતી કે “દીક્ષા લેવી છે ? તો પ્રેમસૂરિ મ. પાસે જાઓ.” l૨૯ll
सिद्धान्तमहोदधौ श्रीप्रेमसूरये लोके
__तदाऽभूत् प्रथितं ह्यदः । 'जिघृक्षुश्चेत् परिव्रज्यां,
યાદિ પ્રેમમુનીશ્વર સારા 'स्वयमूढोपधिस्कन्धाः,
श्रीप्रेमसूरिसाधवः' । प्रतिश्रयजना ह्येवं
પરત્વે રિજ્ઞરે રૂ૦|
“તમે પ્રેમસૂરિ મ. ના સાધુઓ છો ને ?” “હા, કેમ ખબર પડી ?” “જેઓ જાતે ઉપધિ ઉંચકે (માણસ ન રાખે) તે પ્રેમસૂરિ મ.ના સાધુ.” આ રીતે ઉપાશ્રયના માણસો તેમની પ્રકૃષ્ટતા ઓળખી જતા. ll3oll
(
पितरौ न विसस्मार,
विश्वविश्वोपकारकृत्। पित्रोः समाधिदातारं,
- સાધુ પ્રેવી સાડથી રૂ9TI
સમગ્ર વિશ્વ પર ઉપકાર કરનાર એવા તેમણે સંસારી માતા-પિતા પર પણ ઉપકાર કર્યો. હંમેશા તેમને સમાધિ આપનાર સાધુને મોકલતા.ll૩૧
प्रत्यब्दं कारयामास,
स्वसाधूनां तदन्तिके। वर्षावासं सयत्नं स,
તી કૃતજ્ઞવુઝર:Tીરૂરી
કૃતજ્ઞ શિરોમણિ આ મહાપુરુષે કાળજીપૂર્વક તેમની પાસે પોતાના સાધુઓના ચાતુમસો કરાવ્યાં. l૩૨ના
-
-
चारित्रचूडामणिता -
ચારિત્રચૂડામણિતા