________________
।
सिद्धान्तमहोदधौ तत्रस्थमुनिमूचेऽसौ,
परिव्रज्यासमुत्सुकः । प्रव्रज्यादानतः पूज्य !,
कृपां कुरु मयीति च ।।८६।।
प्रथमस्तरङ्गः
દીક્ષા માટે ઉત્સુક એવા તેણે ત્યાં રહેલા મુનિ ભગવંતને કહ્યું કે, “હે પૂજ્ય ! પ્રવજ્યા આપવા વડે મારા ઉપર કૃપા કરો” l૮૬ાા
-
महात्माऽऽसीद् मुनिः सोऽपि,
शिष्यलोभेन शून्यहृद् । स्वानहतां तमाऽऽचख्यौ,
गन्तुं दानमुनि तथा ।।८७।। सदृशैः सङ्गतं शस्य,
त्वादृशैस्तादृशाः समाः । युज्यते राजहंसस्य,
स्थानं मानसरोवरे ।।८८ ।।
તે મુનિ પણ કોઈ મહાપુરુષ હતા. તેમને શિષ્યનો લોભ ન હતો. તેમણે દીક્ષા આપવા પોતાની અયોગ્યતા જણાવી અને મુનિ દાનવિજયજી પાસે જવા કહ્યું. llcoll
“સરખે સરખાની સંગત શોભે, તારા માટે તે ગુરૂ યોગ્ય છે. રાજહંસનું સ્થાન તો માનસરોવરમાં જ ઉચિત છે.” ll૮૮ાા
इति श्रुत्वा मुखात् साधोः,
प्रेमचन्द्रः प्रमोदभाक् । अप्राक्षीदधुना पूज्य !,
पूज्यः स कुत्र वर्तते ।।८९।।
સાધુની આ વાત સાંભળીને પ્રેમચંદે આનંદિતા થઈને પૂછ્યું, “હે પૂજ્ય ! તે પૂજ્ય અત્યારે ક્યાં બિરાજમાન છે ?' l૮૯
--
મુનિવરે કહ્યું. “ઘોઘા નામના ઉત્તમ તીર્થમાં तने भु३नो मे थशे." ||oll
ऊचे मुनिवरोऽसौ तं
वीरोपाध्यायसन्निधौ । घोघाख्ये प्रवरे तीर्थे,
भावी मेलो गुरोर्हि ते ।।१०।।
-