________________
३८
प्रथमस्तरङ्गः
ધર્મદેશનથી વિમલાચલનો મહિમા જાણીને પ્રેમચંદ ત્યાં ગયો. કારણ કે વીર્ય રુચિને અનુસરનારું હોય છે. ll૮૧ી.
• सिद्धान्तमहोदधौ धर्मदेशनया ज्ञात्वा,
प्रभावं वैमलाचलम् । प्रेमचन्द्रो ह्यगात्तत्र,
वीर्यं रुच्यनुसारि हि ।।८१।। आनन्दाब्धिमहोल्लास
युक्तो यात्रां चकार सः । कलिकालेऽपि कल्पद्रु
समेऽत्र न्यवसत्तथा ।।८२ ।।
।
આનંદરૂપી સાગરનાં મહોલ્લાસ સાથે તેણે જાત્રા કરી અને કળિકાળમાં કલ્પવૃક્ષ સમાન આ સ્થળે તે રોકાઈ ગયો. ll૮૨ાા
ત્યાં રહેતા તપતેજથી સૂર્યસમા પ્રેમચંદે દોઢ महिना सुधी मेsiar Suवास ध्या. ||3||
तत्रैव निवसन् चक्रे,
तपस्तपोदिवाकरः । सार्धमासमुपवासान्,
बालोऽप्येकान्तरान्नहो !।।८३ ।।
તેના પછી ચાર ઉપવાસ કર્યા અને તેના પારણે અઠ્ઠાઈ કરી. '૮૪ll
-
स चतुरुपवासाँश्च,
वितेने तदनु ह्यपि । तत्पारणं विधायाहो!
ह्यष्टावपि चकार च ।।८४।।
।
आसीनः शयितो नाऽभू
त्तपस्व्यपि महानसौ । विमलाचलयात्रां तु,
चकाराऽहो ! तदापि हि ।।८५।।
આવો મહાન તપસ્વી હોવા છતાં પણ તે બેસી કે સૂઈ ન રહ્યો પણ ત્યારે ય સિદ્ધગિરિની જાત્રા કરી ll૮૫ll