________________
४२
प्रथमस्तरङ्गः
વધતા આનંદ સાથે તે ઘોઘામાં શ્રીવીરવિજયજી ઉપાધ્યાય પાસે ગયો અને પોતાની વાત કહી. ll૧ી
• सिद्धान्तमहोदधौ वर्धमानप्रमोदोऽसौ,
घोघाग्रामे गतस्ततः । श्रीवीराख्यमुपाध्यायं,
नत्वा वृत्तम् बभाण स्वम् ।।११।। चख्यौ सोऽपि विनीतो मे,
दानाह्वोऽस्ति विनेयकः । सकलागममर्मज्ञः,
पारगः श्रुतवार्निधेः ।।९२ ।।
તેમણે પણ કહ્યું કે મારે દાનવિજય નામનો વિનીત શિષ્ય છે જે સકલાગમમર્મજ્ઞ અને શ્રુતસાગરનો પારગામી છે. ll૯શા
-
भवतु स गुरुस्ते त्वं,
योग्योऽसीत्यनुमन्यते । किन्त्वेष हि क्रमो वत्स !,
यत्परीक्ष्यैव दीक्ष्यते ।।१३।।
ભલે તે તારો ગુરુ થાય. તું યોગ્ય લાગે છે, પણ વત્સ ! એવો આચાર છે કે પરીક્ષા रीने हीक्षा अपाय छे. ||3|
-
-
હે મહાસત્ત્વ ! માટે તું સુખપૂર્વક અહીં જ રહે. ચોમાસા પછી પરમ એવું મુનિપદ તને rcelथी मापीश. ||४||
।
तिष्ठात्रैव सुखं तस्मात्,
चतुर्मास्याः परं परम् । मुनिपदं महासत्त्व !,
दास्यते तेऽविलम्बितम् ।।९४ ।। तथेत्यङ्गीचकाराहो !,
विनीतात्माऽविकल्पधीः । गुर्वाज्ञा हि कुलीनानां,
विचारमपि नाऽर्हति ।।१५।।
વિકલ્પ કર્યા વિના જ તે વિનીતાત્માએ તેમ સ્વીકાર્યું. ખરેખર, કુલીનો માટે ગુર્વાજ્ઞામાં વિચાર કરવો ઉચિત નથી. II૫ll
-દીક્ષા