________________
૨
सिद्धान्तमहोदधौ आसन्नमृत्यवे पित्रे,
વંસ્તરેડસૌ સમાધિ: सुपुत्रैकवरेण्योऽसौ,
ઢો ઢીલાં વાચથી: IIરૂરૂ II
- ચતુર્થસ્તરો:
૨૮ ઉમદા ચિત્તના સ્વામિ એવા તેમણે મૃત્યુ ! શય્યાએ રહેલા સંસારી પિતાશ્રીને સમાધિ આપી દીક્ષા પ્રદાન કરી... ખરેખર... તેમના જેવો સુપુત્ર બીજો કોણ હશે ?l૩૩
જન્મ અને ધર્મસંસ્કારના દાતા એવા પિતાને ઉત્તમ (સર્વવિરતિ ધર્મ આપવા વડે જીવન્મુક્ત આ મહાપુરુષ તેઓશ્રીનાં ઉપકારનાં મહાભારથી મુક્ત બન્યાં.il૩૪
-
जन्मधर्मप्रदातुः स,
वरधर्मप्रदानतः। उपकारमहाभार
मुक्तोऽभून्मुक्तसन्निभः ।।३४ ।।
-
પ્રતિષ્ઠાના મહોત્સવમાં મજૂરોનું રાત્રિ ભોજન જોઈ ગુરૂદેવે કહ્યું.. “જો આમ કરવાનું હોય તો મારે પ્રતિષ્ઠા કરવી નથી.”. ll૩૫
-
महोत्सवे प्रतिष्ठायाः
किङ्कररात्रिभोजनम् । दृष्ट्वाऽऽख्याद्यद्यदो भावि,
પ્રતિષ્ઠામાં ને રૂબTI
-
(
-
दोषभीरुतया चाऽसौ,
स्वगणेऽकारयत्तथा। व्याख्यानानन्तरं मिथ्या
તુવૃતવાનમથદો !!ારૂદ્દા
કેવી દોષભીરુતા ! સૂરિદેવે સ્વશિષ્યગણમાં વ્યાખ્યાન પછી(ભૂલથી ઉત્સુત્ર બોલાયું હોય તેના માટે) “મિચ્છામિ દુક્કડં' આપવાની વિધિ પ્રવર્તાવી હતી.IIBધ્રા
-
समयदर्शकं यन्त्रं,
वायुजीवकृपाणकम् । व्यापृतं गुरुशिष्यैर्न,
વાયુનીવપાધરે: સારૂછી
વાયુકાયનાં જીવો માટે તલવારયુક્ત એવી ઘડિયાળ વાયુકાયના જીવો પરની કરુણાના ધારક ગુરૂદેવ અને તેમના શિષ્યોએ વાપરી ન હતી. laoll
ચારિત્રચૂડામણિતા
-