________________
- સિદ્ધાન્તમદોઢથી 1 पण्डितोऽनूपचन्द्रोऽपि,
સિદ્ધસૂરીશ્વરોડ િવ ા बभूव विस्मितः श्रुत्वा,
પ્રેમમુનર્મદાશ્રુતમ્ T૦ ||
ચતુર્થસ્વર:
નાનકડા પર્યાયમાં પણ તેમનો (કર્મપ્રકૃતિ વગેરેનો) પાઠ સાંભળી પંડિત અનોપચંદભાઈ અને શ્રી સિદ્ધિસૂરીશ્વરજી પણ ચકિત થઈ ગયા. ll૧૦ના
-
-
-
પગ્દર્શન સમુચ્ચય, ઓઘનિર્યુક્તિ, નિશીથ, પંચસંગ્રહ, કર્મપ્રકૃતિ વગેરે તેમને પોતાના નામની જેમ મોઢે હતા.II૫૧
-
-
-
षड्दर्शनौघनियुक्ति
निशीथपञ्चसङ्ग्रहाः । स्वनामवत्स्मृतावासन्,
ર્મપ્રતિરથદો ! TI૧ समस्तदिवसव्यस्तो
मध्यरात्रावदाच्छ्रुतम् । जयघोषर्षये प्रेम
સૂરિ: ૪ વાનાવર: સાકર | “નિશ્વિન સા નૈવ
नागमान् क्व पठिष्यसि” । गुरुणोक्तो विनीतोऽसौ,
નવૂ: પ્રાદ તથતિ ઘ Tધરૂ II
આખો દિવસ વ્યસ્ત રહેવાને કારણે વાચવામાં ઉત્તમ એવા તેઓ રાતે ૧૨ વાગે મુનિશ્રી જયઘોષવિ. મ.ને પાઠ આપતા. Ifપરા
ક
ગુરૂદેવે જંબૂવિ. મ.ને કહ્યું કે “લેખો લખીશ તો આગમ ક્યારે વાંચીશ ?” વિનીત એવા તેમણે કહ્યું. “જી, સાહેબ !.” li૫all
मुक्ता लेखाः कृता यत्नाद्
गुर्वाज्ञा भूरिभावतः । आगमप्रज्ञनामाऽभूत्,
અરોરાજ્ઞા દિ રામધુ% TI૪ો.
લેખો મુક્યાં.... અને ધ્યાનપૂર્વક ભાવથી ગુવજ્ઞામાં લાગી ગયા અને તેઓ મહાન ‘આગમપ્રજ્ઞ' બિરુદ પામ્યા. ખરેખર, ગુવંજ્ઞા = કામધેનુ. TI૫૪ll.
- શ્રુતસંપત્તિ